SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ તો બધી ધારણમાં માલ પી ના માલિક પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૧૨-પપ તયાર ન હોય એવાઓને તિરસ્કાર ન કરતા એમના પ્રત્યે તટસ્થતા હોય તે બધું ખરાબ એ મૂલ્યાંકન કરવાને માર્ગ નથી. એટલા માટે ધારણ કરવી તે ઉપેક્ષા ભાવના. બૌદ્ધ ગ્રંથોમાં આ ચારે ભાવનાઓનું વૈરાગ્યના સાચા ભાવને સમજ આવશ્યક છે. અને એમ થાય તે જ ખૂબ વિશદ અને ભારે આહલાદક વર્ણન મળે છે. એ વૈરાગ્યભાવના અધ્યાત્મસાધનામાં ઉપયોગી થઈ શકે. આમ છતાં અવિદ્યાને દૂર કરવાનું કામ બહુ અઘરું છે. શરીરને મહામહોપાધ્યાય યશોવિજયજીએ ૫ણ અ૫ર વૈરાગ્ય અને પર “હું” માની લઈએ ત્યારે વિચાર બહુ મર્યાદિત બની જાય છે. નેત્યે વૈરાગ્યની ચર્ચા કરી છે. અપર વૈરાગ્ય એ તે માત્ર બાહ્ય કે આડંબરી નિત્યવૃશ્ચિઃ મચિ | આ અવિધાથી મુક્ત થવાને ઉપાય વિશ્વની જીવન- વૈરાગ્ય છે અને એમાંથી જ શરીરને માટે અશુચિ, અનિત્ય વગેરે સૃષ્ટિ સાથે અસીમપણે એકરસ કે સમરસ થવું તે છે. એકાંગી ભાવનાઓ જન્મી છે. પણ એમાં નથી તે વ્યકિતનું હિત કે જૈન અને વૈદિક પરંપરામાં પણ એજ ભાવ જુદી જુદી રીતે નથી સમાજનું હિત માટે ખરે વૈરાગ્ય એ પર વૈરાગ્ય છે, અને * વર્ણવાયેલે છે. અધ્યાત્મસાધનામાં એને જ ખરેખર ઉપગ છે. અને સાથે સાથે - એક વાત સમજવા જેવી છે કે જ્યારે પણ મનમાં એવી શ્રદ્ધા વ્યકિત અને સમાજનું કલ્યાણ પણું એનાથી સધાય છે. થાય કે દેશકામથી મુકત એવું કઈ તત્ત્વ છે ત્યારે આખું જીવન પલટાઈ છેવટે આ બધા કથનને સાર એટલો જ કે–અધ્યાત્મ-સાધના જાય છે. આ જ આધ્યાત્મિક સાધનાને પ્રારંભ. | વિના આત્મા, પરમાત્મા કે મેક્ષની વિચારણાને કશે અર્થ નથી. બીજા ગમે તે રીતે વર્તે છતાં આપણાં મનના તે આપણે અને શીલ, યમ, નિયમને સ્વીકાર કર્યા વગર અધ્યાત્મસાધના શકય પિતે જ સ્વામી છીએ અને એને બગડવા દેવું કે સુધારવું–એટલે કે નથી. તેથી જે માત્ર ધારણાઓ બાંધ્યા કરીએ ને વર્તનને ને ઘડીએ એને કાબૂમાં રાખવું-એ આપણા હાથની વાત છે. એટલું સમજીએ તે એવી બધી ધારણાઓ માત્ર કલ્પના જ રહી જાય. આટલા માટે તે આધ્યાત્મિક સાધનાને માર્ગ સમજાય ગણાય. મનની પ્રબળતા જ શીલ, સમાધિ અને પ્રજ્ઞામાં શીલને પહેલું મૂક્યું છે. જેમ જમીન કેટલી છે એ તો મન મનુષ્ઠાન દાર સરધમોકયો - એ સત્રમાં વિના ઊભા રહેવું કોઈને માટે શકય નથી તેમ શીલ વિને સમાધિલાભ જ બતાવેલી છે. મતલબ કે આપણા મન ઉપર આપણે કાબુ રાખી શકય નથી. અને શીલ તેમજ સમાધિ વિના પ્રજ્ઞોલાભે શકય નથી, શકીએ છીએ એ વાતનું આપણને ભાન થયેલું હોવું જોઈએ. દાખલા તેથી જ એ ત્રણેને ઉત્તરોત્તર વિકાસ સાધવે જોઈએ. એ વિકાસ જ અધ્યાત્મસાધના છે. તરીકે મેં કોઈની પાસે રસને હાલે માગે. રસભરેલે પ્યાલ સમાપ્ત પંડિત સુખલાલજી લાવતાં લાવતાં ગમે તે કારણે પ્યાલો પડી ગયો, ફૂટી ગયું અને એમાં બધે રસ ઢોળાઈ ગયો. આ રીતે દેખીતી રીતે આપણને પંડિત સુખલાલજી સન્માન સમિતિ-સમાચાર ગુસ્સો કરવાનું નિમિત્ત મળી જાય છે, પણ આવો ગુસ્સો આવતે રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ શ્રી ઉછરંગરાય ઢેબરે હોય ત્યારે આપણે જેને આધ્યાત્મિક સાધના પસંદ હોય એણે–આટલું મધ્યસ્થ સન્માન સમિતિના ઉપ-પ્રમુખપદને સ્વીકાર કર્યો છે, જ વિચારવું જોઈએ કે પ્યાલાને પડતે કે તૂટતો બચાવ કે રસ સારાષ્ટ્રમાં સન્માન સમિતિની રચના ઢળાઈ જતે અટકાવે એ ભલે મારા હાથની વાત ન હોય, પણ સૌરાષ્ટ્રમાં પંડિત સુખલાલજી સન્માન સમિતિની. મારા ચિત્તને ક્રોધ કરીને પડતું બચાવી લેવું, એને કાબૂમાં રાખવું નીચે મુજબ રચના કરવામાં આવી છે એ તે મારા હાથની વાત છે ને ! વળી તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં શ્રી. રસિકલાલ પરીખ રાજકોટ તમે પોતે જ છો અને તમારામાં આખું જગત સમાયેલું છે એવું ,, બળવત્તરાય મહેતા ભાવનગર ભાન થવું એનું નામ જ વિધા; અને એનું નામ જ અધ્યાત્મ. ,, ભોગીલાલ મગનલાલ શાહ આવું ભાન થવા માટે સમ્યજ્ઞાનની જરૂર છે; અને એને માટે જ ધ્યાનની યોજના કરી છે. , જગુભાઈ પરીખ , દેવેન્દ્ર દેસાઈ વળી, અધ્યાત્મસાધકો અથવા યોગીએ દુનિયાથી પર છે અને એમને આ દુનિયા સાથે કશી લેવાદેવા નથી, એ માન્યતા બરાબર , વજુભાઈ વેરા , મનુભાઈ શાહ રાજકેટ નથી, અને કોઈને આ ભ્રમ હોય તે તે ગાંધીજીને જોઇને દૂર થશે જોઈએ. કારણ કે, મૈત્રી વગેરે ચાર ભાવના અને પંચશીલ એ જેમ , વજુભાઈ શાહ અધ્યાત્મમાર્ગના ઉપયોગી સાધન છે તેમ કુટુંબ, ગામ, સમાજ અને . , તારાચંદભાઈ શાહ જેઠાલાલ જોષી દેશમાં સંવાદ સ્થાપવા માટે પણ એ જરૂરી છે. . . . . ' બેચરદાસ જસાણી યેગીઓએ પિતાની સાધનાને આધારે કહ્યું છે કે-જે બધાની નાનાભાઈ ભટ્ટ - સણોસરા સાથેનો સંબંધ સ્વચ્છ કરવો હોય તે શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ મનુભાઈ પંચેાળી અને પ્રજ્ઞા એ પાંચે જોઈશે; અને એમાંની કોઈ એક વસ્તુને ગ્રહણ પુલચંદભાઈ તંબોળી જામનગર કરવાથી કામ નહીં ચાલે. એવો મારો પણ જાતઅનુભવ છે. અને કાન્તિલાલ પી. શાહ જ્યારે આ પાંચે સંવાદ થાય ત્યારે જ જીવન આગળ વધી શકે છે. પ્રેમચંદભાઈ વ્રજલાલ શાહુ આધ્યાત્મિક સાધનાને માટે વૈરાગ્યને પણ ઘણે ઉપયોગ છે, નાનજીભાઈ કાળીદાસ પોરબંદર પણ એ ભાવનાને અતિરેક કરીને ભારતની બધી પરંપરાઓએ શરીરને , જેઠાલાલભાઈ રૂપાણી જુનાગઢ અશુચિ, અનિત્ય, દુઃખરૂપ માની લીધું તે બરાબર થયું નથી. , રમણલાલ પી. શાહ વેરાવળ અશુચિભાવનાના એકાંગી વિકાસથી આપણામાં ગંદવાડ પ્રત્યેનો પ્રેમ , કાન્તિલાલ રતિલાલ શાહ સુરેન્દ્રનગર આવ્યું છે અને જ્યાં ગંદવાડ નહીં ત્યાં હિંદુત્વ નહીં એવું બની ગયું! 5, ચંદુલાલ સુખલાલ શરીર અશુચિ નથી, એમાં તે સૌન્દર્ય છે; અને શરીરના સાચા આ સમિતિના મંત્રી તરીકે શ્રી વજુભાઈ શાહ સૌન્દર્યને સૃષ્ટિના સૌન્દર્ય સાથે સંવાદ સાધીને વૈરાગ્યની વિકૃત બની (રાજકોટ) ની નિમણુંક કરવામાં આવી છે. ગયેલી ભાવનાને સુધારી લેવાની જરૂર છે. આપણને જે ન ગમતું મંત્રીઓ, પંડિત સુખલાલજી સન્માન સમિતિ મુંબઈ જૈન યુવક સંઘ માટે મુક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, 45-7 ધનજી સ્ટ્રીટ, મુંબઈ, 3. મુદ્રણસ્થાન : કચ્છી વિશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મજીદ બંદર રોડ, મુંબઈ 9. ટે. નં. 34628
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy