SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૫૫ પ્રબુદ્ધ જીવન * ૧e નાહાટા, શ્રીચંદ મહેતા, ગણેશમલ્લ વૈધ, તથા સૂર્યચંદ્ર ચાંડક આદિ તેમણે ખૂબ પરિશ્રમ ઉઠાવ્યા હતા. તેઓ મીલનસાર સ્વભાવના હતા અને ગૃહસ્થાએ અને છેવટે સભાપતિ શ્રી. જાલને સખ્ત શબ્દોમાં વખોડી કોઈને પણ ઉપયોગી થવામાં તેઓ સદા તત્પર રહેતા હતા. અનેકના કાઢયે હતું અને સમસ્ત ઘટના ઉપર ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી તેઓ અંગત મિત્ર અને સ્વજન હતા. આવી એક ઉજજવળ કારકીપ્રકાશ પાડયો હતે. દીને અન્ન આવતાં સૌરાષ્ટ્ર ગુજરાતને બૃહત ગુજરાતવાસી એક - બાલસંન્યાસ દીક્ષા પ્રતિબંધક બીલને કલકત્તાનાં નાગરિકેનું ઉતમ કોટિના નાગરિકની ખોટ પડી છે. પૂનામાં સ્વ. શ્રી જયશંકર જાહેર સમર્થન ત્રિવેદીનું જે સ્થાન હતું તેને ઘણે અંશે મળતું ભાઈયશવન્ત પંડયાનું " તા. ૧૮-૧૧-૫૫ ના રોજ કલકતા ખાતે ટાંટિયા હાઈસ્કૂલમાં, દીલ્હીમાં સ્થાન હતું. તેમના પિતા, પત્ની તથા કુટુંબીક્સ પ્રત્યે મુંબઈની વિધાન પરિષદમાં શ્રી. પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ રજુ સોરાષ્ટ્ર ગુજરાતને શિષ્ટ સમુદાય ઉંડી સહાનુભૂતિ અનુભવી રહ્યો છે. કરેલ બાલસંન્યાસ દીક્ષા પ્રતિબંધક બિલનું સમર્થન કરવા માટે શ્રી. પરમાત્મા તેમના આત્માને શાશ્વત શાન્તિ અર્પે એ જ પ્રાર્થના ! વિજયસિંહ નહારના પ્રમુખપણ નીચે એક વિરાટ સભા મળી હતી આવી પિકળ ઉપચારવિધિ શા માટે ? અને એ સભામાં નીચે મુજબને પ્રસ્તાવ શ્રી. સીતારામજી સેકસરીઆ ગુજરાતી સાહિત્ય પરિષદના નડિયાદ ખાતે થોડા સમય પહેલાં તરફથી રજુ કરવામાં આવ્યું હતું – મળેલા ૧૮ માં સંમેલનના પ્રમુખસ્થાનેથી માન્યવર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી પિતાના પ્રવચનને નીચે મુજબ પ્રારંભ કરે છે – કલકતાના નાગરિકોની આ સભાને નિશ્ચિત મત છે કે આ પ્રસંગે તમે મને પ્રમુખપદ આપ્યું તે માટે તમારે કેટલે બાલદીક્ષાની પ્રથા સર્વથા અસામયિક અને અનુચિત છે, અને આભાર માનું ? આ વખતે કોઈ બીજા એગ્ય પુરૂષને તમે પ્રમુખ તેથી સમાજ તેમ જ રાષ્ટ્રને ભારે હાની પહોંચી છે. આમ હોવાથી ચૂંટયા હોત તે હું ખુશી થાત. 'આજે કેટલાંક વર્ષોંથી પરિષદના મુંબઈ વિધાન પરિષદમાં પ્રસ્તાવિત થયેલ બાલસંન્યાસ દીક્ષા પ્રતિબંધક કાયથી હું નિ9-ત થઈ ગયું હતું, પણ પરિષદે મને આજ્ઞા કરી બીલનું આ સભા સ્વાગત કરે છે અને મુંબઈ સરકારના મંત્રીમંડળને એટલે હું તાબે થયે છું.” અને વિધાન પરિષદના સભ્યોને આગ્રહપૂર્વક અનુરોધ કરે છે કે આ પરિષદના સંમેલનના પ્રમુખ ચૂંટવાની બંધારણીય વિધિ ગમે તે બીલ શીધ્રાતિશીધ્ર પસાર કરે. સાથે સાથે આ સભા ભારત સરકારને હોય પણુ પરિષદના પ્રમુખને જે મુગટ પિતે ધારે તેને પહેરાવી શકે એવી જ્યાં વર્ષોથી વ્યવસ્થા ચાલી આવતી હતી એ મુગટ આ વખતે પણ અનુરોધ કરે છે કે બાલ દીક્ષાની પ્રથા આખા દેશમાં પ્રચલિત અન્યના માથે ન મૂકતા પિતે જ સ્વેચ્છાએ પહેરી લીધા હતા–એ વાસ્તહોઈને તેને રોકવા માટે ભારતીય પાર્લામેન્ટમાં આખા દેશને લાગુ પડે | વિકતા સુવિદિત હોવા છતાં આવા મેટા Íણસ આવી નમ્રતા દાખવતે કાયદો કરે.” વાને દંભ શા માટે આચરતા હશે એ ન સમજાય એવી બાબત છે. આ પ્રસ્તાવનું શ્રી. ભંવરમલ સીધીએ. શ્રી. બનારસીદસ પણ સન્ત કવિ તુલસીદાસે થથાથે કહ્યું છે કે “સમરથ નહિં દોષ કેડિયાએ, શ્રી. વસન્તલાલ મુરારકાએ, શ્રી. રામકુમાર ભુવાલકાએ, ગુંસાઈ.” પરમાનંદ શ્રી. જસવન્તરાય જૈને, શ્રી. બાલચંદ નહાતાએ, શ્રીમતી શાન્તા સંધના સભ્યોને બાથરાએ, શ્રીમતી સુશીલા ભંડારીએ, શ્રી. મેહનસિંહ સેંગરે, શ્રી. સંવત ૨૦૧૧નું વર્ષ પૂરું થયું હોવા છતાં ઘણું , ગણેશમલ વૈદે અનેક દૃષ્ટિકોણથી સચોટ અને સવિસ્તર સમર્થન કર્યુ” સભ્યોના લવાજમ હજી સુધી આવ્યા નથી તે જે હતું અને સભાપતિ શ્રી વિજયસિંહ નહારના ઉપસંહાર પ્રવચન બાદ સભ્યનાં ૨૦૧૧ નાં લવાજમ બાકી હોય તેમને વિના આ પ્રસ્તાવ બહુ મોટી બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. વિલંબે લવાજમના રૂ. ૫] સંઘના કાર્યાલયમાં મોકલી આ સભામાં બાલદીક્ષાના સમર્થક અને પ્રસ્તુત બીલના વિરે- આપવા વિનંતિ છે. . વ્યવસ્થાપક ધીઓ હાજર રહ્યા હતા, પણ કોઈ પણ પ્રકારનું તેફાન કરવાની સત્યં શિવં સુન્દરમ્ હીંમત કરી શક્યા નહોતા. સંભવ છે કે તેમને આવી ગુંડાગીરીની નિરર્થકતા સમજાઈ ગઈ હોય. ૧૩ દિવસના ગાળે આ જ પ્રશ્ન ઉપર શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ ફરીથી આટલા મોટા પાયા ઉપર કલકત્તામાં જાહેર સભા બેલાવવા કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે માટે અને ભારે સફળતાપૂર્વક પાર પાડવા માટે સભાના પ્રોજકોને કીંમત રૂ. ૩, પિસ્ટેજ છો. અનેક ધન્યવાદ ઘટે છે. તેમણે દાખવેલી હીંમત અને નિડરતા આપણ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુધ્ધ જીવનના ગ્રાહકો માટે સર્વને અનુકરણીય બને ! કીંમત રૂ. ૨, પિસ્ટેજ કિ શ્રી યશવન્ત પંડયાને દુ:ખદ સ્વર્ગવાસ પ્રબુદ્ધ જૈન તથા પ્રબુદ્ધ જીવનની ફાઈલ કીંમત રૂા. ૬, પિસ્ટેજ શાસ્ત્ર તા. ૧૪-૧૧-૫ ના રોજ ભાવનગર ખાતે મહાગુજરાતના ૪ષભદેવ–ચરિત્ર ચિત્રાવલિ અંક એક પનેતા પુત્ર શ્રી યશવન્ત સવાઈલાલ પંડયાનું ૫૦. વર્ષની વયે અકાળ અવસાન થયું. તેમને સ્થાયી નિવાસ દીલ્હી ખાતે હતું અને કીંમત રૂ. ના, પિસ્ટેજ ૦બેબે લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીની દીલ્હી શાખાના વર્ષોથી તેઓ મેનેજર * પ્રાપ્તિસ્થાનઃ હતા. સામળદાસ કોલેજના તેઓ વિધાર્થી હતા અને કોલેજ જીવનથી શ્રી મુંબઈ જૈન યુવક સંધ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ તેમણે લેખન પ્રવૃતિ શરૂ કરી હતી. એમણે ઉતરો-તર લખેલાં અ. વિષય સૂચિ સૌ. કુમારી, પડદા પાછળ, મદન મંદિર, ઘરદીવડી, ત્રિવેણી, બીજાં અહિંસા જમનાદાસ ગે. શાહ ૧૪૩ ત્રણ, વગેરે પુસ્તકોએ સારી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. ધંધામાં પડયા આપણે આધ્યાત્મિક વારસો છે. પંડિત સુખલાલજી ૧૪૫ બાદ “વીણ” નામનું એક વાર્ષિક તેઓ પ્રગટ કરતા હતા અને તે પ્રકીર્ણ નેંધ :- બળવાખોર મહારાષ્ટ્ર, પરમાનંદ ૧૪૬ નૃત્યનાટિકા તરંગવતી, ભંવરમલ સીધી ઉપર વર્ષો સુધી પ્રસિદ્ધ થતું રહ્યું હતું. છેલ્લાં દશેક વર્ષથી તેમની સાહિત્ય કરવામાં આવેલ હુમલા પ્રત્યે જાહેર કરવામાં પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી, પણ દીલ્હીના જાહેર જીવનમાં તેમનું આવેલી સખ્ત નાપસંદગી, બાલસંન્યાસ પ્રભુત્વ દિનપ્રતિદિન વધતું જતું હતું. અનેક ગુજરાતીઓને તેઓ દીક્ષા પ્રતિબંધક બીલને કલકતાનાં નાગરિએક અવલંબનરૂપ હતા. દીલ્હીમાં સ્થપાયેલ ગુજરાત સમાજના કોનું જાહેર સમર્થન, શ્રી યશવન્ત પંડયાને તેઓ વર્ષોથી પ્રમુખ હતા અને તે સંસ્થાને પિતાનું મકાન બાંધવા મીજના દુઃખદસ્વર્ગવાસ, આવી પાકળ ઉપચાર વિધિ શા માટે ? માટે સવા બે લાખ રૂપીઆ જેટલી રકમ એકઠી કરી આપવામાં રાષ્ટ્રનું આર્થિક આયોજન અભય પરીખ ૧૫૦ '
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy