________________
તા. ૧-૧૨-૫૫ પ્રબુદ્ધ જીવન
૧૫ આપણું આધ્યાત્મિક વારસો
(ગતાંકથી ચાલુ) પરમાત્મા અને મોક્ષવિચારણા
પરંપરામાં આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ પરિભાષાથી , આપણે ત્યાં તત્ત્વચિંતનમાં ત્રણ વસ્તુઓ આવે છે. જીવાત્મા,
વર્ણવવામાં આવ્યું છે, જ્યારે જૈન શાસ્ત્રમાં એનું વિભાજન બહિરાત્મા,
અંતરાત્મા અને પરમાત્મારૂપે કરવામાં આવ્યું છે. બૌધ્ધ પરંપરામાં પરમાત્મા–ઈશ્વર અને જગત. અત્યારે, આપણે ત્યાં પરમાત્મા એટલે કે ઈશ્વર વિષે જે માન્યતાઓ કે કલ્પનાઓ પ્રવર્તે છે તે એના પ્રારંભ
એ જ વસ્તુ પૃથજન, કલ્યાણજન અને પ્રફુ યા સુગતને નામે વર્ણ
વાઈ છે. માત્ર બહારને વિચાર કરે તે બહિરાત્મા; અંતર્મુખ બનીને કાળથી મૂળથી જ એવી હતી એમ નથી. જુદા જુદા દાર્શનિક કે
એટલે કે અંદર ઊતરીને પોતાની જાતને વિચાર કરે તે અંતરાત્મા; શાસ્ત્રગ્રંથનું અધ્યયન કરતાં એમ માલુમ પડે છે કે એમાં પણ કાળ
અને ઊંચે-ઊંચામાં ઊંચી ભૂમિકાએ જેને વિચાર થાય છે તે ક્રમે ઊંડાણ કેળવાતું ગયું છે. ભારતમાં દાર્શનિક કે ધાર્મિક ત્રણ પરંપરાઓ પ્રચલિત છે
પરમાત્મા. વૈદિક, જૈન અને બૌધ્ધ, આમાં વૈદિકમાં સાંખ, ગ, ન્યાય, વૈશેષિક,
એક યુરોપિયન વિદ્વાને કહ્યું છે કે – પૂર્વોત્તર મીમાંસા વગેરે આવે છે, જૈનેના બધા ફિરકાઓમાં તાત્વિક We look out before we look in. We look in દષ્ટિએ કેઈ ભેદ નથી, પણ બૌદ્ધોમાં એવું નથી. એમાં હીનયાન, before we look up. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા મહાયાન આદિ અનેક ભેદે છે જ.
અથવા તે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ભાવને પણ વૈદિક પરંપરામાં ન્યાય-વૈશેષિક વગેરેએ ઈશ્વરને સૃષ્ટિને કર્તા- આ જ અર્થ છે. ધર્તા માન્ય છે, અને ઈશ્વરના સ્વરૂપ વિશેની આ માન્યતા પ્રજાનાં વેદના સમયમાં અનેક દે મનાતા. ત્યારે વિશ્વકર્માઆદિએ મેટા ભાગમાં પ્રવર્તે છે. એ સાચું કે વૈદિક દર્શનમાં મીમાંસક અને બહારના સાધનથી કે પિતામાંથી સૃષ્ટિની રચના કરી એમ મનાતું. સાંખ્યએ સૃષ્ટિને ઇશ્વકર્તક નથી માની. વળી, કેટલાક તાર્કિક એવા. આમ ભકિતની ભાવનાએ મુખ્યપણે કામ કર્યું. ત્યાર પછી બ્રાહ્મણપણ છે કે જે ઈશ્વરને સૃષ્ટિને કર્તા નહીં માનવા છતાં એને કર્મોના કાળ આવ્યું. એમાં દેવની સંખ્યા ઘટે છે અને માત્ર પ્રજાપતિ જ ફળદાતા તરીકે એટલે કે નીતિનિયામક તરીકે ઉપાસે છે. આ રીતે રહે છે. ત્યાર પછી આવે છે ઉપનિષ કાળ. એમાં બધા દે એ વૈદિક દર્શનમાં અમુક દર્શને ઈશ્વરનું કર્તાપણું
એક દેવની વિભૂતિમાત્ર ગણાય છે, અને અને ન્યાયદાતાપણું (ફળદાતાપણું ) એમ
જગતમાં એક માત્ર પરબ્રહ્મ જ છે એ બને માને છે તે કેટલાંક દર્શને માત્ર ઇશ્વરના
માન્યતા જન્મે છે. આમ બહુદેવવાદમાંથી ન્યાયદાતાપણાને સ્વીકાર કરે છે. પણ આ
એકદેવવાદ- એટલે કે બહુ દેવમાંથી એક બધી માન્યતાઓ ઉપરાંત એક પ્રવાહ એ
દેવ સુધી આવ્યા અને એક પરબ્રહ્માની પણ છે કે જે ઈશ્વરને ન તે કર્તા માને છે
કલ્પના થઈ. આ કાળે પૂર્વના અનેક દેવવાદ કે ન તે ન્યાયદાતા માને છે, પણ કેવળ સાક્ષી
વગેરે વાદે સચવાઈ રહ્યા. રૂપે જ માને છે. એમના મતે ઈશ્વરને બધાનું
દરેક સમયમાં નવા ચિંતકને માથે જ્ઞાન હોવા છતાં એ સાવ તટસ્થ છે. આમ
લેકમાં ચાલી આવતી અને પ્રચલિત વાતને ઈશ્વરને કર્તા અને ન્યાયદાતા એ બન્ને રૂપે,
ખુલાસો કરવાને પ્રસંગ આવી પડે છે. ન્યાયદાતારૂપે કે પછી માત્ર સાક્ષીરૂપે એમ
વૈદિક પરંપરામાં પ્રવર્તતી અદૈતની ભાવનાને ગમે તે રૂપે માને, પણ એ બધાને એક અર્થે
ભૂતકાળ બહુ લાગે છે. આ અદ્વૈતવાદ તે ખરે જ કે આ જગતથી પર એવું એક
આવ્યો ત્યારે દેવ, દેવાધિદેવ, પરબ્રહ્મ વગેરેને તત્ત્વ છે અને તે જ પરબ્રહ્મ. વેદાન્તમતે
ખુલાસે આવ્યા. જ્યારે પણ વિકાસ થાય છે આખા વિશ્વમાં પરબ્રહ્મ એ એક જ ચેતન
ત્યારે આમ જ બને છે. તત્ત્વ છે અને જુદા જુદા છવાત્માઓ એ માયા કે ઉપાધિઓને કારણે આ બધા ઉપરથી એક વાત નક્કી લાગે છે કે, માણસે જ્યારે લાગતે ભેદ છે. આનું તાત્પર્ય એ કે સમગ્ર જીવાત્માઓને શુદ્ધ અંતર્મુખ યાત્રા કરી ત્યારે એની દૃષ્ટિ વધારે અભેદ તરફ વળી, અને સરવાળે તે પરબ્રહ્મ. આ છે ઈશ્વર સંબંધી વૈદિક પરંપરાની માન્યતાઓ. અનેક દેવની માન્યતામાં અને કર્તા, ધર્તા, સાક્ષી તરીકેની ઈશ્વરની
જૈન અને બૌદ્ધ એ બન્ને શ્રમણપરંપરાઓની માન્યતા દેવ- કલ્પનામાં ફેર પડયે. પ્રધાન નથી. એ બન્ને શ્રમણુપરંપરાએ દેવસૃષ્ટિને સ્વીકાર જરૂર કરે વૈદિક પરંપરામાં કલ્પના કે વિચારણાને શિખરે પહોંચેલે વિચાર છે, પણ એનું પ્રાધાન્ય એ સ્વીકારતી નથી. જ્યારે વૈદિક પરંપરા- તે અદ્વૈતને વિચાર છે. પણ એ વિચારને માનીએ તે પછી આ એમાં તે દેવનું જ પ્રાધાન્ય છે. પણ જૈન અને બૌદ્ધ એ બન્ને જુદા જુદા દેખાતા જીવાત્માઓનું શું ?—એ સવાલ પેદા થાય છે, પરંપરાઓ મનુષ્યને દેવ કરતાં શ્રેષ્ઠ માને છે અને કહે છે કે દેવે તે આ સવાલને બુદ્ધિપૂર્વકને ખુલાસે એ છે કે, અંતઃકરણની વાસના, મનુષ્યના કિંકર છે. મનુષ્યજીવનની શ્રેષ્ઠતાની આ માન્યતાની અસર અંતઃકરણના કર્મો અને શરીરની રચનાથી છવભેદ દેખાય છે, પણ અધ્યાત્મસાધનામાં ખૂબ પડે છે. આ પરંપરાઓમાં જુદે સ્વતંત્ર નિત્ય જ્યારે સ્વતંત્ર વ્યકિતત્વને ખ્યાલ સરી જાય છે ત્યારે માત્ર પરબ્રહ્મ ઈશ્વર માનવાને બદલે આત્માને જ પરમાત્મારૂપ એટલે કે ઈશ્વરરૂપ સ્વરૂપ જ રહે છે. અદતની ભાવનાની પાછળ આ સમજૂતી છે. બનતે માનવામાં આવ્યું છે.
બૌદ્ધો અને જૈનેએ દરેક જીવનું સ્વતંત્ર વ્યકિતત્વ સ્વીકાર્યું* સતની ઉત્તરેત્તર વિકાસ પામતી ધારણાઓ, જેને લઈને લેકેનું છે. જૈનમાં દેવને તે કિંકર સરખા માન્યા છે, એમનું સ્થાન પૂજ્ય ચારિત્ર ઘડાય છે, તે કેવી રીતે ઘડાઈ અને વિકાસશીલ માનસને તરીકેનું નથી. સાધકશકિતને કારણે મનુષ્યત્વનું સ્થાન ઊંચુ છે, જીવાત્મા વિકાસ ક્રમે ક્રમે કેવી રીતે થયે એની નોંધ ઋષિઓએ સાચવી રાખી જ્યારે કમનું કોચલું તેડીને આગળ ને આગળ વધે છે ત્યારે એનામાં છે. સામાન્ય રીતે વિચારેક માણસ શરૂઆતમાં ભેદષ્ટિથી જુએ છે ઈશ્વર અને પરબ્રહ્મનું સામર્થ્ય આવે છે; પણ પરબ્રહ્મ જેવું કોઈ અને પછી જેમ જેમ એ અંતર્મુખ બનતું જાય છે તેમ તેમ એ અખંડ તત્ત્વ છે એમ જૈન--બૌદ્ધ માનતા નથી. અદ્વૈતવાદી પરંપરા ભેદને છોડીને અભેદમાં ઊતરતો જાય છે. આ વિચારક્રમને વૈદિક અને શ્રમણ પરંપરાની આ માન્યતા વચ્ચે દેખીતે ભેદ એ છે કે,
' ',
-
૨ નાક ખુલાસે આ