________________
પ્રબુદ્ધ જીવન
૧૪૪
વિજ્ઞાન અને શાસ્ત્ર તરીકે વિકસાવવાથી જે યુદ્ધ અને ભયંકર હિંસાની કલ્પના આપણને ડરાવે છે તે દુર કરી પૃથ્વીના આ ગ્રહને સાચી શાશ્વત શાંતિ આપી શકાય તેમ છે.
આ વિશ્વના બધા પેગંબરો અને મહાપુરૂષએ પ્રેમ, શાંતિ, ભાતૃભાવ અને અહિંસાના ઉપદેશ આપ્યા છે પણ અહિંસાને પરમધર્મ તરીકે આજથી ૨૪૦૦ વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ અને મહાવીર પ્રભુએ ઉપદેશ્યો. તે જમાનામાં પુરોહિતા મારફત ચાલતા યજ્ઞ-હવનામાં જે મોટા પ્રમાણમાં પશુઓનાં ખલિદાન દેવાતા અને અર્થહીન છહિસા થતી તેથી ભગવાન મહાવીરના હૃશ્યમાં આધાત થયો. કરુણાપ્રધાન હૃદયના તાર ઝણઝણ્યા અને તેમાંથી અહિંસા એક પરમધમ` તરીકે પ્રગટી.
ભગવાન મહાવીરે પહિંસા અટકાવવા પુરૂષાર્થ કર્યો. વહુ ભેદ, જ્ઞાતિભેદ અને જાતભેદના નિકાર કરી, જીવનનું તત્વજ્ઞાન સમજાવ્યું. ધર્મના ઉપદેશ પણ પુરાહિતાની સ ંસ્કૃત ભાષામાં નહિ પણ તે યુગના લોકો સમજી શકે તેવી લોકભાષા—માધીમાં કર્યો. આ રીતે પશુહિંસામાં ધર્મ માનનાર પ્રજાને તેમણે અહિંસાના સંદેશા આપ્યા, ભગવાન મહાવીરના અનુયાયીઓ તરીકે આપણે અહિંસાને સમજીએ તે જ્ઞાતિભેદ, વર્ણભેદને જૈન ધમમાં કે તત્વજ્ઞાનમાં સ્થાન ન હાઇ શકે, અસ્પૃશ્યતાને તા જૈન ધર્મમાં કે જૈતાની વ્યવસ્થામાં અવકાશ જ કયાં છે ? ધર્મના ઉપદેશ અને ધનુ શાસ્ત્ર લાલભાગ્ય ભાષામાં જ હાઈ શકે, તે મહાવીર ભગવાનના જીવનવૃત્તાંતમાંથી શીખવાનુ` મળે છે.
૨૪૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરે અહિંસાને ધર્મ ઉપદેશ આપ્યો ત્યાર પછી તા પ્રતિહાસે હરણ—કાળા ભરી છે. સમાજ બદલાયો છે, સ્થિતિસ જોગા અલ્લાયા છે અને તે દૃષ્ટિએ અહિંસાના શાસ્ત્રને અને વિજ્ઞાનને પણ આજના યુગને ઉપયોગી થવુ' હૅાય તે વિકસવુ રહ્યું.
આજે ભગવાન મહાવીરના અનુયાયી અહિંસાને જે રીતે સમજે અને આચરે છે તેમાં મને સ ંકુચીતતા દેખાય છે. મારે મન તા પ્રશ્નો એ છે કેઃ
૧. “ અહિંસા ” એટલે “જીવયા” કે “માનવ માનવ અને સમાજ સમાજ વચ્ચેના શુદ્ધ વહેવારનું શાશ્વ ?”
૨. અહિંસાનું વ્રતપાલન માત્ર દેરાસર, ઉપાશ્રયમાં કે આપણા સમગ્ર જીવનવ્યવહારમાં ?
૩. અહિંસાના આ ધમ માત્ર જૈનો માટે કે માનવજાત માટે ? ૪. અહિંસા કાઈ એક બંદીવાન કે સ્થગિત થઈ ગયેલ, નિર્વીય વિચાર છે કે ગતિશીલ, ક્રાંતિકારી માનવસમતને પ્રેરણા આપનારૂ બળ છે.
માનવ માનવમાં અહિંસા અને પ્રેમનું સામ્રાજ્ય સ્થાપવુ' હાય તે અત્યારના ઝેરવેરના કારણેા તપાસવાં જોઇએ અને દુર કરવા જોઇએ. દરેક રાષ્ટ્રમાં અત્યારે જે મેાટામાં મોટી અથડામણુ છે તે અત્યારની સમાજરચનામાં પડેલા એ દોષમાંથી ઉપસ્થિત થાય છેઃ—
૧. સામાજિક અસમાનતા, ૨. આર્થિક શોષણુ.
ઊંચનીચના ભેદ અને કરોડા માણસાની ભયંકર કંગાલીયત એ આ યુગની સમસ્યા છે. લાખા અને કરોડા માણસે ગરીબાઈમાં જીવે છે. સ ંસ્કારી અને સુખી માણસ તરીકેનું જીવન તેના માટે લભ્ય નથી. પ્રસંગોએ યા દાન કરવાથી કે પાંજરાપોળ, અનાથઆશ્રમ, ભીખારીને મીષ્ટાન્ન કે ગરીમાને જમણુ આપવાથી ગરીબાઈના ભયંકર ને કોઈ ઇલાજ થવાના નથી. સ ંપતિનું ઉત્પાદન, તેની ન્યાયપૂર્ણાંકની વહેંચણી, સૌને સમાન તક, એવી સ્થિતિ નિર્માણું થાય તે જ તેમાં માનવકલ્યાણનો વિકાસ રહેદ્રા છે. મુઠ્ઠીભર માણસા સમૃદ્ધિમાં મહાલે અને કરોડો કગાળાને માટે જીવનની કાઇ આશા ન હેાય તે ચાલી શકે નહિં અને કાઈ સાંખી શકે પણ નહિં. આર્થિક શાષણ અને સામાજિક અન્યાયે દૂર કરવા માટે રશીયા અને ચીન જેવા દેશોએ હિંસાના એક માર્ગ લીધે, અહિંસક મા એ ખીજો વિકલ્પ છે. હિંદુસ્તાનની ભુમી ઉપર
તા. ૧–૧૨-પપ
હજારો વર્ષ થયાં ધર્મના ઉપદેશકો પાકયા છે અને વિશ્વને શાંતિ અને પ્રેમના સ ંદેશ આપ્યો છે. રાષ્ટ્રીય આઝાદી માટે પૂ. ગાંધીજીએ અહિંસાના ધર્મને એક નવા રંગ આપી, નવી શકિત આપી, અહિંસાને એક શાસ્ત્ર બનાવ્યું. ભીરૂ અને આશાહીન દેશવાસીઓમાં નિર્ભયતા અને આશા પ્રગટાવી. ૨૦–૨૫ વર્ષના અહિંસાના ઉપદેશમાંથી એક તાકાત આ દેશે મેળવી અને આપણે સ્વતંત્ર બન્યા, રાજકીય સ્વતંત્રતા પછીના જે પ્રશ્નો સામાજિક સમાનતા લાવવાના અને આર્થિક શોષણ દૂર કરવાના—આ બંને પ્રાણપ્રશ્નોનો ઉકેલ પણ યુદ્ધ અને ખુનખરાખી વગર અહિંસાને માર્ગે થઈ શકે તેવી શકયતા આ દેશની ધર્મ ભાવનામાં, સંસ્કૃતિમાં અને વારસામાં પડેલી છે.
ખીહારની 'જે પવિત્ર ભુમી ઉપરથી ભગવાન મહાવીર અને બુધ્ધે ૨૪૦૦ વર્ષ પહેલાં અહિંસાનુ એક ધમ તરીકે સ્થાપન કર્યું તે જ પવિત્ર ભુમીમાં સને ૧૯૧૭ માં પૂ. ગાંધીજીએ ચંપારણમાં કંગાલ અને આશાહીન એવા ખેડુતાને અહિંસક શકિતના મમ્ સમજાવ્યો અને સત્યાગ્રહના મા દેશમાં અંકિત કર્યો. ૧૯૫૧ થી એ જ પુણ્ય ભુમી ઉપર પૂ. ગાંધીજીના અનુયાયી પૂ. વિનોબા આર્થિક શોષણ સામે એક અહિંસક ક્રાંતિ કરી રહ્યા છે. ભૂમિદાન અને સપ-િતદાન મારત તે આ દેશની પ્રજામાં આર્થિક સમાનતા લાવવાનો પ્રયાસ કરે છે. જમીનદારો અને શ્રીમતે પાસેથી જમીન અને સંપતિ દાન તરીકે લે છે અને આ રીતે તેમને ભૂદાન અને સંપત્તિ દાનના અહિંસક ક્રાંતિકારી પયગામ આગળ ચાલે છે.
આ યુગમાં એક્લદોકલની અસંગઠિત હિંસા નાકામયાબ બની છે. રાજ્યો અને મહારાજ્યોએ ઊભી કરેલી સંગઠીત હિંસાથી અને એટમએમ્બ જેવા વિનાશક શસ્ત્રોથી માનવજાતને નાબુદ કરે એવા સજોગો ઊભા થઈ ગયા છે. આજે તે માનવજાતની હસ્તી રહેશે કે નહિં તે જ પ્રશ્ન છે અને તેના જવાબ અથવા ઉકેલ જ્ઞાનપૂર્વકની કેળવેલ અહિસક શકિત અને શેષણરહિત સમાજવ્યવસ્થામાં પડેલાં છે. શાષણહીન, શાંતિપ્રિય માનવસમાજ એ જ આજના યુગને અહિંસક સંદેશ છે અને ભગવાન મહાવીરના યુગથી જન્મ પામેલ આ ધમ'ને પૂ. ગાંધીજીએ, પૂ. વિનોબાજીએ આપણા યુગમાં વિશિષ્ટ તજ આપ્યા છે અને આપણે આધુનિક યુગમાં અહિંસાનુ તાપ સમજીએ, તેમના વિચારાનું મનન કરીએ, તેમની પ્રવૃતિમાં સમજપૂર્વક સાથ આપીએ તે આપણું આજનું કર્તવ્ય છે. જૈન ધર્મ પૂ. ગાંધીજી અને વિનોબાજીના સિધ્ધાંત અને પ્રવૃતિ સમજશે તો તે વધારે શોભશે અને આજના યુગમાં સાચુ સ્થાન પ્રાપ્ત કરી શકશે તેમ લાગે છે.
જમનાદાસ ગાઃ શહે
સંઘ
સમાચાર
તા. ૨૨-૧૧-૫૫ ના રાજ શ્રી મુબઈ જૈન યુવક સધની કાર્ય વાહક સમિતિની એક સભા સંઘના કાર્યાલયમાં મળી હતી, તેમાં કલકત્તાથી આવેલા શ્રી રીષભદાસ ડાગા ખાસ નિમંત્રણથી હાજર રહ્યા હતા, અને તેમણે કલકત્તામાં તા, ૫-૧૧-૫૫ ના રાજ બાલસંન્યાસ દીક્ષા પ્રતિબંધક ખીલને ટેકા આપવા માટે મળેલી જાહેર સભામાં શ્રી ભવરમલ સીંધી અને અન્ય કાર્યકરો પર થયેલા હુમલા વિષેની પેાતે નજરે જોયેલી વિગતા સવિસ્તર રીતે રજુ કરી હતી. તે ધ્યાનમાં લખને આ કાયરતાપૂર્ણ આક્રમણને વખાડી કાઢતા નીચે મુજબના ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યા હતા.
ઠરાવ
લત્તામાં તા. ૫–૧૧-૫૫ ના રાજ માલસંન્યાસ દીક્ષા પ્રતિબંધક ખીલને સમર્થન આપવા માટે મળેલી જાહેર સભામાં શ્રી તરૂણ સંઘ કલકત્તાના મુખ્ય કાર્યકર શ્રી ભંવર મલ સિંધી અને અન્ય કાર્યકરો પર થયેલ હિંસાત્મક અને કાયરતાપૂર્ણ આક્રમણને શ્રી મુંબઇ જૈન યુવક સઘની કાર્ય વાહક સમિતિ ધૃણાપૂર્ણાંક વખાડે છે અને શ્રી ભવરમલ સિંધી તથા અન્ય કાર્યકરોએ સદરહુઆક્રમણના અહિસાત્મક સામના કર્યો તે અદ્દલ સમિતિ તેમની હૃદયપૂર્વક પ્રશસા કરે છે, અને તેમને થયેલ શારિરીક ઇજાઓમાંથી તેમને જલ્દી આરામ થાય એમ આ સમિતિ પ્રાથે છે,”