________________
રજીસ્ટર્ડ નં. 8 ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪
પ્ર. જૈનવર્ષ ૧૪--૫.જીવન વર્ષ ૩
એક ૧૫
મુંબઈ, ડીસેમ્બર ૧, ૧લ્ય, ગુરૂવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ : ત્રણ આના ગાક ગાલાલા મા ગાલ લાલ શાલ ગજ્જર શાહ one we area તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા સાલ શાલ લાલ = આ મકate ane sat aa શાક
છે પણ રાષ્ટ્ર
વસ્તુ છે. આગળ વધી શકે
અહિંસા ' [ ભાવનગર ખાતે શ્રી જેન પ્રગતિ મંડળના આશ્રય નીચે જાયેલ પર્યુષણ- વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે ( તા. ૧૩-૯-૫૫) સૌરાષ્ટ્ર-ગોહિલવાડના સમાહર્તા ( કલેકટર ) શ્રી જમનાદાસ ગે. શાહે “અહિંસા" ઉપર આપેલ વ્યાખ્યાનની તા. ૮-૧૦-૫૫ ના જૈનમાં પ્રગટ થયેલી સંક્ષિપ્ત નોંધ અહિં સાભાર અવતરિત કરવામાં આવે છે. તે ત્રી].
ભગવાન મહાવીર પ્રભુએ ઉપદેશેલ અહિંસા પરમધર્મને અત્યારના શાંતિથી જીવન વિતાવવા પ્રયાસ કરી રહ્યો છે. યુગની વિશિષ્ટતા અને સંજોગેની દૃષ્ટિએ વિચારવા આપણે એકત્ર ઇતિહાસના ૨, થી ૫ હજાર વર્ષના કાળ ઉપર નજર થયા છીએ. અહિંસા એક સ્થૂળ અર્થમાં જીવદયા તરીકે ગણાય છે નાંખીએ તે દેખાશે કે તે ધીમે ધીમે યુદ્ધ અને લડાઈને પિતાના વર્તુળની પણ માનવ હૃદયને આ એક વિશિષ્ટ પ્રેમ-સંદેશ છે. એ મહત્વની બહાર કાઢતે ગયા છે. બાબત તરફ ઘણું જ દુર્લક્ષ થયું છે.
ક્ષત્રિય અંદર અંદર લડતા, નાના રાજ્ય અંદર અંદર લડતા. આ સૃષ્ટિને ક્રમ અહિંસક છે કે હિંસક છે તે વિશે ઘણું આ બધી વસ્તુઓ ભુતકાળમાં બની છે. જેને આપણે એક રાજ્ય વિચાર અને જ્ઞાનીઓ તરફથી જુદા જુદા ઉત્તર મળે છે. ઘણાંઓ માને અને એક રાષ્ટ્ર કહીએ છીએ તેના સીમાડામાં તે દરેક પ્રશ્ન અને છે કે ઈશ્વરે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી તેની સાથે હિંસાને પણ સ્થાન આપ્યું દરેક પ્રસંગ શાંતિથી, સમજાવટથી અને કાયદા-કાનુનથી પતાવવામાં છે. વાઘ, સિંહ, મગર, સર્પ વિગેરે અનેક પ્રાણીઓનું ભક્ષણ હિંસમાંથી આવે છે. માનવ શાંતિનું-વિકાસનું એક છેલ્લું પગથિયું બાકી છે જ થાય છે. મેટા છવો નાના જીવને મારીને જ આગળ વધ્યા છે. અને તે આંતરરાષ્ટ્રીય ઝગડાઓ શાંતિ અને સમજાવટથી, ન્યાય અને માનવ ઇતિહાસમાં પણ યુદ્ધો અને ધર્મયુદ્ધો સારી સંખ્યામાં લખાયેલ નીતિથી ઉકેલ લાવવાનું, અને હિંસા અને યુદ્ધ પૃથ્વીના ગૃહ ઉપરથી છે. દુર્બળ, અશકત અને માયકાંગલા માટે આ સૃષ્ટિમાં સ્થાન નથી. સદંતર નાબુદ કરવાનું. તાકાત અને બાહુબળ ઉપર જ કોઈ પણ રાષ્ટ્ર, સમાજ આગળ વધ્યો હિંસા જે માનવસમાજનું એક મુખ્ય બળ હોત તે મુઠીભર, છે અને આગળ વધી શકે છે. આ વિદ્વાનને મન હિંસા એ કુદરતી જંગલી, શીકારી માણસોમાંથી માનવ સમાજ વિકસતા વિકસતા આજની વસ્તુ છે. અહિંસા એક કૃત્રિમ વસ્તુ લાગે છે.
કક્ષાએ ન પહોંચ્યું હોત. સંભવ છે કે માણસ કરતાં અનેકગણી એક વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે પશુઓને માટે તાકાત ધરાવનારા મહાકાય પ્રાણીઓ આ સૃષ્ટિમાંથી નાશ પામ્યા તેમ હિંસા કુદરતી ક્રમ છે. વાધ, સિંહ, દીપડા, મગર કે સર્પને અહિંસક માનવ પણ નાશ પામી ચૂક્યો હોત, પણ માણસ જીવ્યો છે, તેણે બનવાને ઉપદેશ કોઈએ કર્યો નથી પણ જે ૫શયોનિમાંથી વિકાસ વિકાસ કર્યો છે તે જ વસ્તુ બતાવે છે કે પશુઓની કુદરતી વૃતિઓ પામી માનવનું સર્જન થયું તે માનવને માટે અહિંસાને ઉપદેશ છે. ઉપર અદ્દભુત કાબુ અને સંયમને મેળવી શક્યા છે. માણસને આપણે મનુષ્ય યોનિમાં અને પશુ યોનિમાં તફાવતની જે સીમા દેરી છે તે સામાજિક પ્રાણી કહીએ છીએ પણ તેમાં મહત્વ “પ્રાણી” શસ્તુ એ જ છે કે પશુ, પક્ષિઓ પિતાની સહજ એવી કુદરતી વૃત્તિઓથી નથી પણ “સામાજિક” શબ્દનું છે. મનુષ્યમાં પશુથી જુદી પડે તેવી પ્રેરાઈ જીવન વીતાવે છે. મનુષ્ય પોતાની સહજ એ કદરતી વૃતિઓને ત્રણુ શકિતઓ છે:સંયમમાં રાખી વિવેક બુદ્ધિ વાપરી પિતાનું જીવન માત્ર પિતા માટે જ
૧. કાર્યકારણ—સંબંધનું અવધારણ નિહિ પણ સમાજને માટે વિતાવે છે.
૨. સૌંદર્ય અભિમુખતા હજાર વર્ષ પહેલાં પશુમાંથી મનુષ્યનો ઉદય થયો, ત્યારે માણસ
૩. ધર્મભાવના માણસને પણ ખાતે, તે શીકારી હતા, નગ્ન અવસ્થામાં તે જંગલમાં
આને કારણે જ મનુષ્ય પશુરૂપે હિંસક હોવા છતાં તેને આત્મા ભટક્ત હતો, પણ કુદરતે તેનામાં એક વિચારશકિત મળી હતી. મનષ્ય અહિંસક છે અને અહિંસામાંથી માનવતા, માનવપ્રેમ, શાંતિ અને કરતાં અનેકગણું વધારે કદાવર અને તાકાતવાન પ્રાણીઓ જે ન સમજી બધુભાવનાના ઉદય થયા છે. શકયા તેવા કુદરતી રહસ્ય મનુષ્ય સમજી શકો. . તેણે જોયું કે આ રીતે સૃષ્ટિના ઉત્પતિદિનથી અહિંસા આગળ વધતી ગઈ જમીનને ખેતરવાથી અને તેમાં બી વાવવાથી ખાઈ શકાય તેવી વસ્તુ છે. વચમાં વચમાં હિંસાએ ડોકિયું કર્યું છે, યુદ્ધ અને હિંસાએ કેટલીક પાકે છે. એટલે તેને માણસને ખાવાની સુગ આવી, શીકાર ઉપર વખત આપણને આંજી દીધા છે તેવું પણ બન્યું છે. હિંસક યુદ્ધોની કંટાળો આવ્યો. તેણે જમીનની ખેડ માંડી, પશુપાલન શરૂ કર્યું. ગુણગાથાઓ આપણે સાંભળી એ છીએ, પણ માનવ સમાજની ઉત્ક્રાંતિને રાઈની કળા હાથ કરી. સ્થિર કુટુંબવ્યવસ્થા અને લગ્નવ્યવસ્થા સળંગ ઈતિહાસ કેઈ આળેખે તે તેમને ખાત્રી થશે કે, હિંસા અને સ્થાપી. ક્રમશઃ જ્ઞાતિમંડળ અને કમરચના કરી. ગામડા અને શહેર હિંસક યુદ્ધથી કોઈ વાર કાયદે થયું હશે પણ મોટા ભાગે તે તેથી વસાવ્યા અને જેમ જેમ તેનો વિકાસ થતો ગયો તેમ તેમ સામાજિક નુકશાન જ થયું છે, સામાજિક નીતિ અને વહેવાર ભયમાં પડયા છે, - વર્તુળમાં તેણે હિંસા અને મારામારી દૂર કરી. નીતિ, અને કાયદે, જ્યારે અરસપરસ શાંતિ અને સમજણથી, ન્યાય અને પ્રેમથી રહેવાની
ધર્મ અને વિક, સેવા અને તપશ્ચર્યાના અંકર વાવ્યા, પડ્યા અને અને જીવવાની શકિતમાંથી એક સંસ્કારી સમાજ ઊભા થયા છે.' વિકસવ્યા અને તે રીતે જ આજે કરડે માણસને આ માનવસમાજ આમ અહિંસા એ જ માનવતાની પ્રેરક શાશ્વત શક્તિ છે, અહિંસાને