________________
૧૪૨
કરી. આ સત્યાગ્રહ આદરાય ત્યાર પહેલાં તા. ૧૭ મી નવેબરે પ્રિન્સ ક્ વેસનુ મુંબઇમાં આગમન થયું, અને એમનું સ્વાગત સ ંપૂર્ણ બહિષ્કારથી કરવામાં આવ્યું.
પ્રબુદ્ધ જીવન
શહેરમાં કેટલાક ભાગોમાં તાાન થયાં, કેટલાક સિપાઈના જાન ગયા. ખાસ કરીને હુમલાનું લક્ષ્ય પારસી હતા. બાપૂને આથી હુ દુઃખ થયું. કરીને શાંતિ ન સ્થપાય ત્યાં સુધીના તેમણે ઉપવાસ આર્યાં અને તેાકાનના સ્થળે શાંતિ સ્થાપવા દેવદાસને મેકલવાના નિશ્ચય કર્યાં, પણ ઉપવાસના સારા પ્રભાવ પડયા, શાન્તિ સ્થપાઈ અને તા. ૨૩ મી નવેમ્બરે બાપૂએ પારણા કર્યાં.
આ પછી કેટલાંક વર્ષ સુધી મુંબઇ ઉપર પડદો પડી જાય છે. ૧૯૩૦ માં બાપૂએ વિખ્યાત દાંડીકુચ આરંભી અને દેશભરમાં સિવિલ નાક્માનીનુ માળું કરી વળ્યું. પરિસ્થિતિથી લાચાર બનીને લાડ રવીનને ગાંધીજી અને કૉંગ્રેસ કારોબારી સાથે તા. ૨૫ મી જાન્યુઆરી ૧૯૩૧ ના દિવસે સુલેહ કરવી પડી. તા. ૨૬ મી જાન્યુઆરીના દિવસને મુંબઈમાં ગાંધીજીએ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવ્યેા અને તરત જ મૃત્યુશય્યા ઉપર પડેલા મોતીલાલ નહેરૂને મળવા અલ્હાબાદ ચાલી ગયા.
વાઇસરોયની સાથે વાટાઘાટો શરૂ થઈ અને ફૂલસ્વરૂપ ગાંધી ઇરવીન કરાર્ થયા. માર્ચના ત્રીજા અઠવાડીમાં બે દિવસ માટે બાપૂ મુંબઈ આવ્યા ત્યારે મુંબઈના નાગરિકાએ એમનુ` ભવ્ય સ્વાગત કર્યું".
લાડ ઇરવીન કે જે રીટાયર થતા હતા તેમની મુલાકાત માટે ગાંધીજી ૧૯૩૧ ના એપ્રીલના ૧૮ મી તારીખે કીથી મુંબઇ આવ્યા. જુનની ૮ મી તારીખે દેશની પરિસ્થિતિ ઉપર વિચાર કરવા કાંગ્રેસ કારોખારીની બેઠક મળી. હિન્દુ મુસલમાન, પ્રશ્નનું સતાષકારક સમાધાન ન થાય ત્યાં સુધી ગાળમેજી પરિષદમાં જવાં બાપૂ તૈયાર નહાતા. કૉંગ્રેસ કારાબારીના અભિપ્રાય જુદા હતા, પણ બાપૂએ તે સ્વીકારી લીધા. છતાં ગોળમેજીમાં જવા આડે બીજી પણ અનેક મુશ્કેલીએ હતી.
કેટલાએ પત્રવ્યવહાર થયા પછી ૨૮ મી ઓગસ્ટે બાપૂ મુંબઈ આવ્યા અને ખીજે દિવસે લન્ડન જવા રવાના થયા. કેંગ્રેસના ઘણા ખરા નેતાઓ ગાંધીજી સાથે અંતિમ વાતો કરી લેવા માટે મણિભુવનમાં આવ્યા હતા. ૧૯૩૧ ના ડીસેંબરની ૨૮ મી એ બાપૂ પાછા આવ્યા ત્યારે પરિસ્થિતિ ખુબ બગડી ચૂકી હતી. ખાન અબદુલ ગફારખાં અને જવાહરલાલ ખાપૂને મળવા આવતા હતા તેમને રસ્તામાંથી જ પકડી લેવામાં આવ્યા. આખા દેશ ઉપરાઉપરી નીકળતા એર્ડીનન્સીથી ત્રાસી ગયા હતા. દિલ્હીના કરારા તૂટી ગયા હતા. કેન્દ્ર સરકાર અને પ્રાન્તીય સરકારી છડેચોક આ કરારોના ભંગ કરતી હતી. બ્રિટીશ સરકાર જાણે લડાઇને માટે આકુળ વ્યાકુળ થઈ ઉઠી હતી. આ બધી પરિસ્થિતિની ક્રીથી વિચારણા કરવા ગાંધીજીએ ૧૯૩૨ ના જાન્યુઆરીમાં મણિભુવનમાં કૉંગ્રેસ કારાબારીની બેઠક ખેલાવી. ૧૯૩૨–૩૪ ની બીજી સત્યાગ્રહની લડત વખતે મણિભુવન લડતનું મુખ્ય મથક બની ગયુ હતું. ૧૯૩૨ ના જાન્યુઆરીની ૪ થી તારીખે જીવનમાંથી જ ખાપૂને ગિરફતાર કરવામાં આવ્યા. પકડાતાં પહેલાં એમના એક પ્રશંસક અંગ્રેજ મિત્ર ક્ાધર એલ્વીન ઉપર એક ચીડી મૂકી, જેમાં એમણે લખ્યુ હતુ “મારી ઈચ્છા છે કે આપ આપના દેશવાસીઓને એ સમજાવા કે હુ' જેટલા મારા દેશળને ચાહું છુ એટલા જ એમને પણ ચાહું છું. મેં ધૃણા કે ઈર્ષ્યાથી પ્રેરાઇને એમની વિરૂદ્ધ કંઇ જ કર્યું" નથી અને ઈશ્વરે હશે તો ભવિષ્યમાં પણ એવુ કદિ કરવાના નથી.” ભારતવાસીઓ માટે એમના સ ંદેશ હતો. “શ્વિર અનંત ધ્યાળુ છે. સત્ય અને અહિંસાથી કદિ ન ડગશેા. પિછેહઠ કયારે પણ ન કરશે અને સ્વરાજ્ય માટે જીવન અને સર્વસ્વનું બલીદાન આપી દે.” આ ૧૯૩૪ તે જમાના હતા જ્યારે બાપૂ છેલ્લી વખત મણિભુવનમાં રહ્યા હતા. મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી
તા. ૧૫-૧૧-૫
તે વખતે જુન માસમાં મળેલી કારોબારીની બેઠકમાં ગાંધીજી, મૌલાના આઝાદ, શ્રીમતી નાડું, માલવીયાજી અને રાજાજી હાજર હતા. સરદાર પટેલ, જવાહલાલ નહેરૂં, ખાન અબ્દુલ ગફારખાન વગેરે જેલમાં હતા. સરકારે કોંગ્રેસ ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લીધા હતા, પણ લાલખમીસવાલા ઉપર પ્રતિબંધ ચાલુ હતા. કૉંગ્રેસ કારોબારીએ “વ્હાટ પેપર” અને સુધારાઓને અસ્વીકાર કર્યો, “મ્યુનલ એવોર્ડ” ને વિરોધ કર્યો તેમજ ખીજા પણ અનેક મુદ્દા ઉપર પોતાના અભિપ્રાય જાહેર કર્યો.
આ છે મહાત્માજીનુ એક ચિત્ર. તે એક વિચિત્ર માનવ, વિચિત્ર સંઘર્ષોંક, વિચિત્ર મિત્ર, અને વિચિત્ર દુશ્મન હતા. શતાબ્દિ સુધી એમના સમાન માનવના ક્રીતે પ્રાયઃ દર્શન નહિ થાય. આપણું અટ્ઠાભાગ્ય છે કે એમના જીવનકાળ દરમિયાન આપણે જીવિત હતા અને માનવ કલ્યાણ માટે એમણે આપેલા સંદેશની તથા એમના વ્યકિતત્વના જાદુની આપણા જીવન ઉપર અસર પડી છે.
એટલે એ સ્વાભાવિક છે કે આ મણિભુવન કે જે ૧૯૧૭ થી ૧૯૩૨ સુધી બાપૂનુ કેન્દ્રસ્થાન હતું, જ્યાં બેસીને બાપુએ ભારતની ત્રીસ કરોડની જનતાને સત્ય અને અહિંસાના પાઠ પઢાવ્યા તે મણુિભુવન આપણા મનમાં એમની અનેક સ્મૃતિઓ જાગૃત કરે છે. તેથી કરીને ગાંધી સ્મારક નિધિએ તેના રક્ષણનો ભાર ઉપાડી લીધે તે ઉપયુકત જ છે. કેટલાંએ અત્યારે મૃત્યુ પામી ચૂકયા છે અને કેટલાંયે હયાત છે, જેમણે આ મણિભુવનના ઓરડામાં અને અગાસીમાં બેસીને બાપૂ પાસેથી પ્રેરણા મેળવી હશે, દેશ પ્રેમની નવી ઝલક પ્રાપ્ત કરી સંસારમાં પ્રવેશ કર્યો હશે,
આ પૃષ્ઠભૂમિના આધારે મણિભુવનનું મહત્વ સ્પષ્ટ છે. મને વિશ્વાસ છે કે ભારત ખાસ કરીને મુખવાસી બાપૂના જીવનકાળમાં જેમ એમના સંદેશાને સતત સ્મૃતિમાં રાખતા હતા તેમ હમેશાં રાખશે.
અન્તમાં મણિભુવનને પ્રાપ્ત કરવાની ખાખતમાં થોડો ખુલાસ કરી લઉં. જો કે ભાઈ શ્રી મણિલાલ રેવાશંકરને મણિભુવનમાં ગાંધીજીના જીવનનુ તેમજ એમના પિતાશ્રી અને મોટા મેટાના સાહચર્ય ની સ્મૃતિ છે છતાં તે ગાંધી સ્મારક નિધિને સોંપવા માટે નિધિ એમના ઋણી છે. ગાંધી સ્મારક નિધિને રૂા. ૧.૪૦,૦૦૦ મણિલાલને મકાનની કિંમત તરીકે અને રૂ।. ૧૫,૨૫૦ મુંબઇ કારપેારેશનને આપવા પડયા છે. કારોરેશનને મકાનમાલિક તરથી પણ એટલી રકમ મળવી જોઇએ તે તેણે જતી કરી છે તે માટે નિધિ કારર્પોરેશનના પણ ઋણી છે.
મકાન ખરીદ્યા પછી તેમાં સુધારા વધારા કરવામાં નિધિએે રૂા. ૧,૨૫,૦૦૦ ખર્ચ્યા છે. મકાનની મરામત જરૂરી હતી. માત્ર સાચવી રાખવાના હેતુથી નિધિએ આ મકાન નથી ખરીદ્યું, નીચે એક મોટા હાલ કરાવ્યો છે, જેમાં ગાંધીજીના સિદ્ધાન્ત સંબંધેની સભા અને વર્ગો ચલાવી શકાશે, મકાનના વિશેષ ઉપયોગ શુ કરવા તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. જે ઓરડામાં ગાંધીજી પોતે એસતા તે એરડામાં એમની કેટલીક કૃતિ અને એમના વપરાશમાં આવેલી કેટલીક વસ્તુ જે રીતે ગાંધીજી રાખતા તે જ રીતે રાખવી. તથા તેની સાથે ગાંધીજી સાથે સબંધ ધરાવતી વ્યક્તિ તેમજ ઘટનાઓના ચિત્રા ત્યાં રાખવા એમ વિચારવામાં આવ્યું છે.
એક એવી સૂચના છે કે પહેલે માળે “મહાદેવભા પુરતકાલય” કરવામાં આવે. સૌ કાઈ જાણે છે કે મહાદેવભાઇ અને ગાંધીજી એ બન્ને દ્વારા એક વ્યકિતત્વનું નિર્માણ થતું હતું. મહાદેવ ગાંધીજી અને એના કાર્યોમાં લીન થઈ ગયા હતા.
અંતમાં આ ઉદ્ઘાટનઅવસર પર આવેલા સૌ ભાઈ બહેનના હું આભાર માનું છું કે જેમણે આ પ્રસંગે ઉપસ્થિત રહીને દેશપિતાને શ્રદ્ધાંજલિ અર્પી છે. પુનઃ હુ' આપ સૌના આભાર માનુ છું, ગણેશ વાસુદેવ માવળ કર પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. મુદ્રણસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯. ટે. નં. ૩૪૬૨૯
સમાપ્ત
(12)