________________
(8)
'
૧૩૫ "
થતી
આ સામ
હેમ, પણ એ બિકી છે. જે અને
માન્યતાની મોટામાં મોટી
સામાજિકતા અથવા અને
વૈયક્તિક રાખ્યા છે રાવલે પુત્ર
તા. ૧૫-૧૧-૫૫
પ્રબુદ્ધ જીવન ' મને લાગે છે કે પુનર્જન્મની કલ્પના કે માન્યતા આપણા એકબીજાની માન્યતા ઉપર ખૂબ અસર થતી રહી છે. તે ઉપરથી પિતાના અસ્તિત્વના વિચારમાંથી જન્મી છે. આપણે કહીએ છીએ પણ એમ નકકી થાય છે કે આત્મતત્ત્વના સંબંધમાં જે કંઈ ભેદ કે કે હું જમે, મર્યા પછી પણ હું રહીશ, અને ભૂતકાળમાં પણ અંતર દેખાય છે તે માત્ર બાહ્ય જ છે; આંતરિક એટલે કે તાત્વિક : હું હત–આમ “હું'ના અસ્તિત્વને આપણે ભૂત, વર્તમાન અને રીતે તે એમાં કશે ભેદ કે કશું અંતર નથી. ભવિષ્યત્ એમ ત્રિકાળવ્યાપી બનાવીએ છીએ એનું નામ જ પુનર્જ જેણુ આત્મતત્ત્વની વિચારણાને પાયો, આગળ કહ્યું તેમ, પુનન્મની માન્યતા. પુનર્જન્મની માન્યતા એટલે જ અમૃતત્વની માન્યતા. ર્જન્મ છે એમ સામાજિક જીવનમાં પણ પુનર્જન્મની ભાવનાને મહ
ઈનિક તે માત્ર વર્તમાનકાળને જ જોઈ. તે જાણી શકે છે. ત્વનું સ્થાન છે. અલબત્ત ત્યાં એની ભૂમિકા કે એનું સ્વરૂપ કંઈક પણુ મનનું એવું નથી. એને તે નવી નવી કલ્પનાઓ પણ થાય છે. જુદું છે. અહીં આને પણ થોડો વિચાર કરીએ, કારણ કે સામાજિક અને એ રીતે કલ્પતાં કલ્પતાં એ પુનર્જન્મ લગી પણ પહોંચી જીવન એ પણ મહત્ત્વનું જીવન છે. જાય છે. પુનર્જન્મની માન્યતા પાછળ ભલે વૈયકિતક અમરણપણાની આ સામાજિક પુનર્જન્મમાં પિતા અને માતા પુત્રરૂપે નવું રૂપ કલ્પના રહેલી હોય, પણ એ માન્યતાની મેટામાં મેટી વાત તે ધારણ કરે છે અને તેથી જ તે સંતતિમાં મોટે ભાગે માતા–પિતાના સામાજિકતા અથવા અભેદની ભૂમિકા છે. જે આપણું અસ્તિત્વ ગુણ જ ઊતરે છે. આનો અર્થ એ છે કે સામાજિક જીવનને ચાલુ વર્તમાન જન્મ પૂરતું જ સીમિત હોય અને આપણે વૈયક્તિક રાખવા માટે માતા-પિતા પુત્રરૂપે જન્મ પામે છે અને સમાજ ચાલે અસ્તિત્વમાં જ બંધાયેલા હોઈએ તે સહાનુભૂતિ અને સમસંવેદન ન છે. પિતા જૈ નાચતે પુત્રઃ આ છે આપણે સામાજિક પુનર્જન્મ. થવું જોઈએ, અને એ થાય છે તે ખરું, તે પછી એનું કારણ શું? આપણે જાણીએ છીએ કે સંસ્કાર કદી નકામા જતા નથી. જે પ્રદેશ આપણે માટે અગમ્ય છે ત્યાં રહેનારના દુઃખથી પણ એટલે પછી મારે હૈયાં-છોકરાં આદિ સાથે શી લેવા દેવા ? એમ કહીને આપણને વેદના થાય છે એનું કારણ એવું કઈ અનુસંધાન કરનાર વૈયકિતક પુનર્જન્મને વધારે પડતું મહત્વ આપવામાં આવે છે એ તત્ત્વ જ છે. પગમાં કેઈ ચટકા ભરે તેની અસર આખા શરીરમાં બરાબર નથી. પેઢીને પિતાથી જુદી માનવી એ ખોટું છે. એટલે થાય છે તેવી જ રીતે આપણને અજ્ઞાત દેશ-પરદેશના કોઈ મનુ- આવતી પ્રજાને તંતુ પણ તમે પોતે જ છે એવી અભેદબુધ્ધિ કેળગેનું જ નહીં પણ પશુઓનું દુઃખ સાંભળીને એમની પ્રત્યે સંવેદન વવાની જરૂ છે. આત્મતત્વના પાયારૂપ પુનર્જન્મની માન્યતાનું સામા- . થાય છે. આ બતાવે છે કે આમાં કોઈ અનુસંધાન સાધનારું સમાન જિક મૂલ આ છે. તત્ત્વ હોવું જોઈએ. જગતની સાથેના આવા સંબંધના કારણને ઉત્તર અતિ પ્રાચીન કાળથી ચાલી આવતી હિંદુસ્તાનની આધ્યાત્મિક આત્મવિચારણામાંથી મળે છે. આ આત્મતત્ત્વ જ આવું અનુસંધાન સાધના હવે વિસ્તરતી જાય છે, રાજચંદ્ર, ગાંધીજી, અને શ્રી અરવિંદના કરનારું તત્ત્વ છે, અને તેથી એની વિચારણા શ્રદ્ધાપૂર્વક છતાં જાગરુક પ્રસગે એ વાતને જ પુરાવા આપે છે કે એ જૂનાં સંસ્કારની ધારા - દષ્ટિએ કરવી જોઈએ.
અત્યારે પણ ચાલે છે. એટલે પુનર્જન્મ દ્વારા આપણું અસ્તિત્વ આત્માને બધાં દર્શને માને છે, છતાં એના સ્વરૂપ વિષે બધાં અથવા આપણું અમરત્વ માનવાની સાથે સાથે દુનિયાની સાથે સારા એકમત નથી, આમાં ઘણા મતભેદ છે. ઉપનિષદ, ગીતા, બૌધ્ધ, જૈન સંબંધો બાંધવાને માટે પણ આત્માને માનવો જરૂરી છે. વિશ્વનું એક બધામાં આ સંબંધમાં મતભેદ છે. અને આ મતભેદેથી કઈ વહેમાઈ નિર્વિવાદ સત્ય તે ચેતનાતત્ત્વ છે. પણ જાય કે આમાં ખરું શું? આમ થવાનું કારણ એ છે કે બધા ' વિ. સ. ૧૮૬૨ ની સાલ મારો એક જાત અનુભવને પ્રસંગ " સાધના કરનારાઓ એક કક્ષાના નથી હોતા, પણ સૌની ભૂમિકા જુદી આજે પણ મારી સ્મૃતિમાં એટલે જ તાજો છે. હું જાણું છું કે
જુદી હોય છે, અને તેથી તેમાં ફેર પડે છે. અને આ ફેરને જોઈને મારી સાત પેઢી લગી કઈમાં દર્શનશાસ્ત્રોના કે તત્ત્વજ્ઞાનના અભ્યાસના સામાન્ય જનતા ભ્રમમાં પડી જાય છે. પણ મૂળ વાત તે માત્ર સંસ્કાર ન હતા. છતાં હું જ્યારે એ બધું સાંભળતા અને એનું ભૂમિકાભેદની છે. દ્રષ્ટિકોણના ભેદથી મન ઉપર જદી જદી છાપ અધ્યયન કરતા ત્યારે મારા અંતરમાં એ આભાસ સતત થયા પડે છે અને પછી એને પ્રચલિત શબ્દોમાં રજુ કરવામાં આવે છે. કરતે કે આ બધું જાણે મેં કયારેક અનુભવ્યું છે, જાણ્યું છે, એનું પણ મારા અનુભવના આધારે હું કહું છું કે આ ભેદ માત્ર શબ્દ, અધ્યયન કર્યું છે. આ બીના પૂર્વજન્મ કે આત્મતત્વની જ કંઈક વ્યાખ્યા અને વર્ગીકરણને જ છે, પણ તાત્ત્વિક નથી. શબ્દ ગમે સાક્ષી આપે છે. તે વાપરે કે વ્યાખ્યા ગમે તે કરે છતાં બધાં એક જ તત્ત્વની અને સંતો તે કદી આત્મતત્વની બાબતમાં વિવાદમાં કે કલેશમાં રજુઆત કરે છે..
પડયા જ નથી. એમને તે આત્મતત્વની વિચારણામાં પિતાની જાતની જૈને અને વેદાન્તીઓ વચ્ચે આત્મતત્ત્વના સ્વરૂપ અંગે મોટું જ વિચારણા લાગી છે, અને સાચું પણ એ છે કે આત્મવિચારણા અંતર દેખાય છે. જૈનેને બહુઆત્મવાદ અને વેદાન્તીઓને એકા- એ છેવટે પિતાની જ વિચાણા છે. ભવાદ એકબીજાથી બહુ દૂર હોય એમ લાગે છે, પણ આ અંતર અપૂર્ણ
પંડિત સુખલાલજી વાસ્તવિક નથી. ઘણા આત્માઓ માને કે આખા વિશ્વને એક આત્મા માને, પણ એ બંનેને ભાવ તે એક જ છે. આને માટે સંક્ષેપમાં
- સત્યં શિવં સુન્દરમ્ , એમ કહી શકાય કે જીવાત્માઓ બધા સમાન છે અથવા એક જ
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ તત્વના આવિર્ભાવે છે. એ બન્ને આત્મવાદમાં ભેદ છે છતાં બીજાના
કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશો સાથે દુઃખને થતે અનુભવ એ બન્ને વચ્ચેની સમાનતાને ઘોતક છે.
કીંમત રૂ. ૩, પેસ્ટેજ છાત્ર આવા વિકાસ પડા એ છો. હા , મુંબઈ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રબુધ્ધ જીવનના ગ્રાહકો માટે શરૂઆતમાં એ માટે એક કલ્પના સૂઝી, પછી એમાં વિકાસ થયે,
કીંમત રૂ. ૨, પેસ્ટેજ ત્રિ તે પછી ફરી પાછો એમાં વિકાસ થયે.
પ્રબુદ્ધ જૈન તથા પ્રબુદ્ધ જીવનની ફાઈલે આત્મવાદ સંબંધી જુના વિચારો બે પરંપરામાં સચવાયા છે
| કીંમત રૂ. ૬, પિસ્ટેજ ola તે સાંખ્ય અને જૈનમાં. જ્યારે દાર્શનિક પધ્ધતિ આવી ત્યારે ઘણી
ઋષભદેવ-ચરિત્ર ચિત્રાવલિ અંક વસ્તુઓ સ્પષ્ટ થઈ. આત્મવાદની સ્પષ્ટતામાં પણ એથી વધારો થયો,
કીંમત રૂ. ના, પાસ્ટેજ – અને એનું અનુસંધાન કાળક્રમે કે ઇતિહાસક્રમ સાથે ઠીક ઠીક જોડા
પ્રાપ્તિસ્થાનઃ ચેલું જોવાય છે. આમ છેક પ્રાચીન કાળથી આત્મતત્વ સંબધી ' શ્રી મુંબઈ જૈન યુવક સંધ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩