________________
૧૩૪
પ્રાપ્ત ન થાત. વળી, માનવસ્વભાવ જ એવા છે કે કોઇ એક માણસ હમેશાં એક જ વિષયમાં નથી રસ લઇ શકતા કે નથી માત્ર એક જ વિષયમાં લાંખા વખત તલ્લીન રહી શકતા. એક જ સમયે જુદા જુદા સ્વભાવ અને જુદી ખ઼ુદી યોગ્યતાવાળા અભ્યાસીએની સાધના ચડતા ઊતરતા, સ્થૂળ, સૂક્ષ્મ અને સુક્ષ્મતમ કહેવાય એવા વિવિધ વિષયેમાં હંમેશાં ચાલતી આવી છે.
તા. ૧૫–૧૧પમ
પ્રબુદ્ધ જીવન સાધનાને માર્ગે વળવું તે જ છે, આ વિચારણના મૂળમાં પણ આ જ ધ્યેય રહેલુ છે.
વળી મૃત્યુના વિચાર કરવા તે પણ નકામુ છે. કાઈ એમ કાંડું કે આપણે જેમ જેમ ઉંમરમાં આગળ વધતાં જઈએ છીએ તેમ તેમ કાં તે મૃત્યુ આપણી સમીપ આવતું જાય છે, અથવા તે આપણે મૃત્યુની સમીપ જઈએ છીએ. પણ આવા વિચાર કરવાની જરૂર નથી. ખરી રીતે તે આપણા અ-મૃત પદના જ વિચાર કરવાની જરૂર છે, એ અમૃતપદના વિચાર એ જ આત્મતત્ત્વતા વિચાર છે. એ અમૃતપદના વિચાર જ આપણને આત્મતત્ત્વના વિચારમાંથી સાંપડે છે. આ અમૃતતત્વ શું તે આપણે આગળ ઉપર જોઇશુ.
એટલે પહેલાં એ અમૃતપતુલ્ય આત્મતત્વનો વિચાર કરીશું, આત્મ-વિચારણા
ભારતીય ધર્મોમાંની કાઈ પણ પરપરા અત્યારે એવી ઉપલબ્ધ નથી કે જેમાં આત્મતત્ત્વના એક અથવા બીજે નામે સ્વીકાર ન હાય. આત્માવાદી બધાં જ દનાને સમાનપણે માન્ય હેાય એવું આત્માનું સ્વરૂપ એ છે કે પ્રકૃતિ અથવા પરમાણુ જેવા જડ અને ભૌતિક તત્ત્વમાંથી નિષ્પન્ન નહીં થયેલ પણ સ્વભાવે જ મૂળથી ભિન્ન એવું ચેતનાશકિત ધરાવનાર તત્ત્વ એ જ આત્મતત્ત્વ. આત્મતત્ત્વના સ્વરૂપ વિષયક આ માન્યતા અત્યારે તેા સર્વ ભારતીય દશનામાં સિદ્ધ જેવી જ છે. આ રીતે જોઇ શકાશે કે આત્મવિચારણા એ બૌલિંક, તાર્કિક કે એવી ખીજી કાઈ કાર્ટિની વિચારણાના વિષય કરતાં વિશેષપણે ધાર્મિ ક વિચારણા છે.
હિંદુસ્તાનની ખીજી ગમે તે વિશેષતાએ હેય પણ એની સૌથી મુખ્ય વિશેષતા એની આધ્યાત્મિકતાની માન્યતામાં રહેલી છે. પણ આ આધ્યાત્મિક વિશેષતા હિંદુસ્તાનને મળી એનું કારણ શું ? એનુ કારણ એની પુનર્જન્મની માન્યતા છે. પુનર્જન્મ એ આધ્યાત્મિકતાને પાયો છે; મતલબ કે પુનર્જન્મને ન માનીએ તા આધ્યાત્મિકતાની માન્યતા જ નથી ટકતી, એટલે આત્મતત્ત્વના અસ્તિત્વને આધાર પણ પુનર્જન્મ જ છે, આ દેહ મળતાં પહેલાં અને આ દેહના વિલય થયા પછી પણ આ દેહધારી આત્માનુ અથવા ચેતનતત્ત્વનું અસ્તિત્વ. એનુ નામ જ પુનર્જન્મ અને એ જ આપણુ અમૃતત્વ.
ઇસ્વીસન પૂર્વે પાંચમા સૈકામાં મહાવૈયાકરણ પાણિનિ થઈ ગયા. તેમણે પોતાના વ્યાકરણશાસ્ત્રનાં સૂત્રામાં 'અસ્તિ’ અને નાસ્તિ શબ્દોનો પ્રયોગ કર્યો છે. અત્યારે એ શબ્દો ગાળરૂપ બની ગયા છે, પણ તે કાળે એમ ન હતું. તે કાળે એના અર્થ એવો થતા હતા કે-જે આત્મા અને પુનર્જન્મને માને તે આસ્તિક અને ખીજા નાસ્તિક, આ ઉપરથી એટલું તે સમજી શકાય છે કે તેમના સમયમાં પણ આવા આત્મા અને પુનર્જન્મને માનનારા—વર્ગ હયાત હોવા જોઇએ. અને આવી માન્યતાનાં મૂળ પાણિનિથી પંદરસો વર્ષ પહેલાંના સમય સુધી તે પહોંચે છે જ.
વળી આ વિચારો જન્મવાના અને એ લિપિબદ્ધ થવાનો સમય પણ કંઇ એક નથી. વિચારો કે માન્યતાઓના પ્રાદુર્ભાવ પછી કેટલાય વર્ષે એ લિપિબધ્ધ થયા હેાવા જોઈએ. ઋગ્વેદ અને અવેસ્તામાં એ વિચારો સચવાયેલા મળે છે. જૈનાના ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથના સમયમાં અને ઉપનિષદના સમયમાં પણ લોકેામાં એ જ ધૂન પ્રચલિત હતી કે મૃત્યુની સાથે સાથે જ કંઈ આપણે સમાપ્ત થઈ જતા નથી.
આ રીતે પાણિનિ પહેલાંથી જ આ જાતની આસ્તિકતા તે આપણે ત્યાં સ્થિર થઈ ગઈ હતી; અને એણે જ આત્મસાધનાના માની પ્રેરણા આપી હતી, અને આ સાધના આજે પણ ચાલુ છે જ—ભલે કદાચ આજે એવા સાધા વિરલ હાય.
ઈશ્વર F
આપણે એ પણ જોઇએ છીએ કે, જે આર્થિ ક અને ઔદ્યોગિક જેવાં પ્રવ્રુત્તિક્ષેત્રોમાં ગળાબૂડ ડૂબેલા હોય છે તે પણ નિરાંતના દમ ખેંચવા, અવારનવાર ભજન-કીર્તનને બહાને કે યાત્રા અને સત્યમાગમને બહાને, કળી ન શકાય એવી રીતે, કોઈ ગૂઢ શકિતની હૂ મેળવવા યત્ન કરે છે. કામધંધાથી પરવાર્યાં પછી છેવટે રાતે માડે માટે પણ સંખ્યાબંધ સ્ત્રીપુરૂષે પોતપોતાની ભાષામાં, પોતપોતાની વિશિષ્ટ ઢખે, પરમાત્માની મહત્તા તખુરાના મધુર સ્વર સાથે મધરાત સુધી જ નહીં, પણ ઘણીવાર આખી રાત ગાય છે, અને તે દ્વારા ખીજી રીતે મેળવી ન શકાય હોય એવા કાઈ અજબ સાષ અનુભવે છે. મોટાં મોટાં ધમાલિયાં શહેરાને ખૂણેખાંચરે અને પરાઓમાં આત્માપરમાત્માના ચિંતનની કાંઇક ઝાંખી આપતાં ભજનાની ધૂન અભણ ગણાતા લેાકેાનું પણ સનાતન અશ્વાસન રહ્યુ' છે. હજારો કસબાએ અને લાખા ગામડાઓમાં પણ મનને તાજગી આપનારાં સાધનોમાં ઇશ્વર કે આત્માપરમાત્માના ભજન અને સ્મરણને ખાસ સ્થાન છે. તેથી એમ માની લેવું એ ભૂલ છે કે ખીજા અળતા પ્રશ્નો સામે હાય ત્યારે આવા ગૂઢ વિષયોની ચર્ચા અને વિચારણા અસ્થાને છે.
જેમાં આધ્યાત્મિક વિચારણા કરવામાં આવી છે એવા ઉપલબ્ધ પ્રાચીનતમ સાહિત્યમાં વેદ અને એવસ્તાના કેટલાક ભાગોનું સ્થાન બહુ અગત્યનું છે. એમાં આપણે આધ્યાત્મિક જિજ્ઞાસા અને શોધને સૂચવતા કેટલાક ગંભીર ઉદ્ગારા વાંચીએ છીએ. ઉપનિષદો, જૈન આગમા અને બૌધ્ધ પિટકામાં તે આધ્યાત્મિક જિજ્ઞાસાને લગતી વિચારણા જ મુખ્ય ભાગ ભજવે છે. જો કે ઉપનિષદ, આગમે અને પિટકાના પ્રાચીન ભાગો જેમાં વિવિધ પ્રકારે આધ્યાત્મિક જિજ્ઞાસા અને વિચારણા થઇ છે તે, વેદ અને અવેસ્તાના પ્રાચીન ભાગા કરતાં અર્વાચીન લેખાય છે, છતાં એમ માની લેવું ભૂલભરેલુ થશે કે, એ ઉપનિષદ, આગમે અને પિટકામાં રજુ થયેલા આધ્યાત્મિક ચિંતના તે તે ગ્રંથ જેટલા જ અર્વાચીન છે. ખરી રીતે એ અધ્યાત્મ—જિજ્ઞાસા અને વિચારણાના સ્ત્રોત કોઈ દૂરના ભૂતકાળમાંથી વહેતા આવ્યો છે, અને ઉપલબ્ધ થતા તે તે ગ્રંથમાં કયારેક ને કયારેક લિપિબધ્ધ થઈ આજ સુધી સચવાઈ રહ્યો છે. એમ કહી શકાય કે આત્મા–પરમાત્માની વિચારણા એ આ દેશના બહુ જુના વારસા છે અને એની શરૂઆત કયારે થઈ એ કહી શકાય એમ નથી. આ વિષયમાં આપણે ત્યાં સૌ કાઇને ઓછે વધતા રસ છે જ, અને તેથી વહેમ જેવા ગણીને આતી અવગણના કરવામાં આવે તે તેમાં આપણને ભારે નુકસાન છે.
આગળ સૂચવ્યા એ ત્રણ વિષયને લગતી જે કંઈ ચર્ચાવિચારણા હું અહીં પ્રસ્તુત કરવાનો છું તે મુખ્યત્વે ભારતીય પરંપરા પૂરતી મર્યાદિત છે અને ભારતીય ગ્રંથો જે લભ્ય છે તેને આધારે જ હું અહીં ખેલવાનો છું એ પણ મારે સૂચવવું જોઇએ. હવે મૂળ વિષય ઉપર આવું
આત્મા અને પરમાત્મા કે મેક્ષના વિચારને આપણે જ્ઞાનપૂર્વક, અભ્યાસપૂર્વક કે છેવટે પૂર્વČસંસ્કારથી—એમ ગમે તે રીતે માનીએ છતાં એ વિચારના આધાર તે ઉપયોગ શા છે એ પણ જરા સમજી લેવાની જરૂર છે. આ વિચારનો આધાર તે ઉપયોગ કેવળ આત્મા અને પરમાત્મા કે મેક્ષ પૂરતા જ સીમિત નથી પણ એને ખરેખરા ઉપયોગ અને આધાર તા આધ્યાત્મિક સાધના જ છે. એમ પણ કહી શકાય મેં આ વિચારણાનું મુખ્ય અને અંતિમ ધ્યેય આધ્યાત્મિક
આપણે આગળ જોયું કે આત્માની વિચારણામાં પાયારૂપે પુનર્જન્મને વિચાર રહે છે. એમ થવાનુ કારણ શું? અથવા આ પ્રશ્નને ખીજા શબ્દોમાં મૂકવા હોય તે એમ પૂછી શકાય કે આત્મતત્ત્વની પ્રતીતિ કરાવે એવું તત્ત્વ કર્યું?
2