SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧પ-૧૦-૧૫ પ્રબુદ્ધ જીવન પંડિત સુખલાલજી સન્માન રોજના અને સન્માન સમિતિઓની રચના (થોડા સમય પહેલાં અમદાવાદ ખાતે પંડિત સુખલાલજી સન્માન મધ્યસ્થ સમિતિની સ્થાપના કરવામાં આવી છે અને એ સમિતિનું પ્રમુખસ્થાન માનનીય શ્રી ગણેશ વાસુદેવ માવળંકરે સ્વીકાર્યું છે. આ સમિતિએ નક્કી કરેલ સન્માન એજનાની વિગતે તથા એ સમિતિના સભ્યો તેમ જ કાર્યવાહક સમિતિના સભ્યોની યાદી નીચે આપવામાં આવી છે. આ ઉપરાંત આ મધ્યસ્થ સમિતિના અનુસંધાનમાં મુંબઈ ખાતે એક . સ્થાનિક સમિતિની રચના કરવામાં આવી છે. આ રચના કરવા માટે તા. ૨૯-૯-૫૫ ગુરૂવારના રોજ પંડિત સુખલાલજીના મિત્ર અને પ્રશંસકોની એક સભા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણ નીચે ભારતીય વિદ્યા ભવનના કાઉન્સીલ હોલમાં મળી હતી. એ પ્રસંગે નક્કી કરવામાં આવેલ સ્થાનિક સન્માન સમિતિ તેમજ કાર્યવાહક સમિતિના સભ્યોની યાદી નીચે અપિવામાં આવી છે. આ સમિતિનું કાર્યાલય શ્રી મુંબઈ જૈન યુવક સંધ (૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) માં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિષેશમાં સમાચાર મળે છે કે કલકત્તા ખાતે પણ પંડિત સુખલાલજી સન્માન સમિતિ રચાઈ ચૂકી છે અને એમાં છે. સુનિતિકુમાર ચેટરજી, શ્રી ભાગીરથજી કાનેડિયા, શ્રી છોટેલાલજી જૈન, શ્રી સહનલાલજી દુગડ, બાબુ રાજેન્દ્રસિંહજી સિંધી, બાબુ નરેદ્રસીંહજી સિંધી, શ્રી સીતારામજી સેકસરિયા, શ્રી ભંવરમલજી સિંધી, શ્રી મેહનલાલ સેંગર, બાબુ વિજયસિંહજી નહાર, બાબુ રામચંદ્રજી સિંધી, શ્રી કલ્યાણમલજી લોઢા, શ્રી વિધાભૂષણ ચિંતામણી વગેરે સામેલ થયા છે તથા શાહુ શાંતિપ્રસાદ જૈન, ડે. કાલીદાસ નાગ વગેરે જોડાવા સંભવ છે. તંત્રી) ભારતીય તત્ત્વજ્ઞાન અને દર્શનના વિખ્યાત વિદ્વાન અને સમન્વયકાર પંડિત સુખલાલજી આગામી ડીસેમ્બર માસમાં ૭૫ વર્ષ પુરા કરે છે તે નિમિતે તેમનું અખિલ ભારતીય ધોરણે સન્માન કરી શકાય તે હેતુથી નીચે મુજબની યોજના નિર્ણિત કરવામાં આવી છે. () પંડિત સુખલાલજીના સન્માનાર્થે અખિલ ભારતીય ધોરણે એક સન્માનનિધિ એકઠો કર. (૨) આ સન્માનનિધિમાંથી પંડિત સુખલાલજીના લેખને એક સંગ્રહ બહાર પાડે. (૩) તે જ નિધિમાંથી આગામી ડિસેંબર માસ બાદ, મુંબઈમાં, યેચ સમયે, પંડિત સુખલાલજી અંગે એક સન્માન સમારંભ યોજે. (૪) બાકી રહેલ સન્માનનિધિની રકમ, ઉપર જણાવેલ સન્માન સમારંભ પ્રસંગે, પંડિતજીને અર્પણ કરવી. (૫) ઉપર જણાવેલ કાર્યને પાર પાડવા માટે, અમદાવાદ ખાતે, એક પંડિત સુખલાલજી મધ્યસ્થ સન્માન સમિતિ ઉભી કરવી, અને તેનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં રાખવું. (૬) આ જ હેતુ પાર પાડવા માટે, મુંબઈ, કલકત્તા તેમ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં એક એક સ્થાનિક સમિતિ ઉભી કરવી અને આ સ્થાનિક સમિતિના સર્વ સભ્યોને મધ્યસ્થ સમિતિના સભ્ય લેખવા. . (૭) આવી સ્થાનિક સમિતિ ન ઉભી કરવામાં આવેલ હોય તેવા સ્થળની વિશિષ્ટ વ્યક્તિઓને પણ મધ્યસ્થ સમિતિમાં સામેલ કરવી. પંડિત સુખલાલજી મધ્યસ્થ સન્માન સમિતિ, અમદાવાદ. મધ્યસ્થ કાર્યવાહક સમિતિ શ્રી, પ્રભાસ બાહભાઈ પટવારી સભ્ય શ્રી શ્રી. પ્રભુદાસ બાલુભાઈ પટવારી સભ્ય શ્રી. છેટાલાલ ત્રીકમદાસ પારેખ શ્રી. ગણેશ વાસુદેવ માવળંકર – પ્રમુખ , બચુભાઈ રાવત , રસિકલાલ માણેકલાલ શ્રી. વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ-કાર્યાધ્યક્ષ , રતીલાલ મોહનલાલ ત્રિવેદી ) , મણિલાલ મગનલાલ અભ્યા શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી-ઉપપ્રમુખ , અનંતરાય રાવળ , નાગરદાસ કસ્તુરચંદ શાહ શ્રી. કાકાસાહેબ કાલેલકર , , ચુનીલાલ વર્ધમાન શાહ મનુભાઈ જોધાણી શ્રી. સુનીતિકુમાર ચેટરજી ,, , , ભેગીલાલ જ. સાંડેસરા , કાનજીભાઈ ચત્રભુજ શાહ શ્રી. હરસિદ્ધભાઈ દિવેટિયા ,, ,, , બાલાભાઈ વીરચંદ ‘જયભિખુ , ,, લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી શ્રી. પુણ્યવિજયજી મહારાજ ત્રિકમલાલ મહાસુખરામ. , તારાબહેન પટેલ શ્રી. રવિશંકર મહારાજ ક, સારાભાઈ ડાહ્યાભાઈ ડૅ. પ્રિયબાળા શાહ શ્રી. જિનવિજયજી , ગંગાબહેન ઝવેરી ડે. ઈન્દુકલા ઝવેરી આચાર્ય કૃપલાણજી , ધીરજલાલ ધનજીભાઈ શાહ , શ્રી. શંભુલાલ જગસીભાઈ શ્રી. ચીનુભાઈ ચીમનલાલ, મેયર , સન્માન સમિતિના અન્ય સભ્ય ,, જયંતિલાલ બાપાલાલ મહેતા , અમૃતલાલ હરગોવિંદદાસ છે એ શ્રી. ઝીણાભાઈ દેસાઈ “સ્નેહરશ્મિ” • રત્નમણિરાવ ઝોટે , ચંદુલાલ ભીખાભાઈ સતીયા , , હરિનારાયણ આચાર્ય . વાસુદેવશરણ અગ્રવાલ * શ્રી. ચંદ્રકાંત જગાભાઈવાળા , કે, ભારતીબહેન સારાભાઈ ” પ્રો. સાંકળચંદ એમ. શાહ , શ્રી. ભેળાભાઈ જેસિંગભાઈ દલાલ , ઇ ડું. નરસિંહ મૃ. શાહ , મેહનલાલ પટેલ (એમ.જે.લાયબ્રેરી) ત્રીભવનદાસ ઠકકર .. રસિકલાલ છેટાલાલ પરીખ-કોષાધ્યક્ષ ડં. ધીરૂભાઈ ઠાકર , સારાભાઈ મણિલાલ નવાબ , દલસુખભાઈ માલવણિયા શ્રી. નંદલાલ બેડીવાળા , મેતીબહેન જીવરાજ યશવન્ત શુકલ ' ! મંત્રીઓ: ૪ કપિલરાય મહેતા , કમળાબહેન સુતરિયા , જેઠાલાલ ગાંધી » કઠલભાઈ કેઠારી જેઠાલાલ જોષી » રતિલાલ દીપચંદ દેસાઈ | , રમણલાલ શેઠ. , નરેન્દ્રભાઈ લાલભાઈ પંડિત બેચરદાસ જીવરાજ દેશી..સભ્ય , કેશવરામ કા. શાસ્ત્રી , રતીલાલ માણેકલાલ તેલી શ્રી. ઉમાશંકર જોષી » છ નગીનદાસ પારેખ , અનિલભાઈ હેમચંદ્ર કાપડિયા , ગૌરીશંકર ગોવર્ધનરામ ધૂમકેતુ ,, પ્રો. રામચંદ્ર આઠવલે , અંબાલાલ નૃ. શાહ , રવિશંકર મહાશંકર રાવળ , શ્રી જિતેન્દ્ર જેટલી » પન્નાલાલ ઝવેરી,
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy