________________
૧૧૮
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૫-૧૨-૫૫ બીજી બાજુએ એકસ્થાની–એકકેન્દ્રી-રેસીડેન્સીયલ વડોદરા યુનિનર્સિટી
કેઈ લાયસ્ બલતાને કાઢ બચા, છે-તે પછી એ ઉભયનું વિચિત્ર મીશ્રણ દાખવતી આ નવી યુનિ
વલે કુવે પડતાને બચાય; વર્સિટી શા માટે એવી ટીકાને જવાબ આપવાના હેતુથી આ યુનિવ- " વલે તાલાવમેં ડુબતાને બાહરે કાકે, ર્સિટીને ‘વીલેજનું લેબલ લગાડવામાં આવ્યું હોય એમ લાગે છે. બાકી
વલે ઉચાથી પડતાને ઝાલ લીયે તા. આ યુનિવર્સિટીના, ઉદ્દેશે અને યોજના વિચારતાં “પર્ણકુટિ નામે
એ ઉપકાર સંસાર તણે છે, ઓળખાતા પૂનામાં એક રાજમહેલમાં જેમ પર્ણકુટિ જેવું કશું દેખાતું
સંસાર તણે ઉપકાર કરે છે, નથી તેવી જ રીતે આ ગ્રામીણ વિધાપીઠમાં ગ્રામીણપણાનું કઈ
તિણ રે નિશ્ચયહી સંસાર વધે તે જાણ વિશિષ્ટ તત્ત્વ નજરે પડતું નથી એમ સખેદ જાહેર કરવું પડે છે. ભાવાર્થ:-અગ્નિમાં બળતા ને કાઈ બહાર કાઢીને બચાવે આને બદલે આ યુનિવર્સિટીને વલ્લભવિદ્યાનગર હિંદી યુનિવર્સિટી, કુવામાં પડતાને કોઈ બચાવે, તળાવમાં ડુબતાને કોઈ બહાર કાઢે અથવા નામ આપવામાં આવ્યું હોત તે તે વધારે સાર્થક બનત અને પ્રમાણિક ઉપરથી પડતાને કોઈ ઝીલી લઈને કોઈ બચાવી લે તે એ બધા દેખાત.
સંસારના ઉપકાર છે અને સંસારને ઉપકાર કરનારને નિશ્ચય સંસાર - ગ્રામીણ વિદ્યાપીઠ કેવી હેવી જોઈએ તેને કાંઈક ખ્યાલ લે
વધે છે તે જાણુ.
જીવ બચાવે મુનિ નહિ, હોય તે સૌરાષ્ટ્રમાં સણોસરા ખાતે ઉભી થઈ રહેલ ‘લેક ભારતી’ તરફ લોકેએ નજર કરવી જોઇએ. આ ઉપરથી કોઈ એમ ન સમજે
પરને, ન કહે બચાવ, કે ત્યાં એક ગ્રામીણ વિદ્યાપીઠ પૂર્ણ રૂપમાં ઉભી થઈ ચુકી છે. ઉલટું
' ભલે ન જાણે બચાવીઓ. તે હજુ બીજદશામાં છે. તેના સંચાલકે લોકભારતીને ગ્રામીણ વિદ્યા
ભાવાર્થ-જીવ બચાવે તે સાધુ જ નથી. સાધુ બીજાને પીઠનું ચેસ રૂપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ દિશાએ
બચાવવાનું કહે નહિ. તેમ બચાવનારે સારું કર્યું એમ માને નહિ. તેમનામાં ખૂબ મંથન ચાલી રહ્યું છે. તેમની પાસે ચેક્સ ખ્યાલો છે
હુસ્થરે ઘર લાગી લાવે,
ઘર બારે નિકલી ન જાયે, અને તેમાં પણ નવા નવા અનુભવે સતત પરિવર્તન થઈ રહ્યું છે. એમ છતાં આ લોકભારતી આજે જેવી છે તે જોતાં કોઈને પણ
બલતા જીવ વિલવિલ બેલે,
સાધુ જાય કિમાડ ન બોલે. કબુલ કરવું પડશે કે આપણે જેને ગ્રામીણ વિદ્યાપીઠ કહીએ છીએ તેને આછો પાતળો નકશે અહિં અંકાઈ રહ્યો છે.
ભાવાર્થ-કાઈ ગૃહસ્થના ધરમાં આગ લાગી હોય અને અંદર
રહેલા જી પિતાને બચાવવા માટે પિકાર પાડતા હોય તે પણ તે . આ ચર્ચાના સારરૂપ મુંબઈ સરકારને એટલી જ વિનંતિ કે આ વખતે કોઈ સાધુ દરવાજો ખોલી તેની રક્ષા ન કરે. નવી યુનિવર્સિટી સાચા અર્થમાં ગ્રામીણ બને તે માટે તેની યોજનામાં આ ઉપરથી એમ ફલિત થાય છે કે આચાર્ય ભિખમજીના મતે અને રચનામાં મુંબઈ સરકાર ધરમૂળથી ફેરફાર કરે અથવા તે તે
કોઈને બચાવવું એ અધર્મ છે, પાપ છે અને તેથી કોઈ પણ પ્રાણીને યુનિવર્સિટી. સાથે જોડાયેલો વીલેજ શબ્દ પાછો ખેંચી લે. એમ નહિ
બચાવવાની પ્રક્રિયા માત્ર અહિંસાના ઉપાસક માટે વર્યું છે. બને તે એક નકલી વીલેજ યુનિવર્સિટી સાચી ગ્રામીણ વિદ્યાપીઠની આજે આચાર્ય તુલસી અને તેમના અનુયાયીઓ તરફથી અણુકલ્પનાને મારી નાંખશે અને તેમાં એક ભારે બુદ્ધિવિભ્રમ પેદા થશે. વતી આલિન જોરશોરથી ચલાવવામાં આવે છે, તેને વિનાભાછrti ‘ત મારે, “મત જવાબો ?
ભૂદાનના પૂરક કાર્ય તરીકે ઓળખાવવામાં આવે છે અને તે તરફ આ મથાળું વાંચીને કઈ પૂછશે કે આ “મત મારે” તે સમ- અનેક ભાઈ બહેને આકર્ષાય છે. આ રીતે પણ આપણું સામાજિક જાય છે, પણ “મત બચાઓ” એ શું ? તેને જે એમ જવાબ આપવામાં જીવન જેટલું વિશુધ્ધ થાય એટલું આવકારદાયક છે. એમ છતાં પણ * આવે કે જૈનેના એક સંપ્રદાયસ્થાપકને આ ઉપદેશ હતે અથવા અણુવ્રતી આંદેલન વિષે એક વાત સૌ કોઈ સમજી લે કે એને લગતી તે તેમણે ઉપદેશેલુ અહિંસાને લગતું આ એક તત્ત્વદર્શન હતું તે શિક્ષાપત્રીમાં જે કોઈ છે તે બધુ નકારાત્મક છે. તેની આ દર દાન, સામે પ્રશ્ન થશે કે આ માનવતાના યુગમાં “મત બચાઓ” એમ કોઈ દયા કે સેવાવૃત્તિને પ્રેરે એ એકે આદેશ કે સૂચન નથી.. ઉચ્ચારી શકે ખરું ? આ ધૃષ્ટતાને યશ તેરાપંથી સંપ્રદાયના મુખ્ય
તેરાપંથની અહિંસાવિષયક વિચારણા હમેશા નકારાત્મક રહી છે આચાર્ય. તુલસીના ફાળે જાય છે. તેઓ પિતાના સંપ્રદાયસ્થાપક અને તેથી “માનવતા” શબ્દથી આપણે આજે જે કાંઈ સમજીએ છીએ આચાર્ય ભિક્ષુ (મૂળ નામ ભિખમજી) ની પ્રશસ્તિ કરતાં જણાવે તેની તે વિરોધી બની છે. આ અભિપ્રાયને ઉપરની કાવ્યપંકિતઓથી
તેમ જ ઉદ્ભૂત ઢાળાથી સવિશેષ સમર્થન મળે છે. આ જ પ્રમાણે તે - " " - માં ના મે મકિત ઉં, મહેંસાઈ કાર્યન હૈ
પંથના મુખપત્ર “જૈન ભારતી'માં પ્રગટ થતા આચાર્ય તુલસીના તેમ જ और 'बचाओ' की व्याप्ति, हिंसा का गुप्त समर्थन है। અન્ય સાધુઓના લેખો અવારનવાર દયા, દાન, અનુકંપા, તેમ જ સેવાની ऐसे सूक्ष्मेक्षण में कैसा, आध्यात्मिक अपनत्व मिला। માનવહૃદયમાં રહેલી કુણી વૃતિઓનું સીધું કે આડકતરું ખંડન કરતા जीवन को आलोकित करनेवाला अभिनव तत्व मिला ॥
માલુમ પડે છે. આ વૃત્તિઓને ઉતારી પાડવામાં, શૂન્યમૂલ્ય આલેખવામાં,
પાંગામી ચીતરવામાં જાણે કે તેઓ કૃતાર્થતા અનુભવતા હોય એવી જ અર્થાતુ, આચાર્ય ભિક્ષુએ “મત મારો” એમ કહીને અહિંસાની .
આજ કાલ પ્રગટ થતા તેમના લેખો ઉપરથી આપણું મન ઉપર છાપ અભ્યર્થના કરી અને “બચાઓ” ની વ્યાપ્તિમાં હિંસાનું ગુપ્ત સમર્થન
પડે છે. માનવતાલક્ષી ગાંધીજી અને વિનેબાનાં અનેક સાપેક્ષ કથનને રહેલું છે. એવા સૂકમ દર્શન દ્વારા તેમણે આધ્યાત્મિકતાને સાક્ષાત્કાર
પણ તેઓ નિષેધાત્મક અહિંસાના સમર્થનમાં ઉપયોગ કરતાં લેશમાત્ર કરાવ્યું. આમ જીવનને આલેકિત કરવાવાળું અભિનવે તવ, હે ગુરૂ,
સ કેચાતા નથી. તેઓ આજ કાલ જ્યાં ત્યાં મોટી સભાઓ ભરે છે અમને આપની પાસેથી મળ્યું.
અને તેમાં સમાજમાં વિશિષ્ટ સ્થાન પામેલી અનેક વ્યકિતઓને એક આ તત્વ ગુરૂ ભીખમજીએ કઈ રીતે બતાવ્યું છે એ આપણે યા બીજી રીતે ખેંચી લાવે છે. આ સર્વ મહાશયે તેમના મત ગુરૂ ભીખમજીના જ શબ્દોમાં જોઈએ. તેમણે રચેલી “અનુકંપા ઢાળ’ બચાઓ” વિષે પૂરી ચોખવટ કરતા રહે એવી તેમને નમ્ર પ્રાર્થના છે. માંથી નીચેના બે ત્રણ નમુના આ બાબતમાં પ્રકાશ પાડવા માટે તેરાપંથી ભાઈ બહેને પણ કાંઈક સ્વતંત્ર રીતે વિચારતા થાય, આ મત પૂરતા છે. આ ઢાળ મારવાડી ભાષામાં છે જેને તે નીચે ભાવાર્થ બચાઓ'ના સિદ્ધાન્તમાં રહેલા અનર્થને બરાબર સમજે અને પિતાની આપવામાં આવ્યું છે.
પરંપરાગત માન્યતાઓનું જરૂરી સંમાર્જન કરે એવી તેમને વિનંતિ છે ,