________________
Sીર
તા. ૧૫-૧૦-૫૫ પ્રબુદ્ધ જીવન
૧૧૫ દેઢથી બે માસ તાલુકાના ગામડાઓમાં ફરી ફરતા દવાખાનાને પ્રચાર,. આ કેન્દ્રોમાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. બાળકલ્યાણમાં બાળવાડી અને મુખ્ય ગામેની પસંદગી કરવામાં આવી હતી.
ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને સ્વચ્છતા, શિસ્ત, મનરંજન, તા. ૧-૫–૫૪ થી પૂ. રવિશંકર મહારાજના શુભ હસ્તે દવા, આરોગ્ય અંગે સારવાર, દૂધ આપવું, વગેરે પ્રવૃત્તિઓ ચાલે છે. છ શસ્ત્રક્રિયા સરંજામ અને પાટાપટ્ટીથી સુસજ્જ “મબાઈલ હોસ્પીટલ
વર્ષની ઉપરના બાળકોના કલ્યાણનું કાર્ય પણ ચાલે છે. આ ઉપરાંત વાન’ પાટણ તાલુકાના ગામડાઓમાં ફરતી શરૂ કરવામાં આવી હતી.
સ્ત્રીકલ્યાણ, પ્રૌઢ શિક્ષણ, સમાજ શિક્ષણ તથા ગૃહઉદ્યોગ વગેરે આજે આ હોસ્પીટલ વાન કુલ ૬૬ ગામડાઓને તબીબી સારવાર પ્રકૃતિએ કરવામાં આવે છે. સંચાલક ઘેર ઘેર ફરીને લોકોને સ્વચ્છતા, પૂરી પાડે છે. ચોમાસામાં નદીનાળામાં પાણી ભરાતાં હોવાથી બે માસ આરોગ્ય, સામાન્ય જ્ઞાનને લગતી વાતચીત કરે છે. આ ઉપરાંત હોસ્પીટલ વાન કરતી બંધ કરવી પડી હતી. નવ માસના ટૂંકા ગાળામાં નાટકો, મેળાવડા, બાળરમતે, કવાયતા, વગેરે જેવા મનોરંજક અને ૧૦૭૮૬ દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવી હતી અને સંસ્કારી કાર્ય ક્રમે અવારનવાર કેન્દ્રોમાં થાય છે. દરેક કેન્દ્રમાં અઠવાડિયે આ અંગેના પરિભ્રમણમાં હોસ્પીટલ વાને લગભગ ૧૨૦૦૦ માઈલની એક વાર મેબાઈલ હોસ્પીટલ વાને જાય છે અને દર્દીઓને દવા તથા “ ) મુસાફરી કરી હતી. હોસ્પીટલ વાન સાથે એક ડકટર, નર્સ તથા સારવાર આપે છે. આ ઉપરાંત ભજન કીર્તન, વાર્તાલાપે, ગ્રામ્યસફાઈ કમ્પાઉન્ડર જાય છે, અને આપી શકે તેવા દર્દીઓ પાસેથી દવાને રાસ ગરબા, લોકગીત, તહેવાર ઉજવણી, કુવા તળાવ રરતા દુરસ્તી " રોજને એક આને લેવામાં આવે છે, બાકીનાને દવા, ઈંજેકશન મફત વગેરે પ્રવૃતિઓ અવારનવાર કરવામાં આવે છે. કેન્દ્રોમાં અત્યાર સુધી આપવામાં આવે છે. ગંભીર સ્થિતિ હોય એવા દર્દીઓને હાસ્પટલ બધી મળીને લગભગ ૩૩ સભાઓ થઈ છે, જેમાં બહારથી કેટલીક વાનમાં લઈ જઈ પાટણની સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં વાર મહેમાને છેતરવામાં આવ્યા છે અને તેઓએ ગ્રામ્ય જનતાને આવે છે.
બધદાયક વિષય પર વાર્તાલાપ આપ્યા છે. સંસ્થા તરફથી પાટણના જુદા જુદા લત્તાઓમાં આરોગ્ય,
ભારતીય આરોગ્યનિધિના આશ્રય નીચે સતત વિસતી અને રમતગમત, ખેરાક વગેરેને લગતા મનોરંજન અને બેધદાયક ચિત્રપટ
વિસ્તરતી જતી લોકકલ્યાણની અને આરોગ્યસંવર્ધનની કેટલીક બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામડાંઓમાં પ્રસૂતી પહેલાં અને
પ્રવૃતિઓનું આ રીતે અહિં સંક્ષિપ્ત દિગદર્શન કરાવવામાં આવ્યું છે. પછીની સારવાર માટે એક નર્સ બહેનને રોકવામાં આવી છે, જે
આમપ્રજાના સહકાર વડે આ આરેગ્યનિધિ સેવાનાં નવાં નવાં ક્ષેત્રો ગામડાંમાં એક એક દિવસ રોકાઈને બહેનને તપાસે છે. જરૂર હોય
સર કરવાને મને રથ સેવે છે, અને તે માટે અનેક શુભેચ્છકોના સોય ત્યાં રોકાઈને પ્રસુતી કરાવે છે, અને એગ્ય સલાહ સૂચને આપે છે,
અને સહાનુભૂતિની અપેક્ષા રાખે છે. તેમજ દવા અને સારવારને પ્રબંધ કરે છે. ગામડાંમાં જ્યાં આર્થિક
- પ્રકીર્ણ નોંધ સ્થિતિ વિકટ છે, ત્યાં બાળકને તેમજ સગર્ભા બહેનોને રોજ પાઉડરમાંથી બનાવેલું દુધ આપવામાં આવે છે. આ રીતે ગામડામાં
નૈતિક સ્કૂલનાના ચોકીદાર અને લેકશુદ્ધિના રખેવાળને ૪૪૦૨ બાળકોને અને બહેનેને દુધ આપવામાં આવ્યું છે. આ અંગે
અનેક ધન્યવાદ યુનીસેક તેમજ રેડક્રોસ તરફથી દુધને પાઉડર ભેટ મળે છે.
ગયા સપ્ટેમ્બર માસ દરમિયાન પાલણપુર ખાતે એક સામાજિક હોસ્પીટલ વાન દરેક ગામમાં પાંચમે દિવસે જઈ શકે તેવી યોજના છે,
કરૂણ કિસ્સો બની ગયું. ત્યાં શ્રી. કાન્તિલાલ કોઠારી નામના લાંબા અને વચ્ચેના ગાળા માટે સ્થળે સ્થળે “વૈદકીય રાહત પેટી”ની એક
વખતથી પ્રેકટીસ કરતા એક ડૉકટર છે. તેમની ઉમર આજે ૪૫ જના અમલમાં મૂકાઈ છે, જેનું કાર્ય ગામડાના સમજદાર સેવાભાવી
વર્ષની છે. તેમને પત્ની છે, બાળકે છે, અને ધીકતી પ્રેકટીસ છે. નાગરિકોને સોંપવામાં આવ્યું છે. તેને લાભ દર્દીઓએ સારા પ્રમાણમાં
સાથે સાથે તેમને ફોટોગ્રાફીને શેખ છે અને એ કળામાં પણ તેઓ લેવા માંડે છે.
સારા નિષ્ણાંત છે. આ બન્ને વ્યવસાયને લાભ લઈને તેમણે એક . .
૧૮ વર્ષની જૈનેતર કુટુંબની બાળાને ફસાવવાને, ભગાડવાને અને ભૂતીયાવાસણ ગામમાં મીઠા પાણીના કૂવાને અભાવે લેકે ' સમયાન્તરે યોગ્ય સગે, ઉભા કરીને પરણુવાને પ્રપંચ - ઉભે કર્યો. તળાવના પાણીને ઉપયોગ કરતા અને પરિણામે વાળાને ખૂબ ઉપદ્રવ આ વિષે કન્યાના માબાપ તદ્દન અજાણ હતા. પણું ગયા સપ્ટેમ્બર, . થતા હતા. ગામના લોકોને સહકાર મેળવીને સંસ્થાના મંત્રીઓએ માસની શરૂઆતમાં ઑકટરને એ કન્યા ઉપરને એક પત્ર અચાનક શ્રમયજ્ઞ એ હતું અને પરિણામે એ ગામ માટે તૈયાર થયે કન્યાના માબાપના હાથમાં આવતાં તેઓ ચકર્યો. અને આખું કાવતરું હતા. આ જ પ્રમાણે બાદીપુર, ભત્રાડા, ધારણાજ વગેરે ગામમાં શ્રમ- તેમની આંખ સામે પ્રગટ થયું'.
" દાનથી કૂવા બનાવવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે.'
આ ચાતુર્માસ દરમિયાન મુનિ સન્તબાલજી પાલણપુર ખાતે - આ ઉપરાંત ૨૨૦૦ માણસની વસ્તીવાળા ઠાકરડાઓના નાયતા બિરાજે છે. કન્યાના માબાપ મહારાજશ્રી પાસે દોડયા અને આ કરૂણ ગામમાં આ આરોગ્યનિધિ તરફથી એક શાળા ખેલવામાં આવી છે કિસ્સામાંથી કન્યાને બચાવવા માટે મહારાજશ્રીની મદદ માંગી. કન્યાને અને આ શાળામાં નાયતામાં ભરાયેલા ક્ષત્રીય સમેલન પ્રસંગે બાળકોને
મહારાજશ્રી પાસે બોલાવવામાં આવી; ડાકટરને પણ બોલાવવામાં નિશાળે મેલવા ગામના આગેવાનોએ તરવારની સામે પ્રતિજ્ઞા આવ્યા. બન્નેએ પોતાની ભૂલને એકરાર કર્યો. કન્યાનું ગયા મે માસમાં
વેવીશાળ કરવામાં આવ્યું હતું તેના શ્વસુરને આ વિષયમાં સમજાવવા સંસ્થાને સ્થપાયે ચાર માસ થયા બાદ ભારત સરકારે નીમેલ રહ્યા. અમદાવાદથી આવા પ્રશ્નોમાં રસ ધરાવતાં સમાજસેવિકા ચારૂમતીમધ્યસ્થ સમાજ કલ્યાણ સમિતિના આશ્રયે સ્થપાએલ મુંબઈ રાજ્ય બહેનને પાલણપુર બેલાવવામાં આવ્યા. તેમણે કન્યાના શ્વશુરને સમાજ કલ્યાણ સલાહકાર સમિતિ તરફથી સંસ્થાને સમાજ કલ્યાણ સમજાવ્યા અને કન્યાના ભેળપણને પિલા ડોકટરે કેવળ લાભ આજનાના કાર્ય માટે આમંત્રણ મળ્યું હતું અને આ કાર્ય લીધે છે એ બાબતની પ્રતીતિ કરાવી અને ગયા સપ્ટેમ્બર માસની મહેસાણા જીલ્લાના પાટણ તાલુકાના ગામમાં (તા. ૨-૧૦-૫૪ ) ૨૦ મી તારીખે તે કન્યાનું લગ્ન થયું અને શ્વશુર કુટુંબે તેને પૂરા ગાંધી-જયંતીના દિવસે શરૂ થયું હતું. આ આયોજનના પરિણામે ભાવથી અપનાવી લીધી. પાટણ તાલુકાના બે ગામનું એક એકમ એવા જુદાં જુદાં ૭ એકમે પેલા ડોકટરનું શું કરવું એ વિષે નિર્ણય આપવાનું કામ મુનિ નક્કી કરી નીચેના ગામડાની લગભગ ૧૫૦૦૦ ની વસ્તી માટે કામ સત્તબાલજીએ નીમેલા એક પંચને સોંપવામાં આવેલું. તે પંચ સમક્ષ થયું છે. આ સાતે કેન્દ્રોમાં સેવાભાવી ભાઈબહેને સંચાલક તરીકે ડોકટરે પોતાની ભૂલને સંપૂર્ણ એકરાર કર્યો અને પંચ જે આજ્ઞા કાર્ય કરી રહેલ છે.
કરે તે આજ્ઞા મુજબ વર્તવાની કબુલાત આપી. એ પંચના ચુકાદામાં
સામેનો લાભ લઈને તે
૧૮ વર્ષની જૈનેતર
ઠા પાણીના કૂવાને અભાવે 25
લીધી છે...
1
2