SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૫૫ હતા. (ટાઈમ્સ ઓફ ઇન્ડીઆમાં અવારનવાર લેક - શ્રી. શાહની ઉમ્મર ૫૩ વર્ષની છે. તેઓ * સભાના કોઈને કોઈ સભ્યનું રેખાચિત્ર અને પરિચય અતિ નમ્ર અને મળતાવડા સ્વભાવના છે. કોંગ્રેસ આપવામાં આવે છે. એ રીતે તા. ૨૨-૪-૫૫ ના પાર્ટીમાં તેઓ વધારે સક્રિય લેફટવીંગર (સમાજવાદી ટાઈમ્સ ઓફ ઇન્ડીઆમાં પ્રગટ થયેલ શ્રી. ચીમનલાલ વળણ ધરાવનારા) માંના એક છે. સમાજવાદના ચકુભાઈ શાહ જેમને આપણે બધા ચીમનભાઈ તેઓ કોઈ તાજેતરના દીક્ષિત નથી, અને એમ તરીકે ઓળખીએ છીએ તેમનું રેખાચિત્ર તથા છતાં એ વાદ વિષે પણ તેમનામાં કોઈ ઝનુન નથી. પરિચય નીચે મુજબ પ્રગટ કરવામાં આવેલ.) શ્રી. અશોક મહેતા, સદ્ગત શ્રી. યુસફ મહેરઅલી વર્તમાન આર્થિક રચના ઉપર ગંભીર અસર અને શ્રી. એમ. આર. મસાણી સાથે તેઓ પણ નીપજાવતા કંપનીઝ બીલ ઉપર લોકસભામાં થયેલાં ૧૮૭૪ માં પ્રેસ સોશીયલીસ્ટ પાર્ટીના એ સ્થાપક ધોધમાર ભાષણોએ અને લાંબી લાંબી ચર્ચાઓએ ગેલેરીમાં બેઠેલા પત્રકારોનાં માથાં પકવી નાંખ્યા શ્રી. શાહનું નાનપણનું જીવન ગરીબી અને હશે, પણ એ ચર્ચા જરૂર અમુક સભ્યોની અને તંગીની હાડમારીઓથી ભરેલું હતું. તેમનાં માતાખાસ કરીને શ્રી. સી. સી. શાહની શકિત તરફ પિતાની સ્થિતિ ગરીબ હતી અને માત્ર શિષ્ય- * લોકસભાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં નિમિત્તભૂત વૃત્તિઓની મદદ વડે જ તેઓ અભ્યાસમાં આગળ બની હતી. જ્યારે શ્રી. શાહ બીલના ત્રીજા વાંચન ના વચન - N વધી શકયા હતા. એવી પણ કટોકટીમાંથી તેઓ વખતે બોલતા હતા ત્યારે વિરોધ પક્ષના આગેવાન પસાર થયેલા કે તેમના નિવાસસ્થાનેથી ત્રણ || શ્રી. એન. સી. ચેટરજી “ભાવી પ્રધાન–Minister . માઈલ દૂર આવેલી કોલેજ સુધી ટ્રામમાં જવા in Making-એ મુજબ કેર કરતાં સંભળાયા હતા. એટલું જ માટે તેમની પાસે એક આને પણ ન હોય. પણ તેમણે પિતાને નહિ પણ મી. શાહ શ્રી. દેશમુખને તેમજ ફીનેન્સ મીનીસ્ટ્રીમાંના સમયને અને મળેલી તકોને સારામાં સારો ઉપયોગ કર્યો હતો. તેમના સાથીઓને ઔચિત્યપૂર્ણ અંજલિ આપી રહ્યા હતા તે દરમિયાન એમ.એ. ની તથા કાયદાની પરીક્ષાઓ એક જ વર્ષમાં પસાર કરતાં “અને મી. સી. સી. શાહે પણ એ અંજલિના અધિકારી છે એમ તેમની જેટલા ભાગ્યે જ કોઇએ સુવર્ણચંદ્રક અને પારિતોષિક મેળવ્યા શ્રી. અશોક મહેતા વચ્ચે હસતાં હસતાં બેલી ઉઠયા હતા. હશે. જ્યારે ગ્રેસ ૧૮૩૮ માં સત્તા ઉપર આવી ત્યારે મુંબઈ આ ઉદ્ગાર પાછળ કોઈ કટાક્ષભાવ નહોતે. એમાં કોઈ શક સરકારના તેઓ પહેલા હિંદી સેાલીસીટર નીમાયા હતા. ૧૮૪રમાં આ નથી કે સાધારણ રીતે તેમને જે વહાલથી સંબોધવામાં આવે છે તે અધિકારનું તેમણે રાજીનામું આપ્યું હતું. રીતે હું સંબધું તે ચીમનભાઇને પ્રધાનમંડળમાં લાંબા વખત પહેલાં સ્થાન મળી જવું જોઈતું હતું. કંપની બીલને બાજુએ રાખીએ તે પણ તત્વજ્ઞાન આજે પણ તેમના ખાસ શેખને વિષય છે. કર્યું - કિન્સ્ટીટયુશન બીલ (ચેથી સુધારણા)ની ચર્ચામાં પણ તેમણે કીમતી કેલેજમાં ત્રણ વર્ષ સુધી વિના વેતન અને પિતાના અવકાશના સમયે ફાળો આપ્યો હતે. અંગત રીતે તેઓ કોઈ પણ અધિકાર મેળવવાને દરમિયાન માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનું તેમણે શિક્ષણ આપેલું એ મેહ સેવતા નથી. શ્રી. શાહ મુંબઈમાં એક સેલીસીટર તરીકે ધીકતી હજુ પણ તેઓ યાદ કરે છે. પ્રેકટીસ ધરાવે છે જે સદ્ભાગ્ય કેગ્રેસ પાર્ટીના ઘણા સભ્ય ધરાવતા નથી. આ માનનીય સભ્ય જેઓ આજે લોકસભામાં એક ઉચ્ચ કોટિનાતેમનું જીવનસૂત્ર એ કે “જે પોતાના ભાગે કામ આવ્યું તે બરોબર કરી વાણીસ્ત્રોત વહાવતા–વક્તા તરીકે ખ્યાતિ પામ્યા છે તેઓ એક વખત બતાવવું અને જે કાંઈ આવવાનું હોય તે વણમાગ્યું, વણશોધ્યું ભલે બેલતાં થોથવાતા હતા તે બાબતની આજે બહુ ઓછાને ખબર છે. આવતું.” સૌથી પ્રથમ ટેસ્ટીટયુઅન્ટ એસેંબલીમાં તેમની નિમણુક, વસ્તુતઃ તેઓ સોલીસીટર થયા અને એવોકેટ ન થયા તેનું કારણ એ લોકસભા માટે તેમની ઉમેદવારીના સ્વીકાર, અને યુનાઈટેડ નેશન્સના છે કે ૧૯૨૮ સુધી થવાયા સિવાય તેઓ દશ શબ્દ પણ એક સાથે હિંદી પ્રતિનિધિમંડળમાં તેમની એક સભ્ય તરીકેની પસંદગી–આ બધું ભાગ્યે જ બોલી શક્તા હતા. એક અણધારી આશ્ચર્યજનક ઈષ્ટ ઘટના માફક તેમને પ્રાપ્ત થયું છે. અનુવાદક : પરમાનંદ શરદ્દ પૂર્ણિમા નૌકાવિહાર શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી તા. ૩૧-૧૦-૫૫ સોમવાર શરદ્દ પૂર્ણિમાની રાત્રે સંધના સભ્ય તથા કુટુંબીજને માટે ૧૫૦ ભાઈબહેનોથી વધારે નહિ એ મર્યાદિત નૌકા વિહાર ગોઠવવામાં આવનાર છે. આમાં જોડાનાર દશ વર્ષની ઉપરની ઉમ્મરની વ્યકિતએ રૂ. ૩ અને તેથી નીચેની ઉમ્મરની વ્યકિતએ રૂ. ૨) આપવાના રહેશે. આ નૌકાવિહારમાં જોડાવા ઈચ્છનાર સભ્યોએ તા. ૨૦-૧૦-૫૫ ગુરૂવારે સાંજના છ વાગ્યા સુધીમાં સંધના કાર્યાલયમાં પૈસા ભરી જઈને પાસ મેળવી લેવાના રહેશે. આ પર્યટણમાં જોડાવા ઈચ્છનાર સભ્યનું વાર્ષિક લવાજમ રૂ. ૫ વસુલ થયેલું હોવું જોઇશે. આ નૌકાવિહાર વિષે વિશેષ માહીતી આવતા અંકમાં આપવામાં આવશે. અવલોકન પિપાસા : નવલિકાસંગ્રહ લેખક : શ્રી. સકળચંદ્ર શાહ પ્રકાશક: નિમેળા એસ. શાહ, ૩૫-૩૭ અબ્દુલરહેમાન સ્ટ્રીટ, મુંબઈ સ પૃષ્ઠસંખ્યા ૨૦૦ મૂલ્ય ત્રણ રૂપિયા. ઊર્મિના દીવા” પછીને આ જ લેખકને આ બીજો નવલિકાસંગ્રહ છે. આ લેખક પાસે વસ્તુ છે, વાસ્તવિક જીવનની વેદના અનુકૂળ ભાષામાં વ્યક્ત કરવાની નિરાળી દષ્ટિ છે, સંવેદન છે ને શૈલી પણ છે. પરંતુ “પિપાસા” માંની વાર્તાઓ બતાવે છે કે આ લેખકને વાર્તાના તાણાવાણાની ચોગ્ય આરાધના કરવાની હજી વિશેષ જરૂર છે. આ વાર્તા સંગ્રહમાંની “પારકે પેટ”, “દેવનાં દીધેલાં ” “વળતાં પાણી”, “ભાંગને રંગ”, “દાઝયા પર ડામ”, “ઈનામ” વગેરે વાર્તાઓ વાંચકોનું જરૂર લક્ષ ખેંચશે અને જે તેઓ સફળ નવલિકાના સર્જન માટે જોઇતી વસ્તુસંકલના અને કલાપૂર્ણ રજૂઆતની દિશામાં યોગ્ય અને વધુ જહેમત ઉઠાવીને પિતાના લેખનને જારી રાખશે તો તેઓની કલમેથી કંઈક વધુ સારું આપણે મેળવીશું એવી , આશા રાખીએ.. આ વાર્તાઓ ન્યૂસપ્રીન્ટ-રક કાગળ પર છપાઈ છે અને પુસ્તકના અંતભાગમાં ૪૦ પાના જાહેર ખબરને સમાવેશ કરવામાં આવ્યા છે. આમ છતાં આ પુસ્તકનું મૂલ્ય ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે તે ખૂચે છે. શાંતિલાલ નંદુ ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટી મુંબઈ ૩ ૧ મંત્રીઓ મુંબઈ જૈન યુવક સંઘ, કે.
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy