________________
૧૦૮ , પ્રબુદ્ધ જીવન
તા.૧-૧૦-પપ બાલદીક્ષા પ્રતિબંધ ધારે એની ઉપેક્ષા કરીને કોઈ પુરૂષ દીક્ષા લેવા નીકળે તે સમાજે તેમ જ
રાજ્ય તેને અટકાવે જ જોઈએ. આવી જ રીતે પંચ મહાવ્રતનુ - - મુંબઈની વિધાન પરિષદમાં બાલ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક બીલ
હાર્દ સમજવાની જ્યાં શક્યતા જ કલ્પી શકાતી નથી એવા બાળક ઉપર થયેલ ચર્ચા જેણે વાંચી હશે તેને માલુમ પડયું હશે કે વિધાન
આજીવન દીક્ષા વ્રતથી બાંધી લેવાને કોઈ સાધુ કે માબાપ તૈયાર થાય પરિષદને ઘણે મેટો ભાગ આ બીલની તરફેણ કરે છે અને જે
જ તે તેમ કરતાં તે સાધુ તથા માબાપને અટકાવવા એ સમાજની તેમ જ મુંબઈ સરકારે આ બીલને ટેકો આપ્યા હોત આ બીલ ચાલુ રાજ્યની અનિવાર્ય રજ અને તે કદી પણ વ્યકિત જ્યાં સુધી દીક્ષિત બેઠક દરમિયાન ત્રણે વાંચનમાંથી લગભગ સર્વાનુમતે પસાર થઈ ચુકયું ન બની હોય ત્યાં સુધી તે સમાજની જ લેખાય છે અને તેણે પોતાના હોત અને મુંબઈની વિધાનસભા તરફ રવાના થયું હોત.
સમાજને છે કે નહિ તે પ્રશ્ન પણ કેવળ સામાજિક જ બને છે. મુંબઈ સરકારનું વળણુ શ્રી મોરારજીભાઈએ જણાવ્યું તેમ આ એ દીક્ષિત થયા બાદ તેની ચાલુ જીવનમાં કોઈ દખલગીરી કરવાને પ્રશ્ન પરત્વે હજુ અનિશ્ચિત છે. હાલ તુરત તે વિષે લેકમત જાણવા પ્રશ્ન ઉભું થાય તેને આપણે જરૂર ધાર્મિક દખલગીરી કહીશું. માટે જાહેર પ્રજામાં તેને વહેતું મૂકવામાં આવ્યું છે અને ચાર મહીના બાદ બીજા વાંચન માટે આ બીલ વિધાનપરિષદમાં ફરીથી આવશે
દેખાવમાં ધાર્મિક અને છતાં સ્વરૂપમાં સામાજિક એવા અનેક ત્યારે મુંબઈ સરકાર આ બીલ વિષે પિતાનું વળણુ જાહેર કરશે અને
પ્રશ્નો રાજ્ય હાથ ધર્યા છે અને તે વિષે જરૂરી કાયદાકાનૂન કર્યા છે. તે મુજબ આ બીલનું ભાવી નક્કી થશે.
બાલદીક્ષાને પ્રશ્ન પણ આવે છે. બાળકને સગીર ઉમ્મર દરમિયાન જ્યારે કોઈ પણ સામાજિક પ્રશ્ન ઉપર અમુક વર્ગને ઉગ્ર વિરોધ
જરૂરી રક્ષણ આપવું એ રાજયની એક મહત્વની ફરજ છે એમ - હોય ત્યારે સરકારની એ ફરજ છે કે એ વિરોધ કોને છે, કયા પ્રકારને
સમજીને રાજ્ય બાલદીક્ષાની અટકાયત કરવી ઘટે છે. છે અને તેની શું ભૂમિકા છે એ વિષે ગંભીરપણે વિચાર કરો અને ' માનનીય મોરારજીભાઈને સૌથી વધારે મુંઝવતી બાબત તે છે એ રીતે પ્રસ્તુત પ્રશ્નને સમગ્રપણે વિચાર કરીને તે વિષે પિતાની છે કે રાજ્ય આ કાયદે કરીને, બાળવયમાં દીક્ષિત બની નીતિ નક્કી કરવી. બાલદીક્ષાને પ્રશ્ન ઘણી જ છે અને એ પ્રશ્નની હેમચંદ્રાચાર્યું કે શંકરાચાર્ય જેવા મહાપુરૂષો પાકયા છે એ શકયતા બધી બાજુઓને પૂરો વિચાર કરીને આજથી ૨૨ વર્ષ પહેલાં વડોદરા સામે સદાને માટે તાળું તે નથી મારતુંને ? બાલદીક્ષાની પ્રથા હા” સરકારે આ જ મતલબને કાયદે કર્યો હતે. આ હકીકત ધ્યાનમાં લેતાં તે જ આવા મહાપુરૂષ પાર્ક અને નહિ તે દુનિયા આવા મહાપુરૂષોથી મુંબઈ સરકારને આ વિષે કોઈ ન પ્રકાશ મળવા બહુ આશા નથી. વંચિત રહે એવો કોઈ અટલ નિયમ નથી. સૂર્ય વાદળો વીંધીને પણ આમ છતાં આ પ્રશ્ન વિષે મુંબઈ સરકારે જે દિશા ગ્રહણ કરી છે તે પિતાને પ્રકાશ ફેલાવ્યા વિના રહેતું નથી. કોઈ પણ સત્વશાળી આત્મા વિષે તેની ટીકા કરવાને બદલે તેની અનિશ્ચિતતા ક્યા કયા કારણોને આ જગતમાં અવતરે છે તે ગમે તેવા પ્રત્યવા એ સર્વને આવરી લઈને છે એ બરાબર સમજી લઈને એ કારણે દૂર કરવામાં મુંબઈ શકતા નથી. આધુનિક કાળના રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ સરકારને આપણે મદદરૂપ થઈએ તે આ બીલને કાયદાનું રૂપ આપવાની શ્રી. અરવિંદ, મહાત્મા ગાંધી બાલદીક્ષાના અવલંબન સિવાય અસાધારણ આપણી મુરાદને આપણે વધારે સહેલાઈથી પાર પાડી શકીશું.
મહત્તાને પ્રાપ્ત કરી શકયા છે એ આપણી આંખ સામે બનેલી બીન * આ બીલ મુંબઈ પ્રદેશની સમગ્ર પ્રજાને લાગુ પડે છે એ છે. પૂર્વેકાળની તીથ કરે અને પયગંબર, સન્ત અને સિધ્ધ પુરૂષોમાં હકીકત ધ્યાનમાં લેતાં તેને વિરોધ કરનાર વર્ગ ઘણો નાનો છે એ
ભાગ્યે જ કોઈ બાલદીક્ષિત હોવાનું નજરે પડે છે. બીજી બાજુએ સહજ માલુમ પડશે. મુસલમાને, ખ્રીસ્તીઓ, પારસીઓ તેમજ જૈનેતર
એક હેમચંદ્રાચાર્ય કે એક શંકરાચાર્યની ભ્રામક આશામાં નાનાં બાળકોને હિંદુઓમાંથી કોઈએ પણ હજુ સુધી આ બીલ સંબંધમાં વિરોધનો
તેમના અજ્ઞાન અને નિર્દોષતાને લાભ લઈને એક ચોક્કસ પ્રકારના સૂર કાઢે સાંભળ્યું નથી. આ ઉપરથી તે આખા સમુદાયની આ
ઢાળમાં આખી જીંદગીભર ઢાળવાની અને તેમાંથી ચસકી ન શકે: બીલને સંમતિ છે એમ આપણે માની શકીએ છીએ. જૈનમાં પણ
એવી આસપાસ સામાજિક પરિસ્થિતિ ઉભી કરવાની પ્રથા ચાલુ રહેવા સ્થાનકવાસી તેમ જ દિગંબર સમુદાય તરફથી પણ કશ વિરોધી સૂર
દેવી અને તેના જીવનવિકાસનાં અન્ય સર્વ દ્વારે સદાને માટે બંધ સાંભળવામાં આવતું નથી. દિગંબર સંપ્રદાયમાં બાલદીક્ષા અપાતી જ
કરી દેવા એમાં નથી ન્યાય કે નથી ડહાપણ, નથી; સ્થાનકવાસી સમુદાયના સાધુ વર્ષે દીક્ષા આપવા માટે ૧૮ વર્ષની કુદરતના ક્રમની વિરૂદ્ધ એવી આ બાલદીક્ષાની પ્રથાના ગર્ભમાં ઉમ્મર ડાંક વર્ષો પહેલાં સ્વીકારી લીધી છે. વિરોધ છે તેરાપંથીઓને બીજા કેવાં અનિષ્ટ સમાયલાં છે એની ચર્ચા કરવી એ પોતાની જાદા (જેમની મુંબઈ પ્રદેશમાં નહિ જેવી વસ્તી છે) અને શ્વેતાંબર મૂર્તિ ખુલ્લી કરવા બરાબર છે. પ્રસ્તુત બીલને જેઓ વિરોધી હોય અથવા પૂજક સમાજના સ્થિતિચુસ્ત વર્ગને. આમ મુંબઈ પ્રદેશની વસ્તીને તે તટસ્થ ભાવ ધરાવતા હોય તેઓ આ બધું ગંભીરતાથી વિચારે અને કે વિચાર કરતાં આ બીલનું વિરોધી દળ ઘણું જ નાનું અને ઉપેક્ષણીય છે. જે તેમને અહિં રજુ કરવામાં આવેલી વિચારણામાં તથ્ય જેવું ભારો
મુંબઈ સરકારની બીજી મુંઝવણુ આ પ્રશ્ન સામાજિક છે કે તે તે મુજબ પિતાના અભિપ્રાય અને વળણને પલટાવે. આ બીલને ધાર્મિક છે એને લગતી છે અને એ ધાર્મિક હોય છે તેમાં દાખલગીરી ટેકે આપ એ દીક્ષાની ઉપયોગીતા કે મહત્તાને ઇનકાર કરવા બરાબ કરવી કે કેમ તે પ્રશ્ન તેની સામે ઉપસ્થિત થાય છે. આ પ્રશ્ન એક છે એમ કેઈ ન સમજે. ઉલટું આજીવન દીક્ષાવ્રતની મહત્તાને પ્રકારની ધાર્મિક દીક્ષા સાથે અનુસંધિત હોઇને તેને ધાર્મિક શબ્દથી વિચાર જ બાલદીક્ષાની અટકાયતને ઈષ્ટ અને આવશ્યક બનાવે છે સાંકળો હોય તે સાંકળી શકાય છે, પણ વસ્તુતઃ દીક્ષાને આ આખો બાળકોને પંચ મહાવ્રતની, સાધુ જીવનની તાલીમ આપવા સામે કે પ્રશ્ન શુધ્ધ સામાજિક છે. દીક્ષા એટલે સામાજિક અને કૌટુંબિક વાંધો નથી, પણ જ્યારે તે પુખ્ત ઉમ્મરને થાય ત્યારે તેને ક] જવાબદારીમાંથી મુકત એવું આમરણાન્ત ત્યાગી જીવન સ્વીકારવું. કયા બાજુએ જવું છે–સંસાર તરફ કે શ્રમણ જીવન તરફ-એ બાબતમાં સંગમાં કોણ આ રીતે સમાજ અને કુટુંબ છોડી જઈ શકે અને સ્વતંત્ર નિર્ણય લેવાની તેને પુરી છૂટ હોવી જોઈએ એટલું આ બીલ
ક્યા સંગમાં એમ ન કરી શકે એ નક્કી કરવાનો અધિકાર સમાજને માંગે છે. આ નિર્ણયના પરિણામે તે જે જીવન ગ્રહણ કરશે તેમાં તેનું છે. દા. ત. નાનાં બાળકોને અધ્ધર રખડાવીને કેાઈ પુરૂષ કે સ્ત્રી દીક્ષા કલ્યાણ જ થવાનું છે એ આપણે બરાબર સમજી લઈએ. અને એ લેવા નીકળે છે તેમ કરવા જતાં તેની અટકાયત કરવી એ સમાજને રીતે દીક્ષિત જીવનને સ્વીકાર એ કેવળ ભેળપણમાંથી કે અજ્ઞાનમાંથી અનિવાર્ય ધર્મ બને છે. આવી જ રીતે આર્થિક દૃષ્ટિએ સ્ત્રીને નીરા- નહિ પણ પુખ્ત ઉમરે પૂરી સમજણપૂર્વકની વિચારણામાંથી પરિણમે ધાર બનાવીને, પુરૂષ દીક્ષા લેવા નીકળે, ધાવણાં બાળકને મૂકીને સ્ત્રી નિર્ણય છે એમ આપણે માથું ઉંચું રાખીને જગતને જણાવી શકીશું. દીક્ષા લેવા નીકળે, ધંધાની તેમ જ અન્ય પ્રકારની આર્થિક જવાબદારી-'
'પરમાન છે.