SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૫૫ પ્રબુદ્ધ જીવન ૧૦S સ્થળે સ્થળે જઈ રહેલી પર્યુષણ વ્યાખ્યાનમાળા પર્યુષણના દિવસોમાં મોટાં શહેરોમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાએ જવાને અને એ રીતે એ સપ્તાહને સાચા અર્થમાં એક સંસ્કારપવ બનાવવાને રવૈયો શરૂ થઈ રહ્યો છે. મુંબઈ તેમજ અમદાવાદમાં આ પ્રવૃત્તિ લગભગ છેલ્લાં પચ્ચીસ વર્ષથી ચાલે છે. માટુંગા–શીવમાં વસતા કેટલા જૈન યુવાન મિત્રોએ આ પ્રવૃત્તિ છેલ્લાં ત્રણ વર્ષથી શરૂ કરી છે અને એ મુજબ પૂનાનું જૈન મિત્રમંડળ પણ આવી વ્યાખ્યાનમાળા થોડા સમયથી જી રહ્યું છે. આ વ્યાખ્યાનમાળાઓમાં અપાયેલાં વ્યાખ્યાને અને વ્યાખ્યાતાઓની નીચે યાદી આપવામાં આવે છે. આ પ્રવૃત્તિ કેટલી સંસ્કારપ્રચૂર બની રહી છે તેને આ યાદી ઉપરથી પ્રબુધ્ધ જીવનના વાંચકોને કાંઈક ખ્યાલ આવશે. - અમદાવાદની પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂનાની પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી અમદાવાદ જૈન યુવક સંધના ઉપક્રમે તા. ૧૩-૮-૫૫ થી પૂના ખાતે જૈન મિત્ર મંડળ તરફથી પર્યુષણ પર્વ દરમિયાન તા. ૨૦-૯-૫૫ સુધી હમેશના બે વ્યાખ્યાને એ મુજબ જાયલી નીચે મુજબ વ્યાખ્યાને ગોઠવવામાં આવ્યાં હતાં : પર્યુષણ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નીચે મુજબ હતા. ડો. હરેકૃષ્ણ મહેતાબ જાગતિક રાજનીતિ ઔર અહિંસા શ્રી. ભાઈલાલભાઈ શાહ ભજન પંડિત બેચરદાસ દેશી 'હમ કહાં તક? શ્રી. રવિશંકર મહારાજ ભૂદાન પંડિત જૈનેન્દ્રકુમાર - શાસનવિહીન સમાજ શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી વ્રત અને ઉપવાસ , અધ્યાપક બી. જી, રાહુરકર જૈન ધર્મચા ભારતી જીવનાવર શ્રી. ઇન્દુમતીબહેન મહેતા જીવનને આનંદ ઝાલેલા પરિણામ શ્રી. સુરજચંદ્ર ડાંગી જૈન ધર્મકી સાથ ગીતાકા સમન્વય છે. હીરાલાલ જૈન હમારી કુરૂપતા શ્રી. ખાનસાહેબ દસ્તમહમદ ભજને પંડિત શ્રીપાદ જોષી શ્રી. ચૈતન્યપ્રસાદ દીવાનજી શક્તિ શ્રી. ગોપીનાથ તળવળકર જૈન સાધના આણિ વ્યવહાર : મુંબઈ–માટુંગા-શીવ ખાતે જાયેલી શ્રી. સુરજચંદ્ર ડાંગી સંસાર દુઃખમય હય યા આનંદમય? પર્યુષણ વ્યાખ્યાનમાળા ' શ્રી. ઋષભદાસ રાંકા માનવ વિકાસ મેં શ્રી. પુરૂષોત્તમ કાનજી (કાકુભાઈ) ઈશ્વરની શરણાગતિ જૈન સંસ્કૃતિકા સ્થાન શ્રી. સુશીલાબહેન કુસુમગર જૈન ધર્મની દૃષ્ટિએ જીવનને મમ સ્વામી સર્વાનંદજી વર્તમાન જીવનમેં ધર્મકા ઉપયાગ. * શ્રી. મનુભાઈ પંચાલી સતિની પરંપરા શ્રી. ઋષભદાસ રાંકા અહિંસક સમાજરચના શ્રી. પ્રાણલાલ ઉપાધ્યાય . થીઓસોફી અને માનવધર્મ અધ્યાપક એસ. આર. ભટ્ટ પરિગ્રહ શ્રી. નલીન ભટ્ટ ગીતાને સંદેશ આચાર્ય શ્રી. એસ્. બી. દેસાઈ આવતી કાલના નાગરિક યતિશ્રી રાજચંદ્ર ભારતીય સંસ્કૃતિ શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ ભગવાન મહાવીર શ્રી. ઉમાશંકર જોષી સત્યમ્, શિવમ્, સુન્દરમ્ શ્રી. ઉષાબહેન મહેતા બુધ્ધ અને મહાવીર શ્રી. ધૂમકેતુ હેમચંદ્રાચાર્ય શ્રી. અમૃતલ ગોપાણી જૈન ધર્મ અને સંસ્કૃતિ સ્વામી ભાગવતાનંદજી | સર્વધર્મસમભાવ શ્રી. કેદારનાથજી જીવનશુધ્ધિ સંધની પ્રવૃત્તિઓને મળેલું આર્થિક સીંચન - શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ચાલતી વિવિધ પ્રવૃત્તિઓને પર્યુષણ દરમિયાન મળેલી આ યાદી નીચે આપવામાં આવે છે. આ રીતે મદદ આપનાર ભાઈ-બહેને આભાર માનવામાં આવે છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ શ્રી. સુરજબહેન કોઠારી ૧૦ શ્રી. દેવજી ઉમરસી ૪૮૩ થેલીઓમાં આવેલ ૨૫ , મેનાબહેન નરોતમદાસ શેઠ ૧૦ , હેમચંદ વીરજી ૨૦૦ શ્રી. ચીમનલાલ પી. શાહ ૨૫ , જયંતિભાઇ ડેલીવાળા , પી. એચ. કામદાર ૨૦૦ , અમૃતલાલ જે. શાહ ૨૫ , મણિબહેન સવચંદ કાપડિયા , કસ્તુરબહેન મૈશેરી , દીપચંદ એન્ડ કું. ચીમનલાલ જે. શાહ ૫ , જયંતિલાલ ફતેહચંદ શાહ ૨૦૦ , રસિકલાલ મોહનલાલ ઝવેરી , મફતલાલ ભીખાભાઈ શાહ ૫ , કાંતિલાલ નભુભાઈ પારેખ ... ૧૦૦ , ચંદુલાલ મેહનલાલ ઝવેરી લવણુપ્રસાદ પુલચંદ શાહ ૫ , લક્ષ્મીબહેન , રમણલાલ લાલભાઈ શેઠ ૨૫ ડે. ચીમનલાલ શ્રોફ તારાબહેન ચંદુલાલ ઝવેરી ૨૫ ડૅ. હીરાલાલ જૈન વૈદ્યકીય રાહત એક સદ્દગૃહસ્થ તરફથી ૨૫ શ્રી. મણિબહેન શિવલાલ શાહ શ્રી. ચંદુલાલ મણિલાલ હેમચંદ મેધજી માલદે ૨૫ , નાથુરામ પ્રેમી ૧૧ , શાંતિલાલ દેવજી નંદુ ખીમજી માડણ ભુજપુરીઆ , મેહનલાલ નગીનદાસ જરીવાળા ( ૧૧ , અંબાલાલ ચતુરભાઈ શાહ લીલાધર પાસુ શાહ , જસુમતીબહેન મનુભાઈ કાપડિયા ત્રીભવનદાસ લક્ષ્મીચંદ ૧૫ , શિવકુંવરબહેન ગાંધી મેધીબહેન હીરાલાલ શાહ ૧૧ , ઇન્દુમતીબહેન મુનસીફ શ્રી મ. એ. શાહ સા. વા. પુ. ૫૧ , લીલાધર પુનમચંદ શાહ | મંગલદાસ ગોપાલદાસ પારેખ ૨૫ શ્રી. મેહનલાલ નગીનદાસ જરીવાળા
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy