________________
in:
A
* pdf,
'
કે
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧૫ આ વખતની વ્યાખ્યાનમાળામાં શ્રી નવલભાઈ શાહ, ડૅ. એમ. સંભાળાવીને શ્રોતા સમુદાયના મનનું રંજન કર્યું હતું. બીજે દિવસે ડી. આડતિયા, શ્રી મનુભાઈ પંચોળી, આચાર્ય યશવન્ત શુક્લ તથા ભકતહૃદય ભાઇ પિનાકિન ત્રિવેદીએ સભાના અન્ત ભાગમાં ભજન . ડે. હીરાલાલ જૈન અને મુંબઈના રાજ્યપાલ ડૅ. હરેકૃષ્ણ મહેતાબ સંભળાવી સભાજનેને મુગ્ધ કર્યા હતા.
સૌથી પ્રથમવાર વ્યાખ્યાન આપવા માટે આવ્યા હતા. બહારગામથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન ઉત્તરોત્તર અવનવી કળા આ નિમિતે ખાસ આવનારમાં શ્રી નવલભાઈ શાહ ગુંદીથી, શ્રી ધારણ કરતું જાય છે અને માત્ર જૈન સમાજનું જ નહિ પણ વિશાળ મનુભાઈ પંચોળી સણોસરાથી, પંડિત સુખલાલજી, શ્રી રતિલાલ દીપચંદ જનસમાજના ચિતનું આકર્ષણ કરતું રહે છે. વ્યાખ્યાતાની પસંદગી દેસાઈ તથા શ્રી યશવન્ત શુક્લ અમદાવાદથી, હૈ, હીરાલાલ જૈન પૂરી કાળજીર્વક કરવામાં આવે છે અને વ્યાખ્યાનની ગુણવત્તાને નાગપુરથી અને કાકાસાહેબ કાલેલકર દીલ્હીથી આવ્યા હતા. નાદુરસ્ત અંશ દિનપ્રતિદિન ચઢતે જાય છે. જૈનેતર પણ આ વ્યાખ્યાનમાળાને તબિયતના કારણે કાકાસાહેબના આવવાની આશા ઘણી ઓછી હતી.
બહોળા પ્રમાણમાં લાભ લે છે. સમાજ માટે આ વ્યાખ્યાનમાળા એક એમ છતાં તેમની અમારા સંધ પ્રત્યેની અને આ પ્રવૃત્તિ પ્રત્યેની સુન્દર સંસ્કારપ બની રહે છે. શ્રોતા સમુદાય ઊંડી જિજ્ઞાસા સાથે મમતા તેમને મુંબઈ વખતસર ખેંચી લાવી એ વિધિની અમારી ઉપર વ્યાખ્યાને સાંભળવા એકઠા થાય છે અને આઠ કે નવ દિવસના સાળ એક મેટી કૃપા ગણાય. મુંબ
, કે અઢાર વ્યાખ્યાન દ્વારા ઈના રાજ્યપાલનું આ વ્યાખ્યા
વર્ષભરનું ચિન્તનભાતું બાંધીને નમાળામાં આગમન એક વિશિષ્ટ
પર્વની પૂર્ણાહુતિ થતાં આનંદઘટના લેખાય. તેમની પાસે
તૃપ્તિપૂર્વક પડે છે. આ માંગણી કરવામાં આવી
આ વ્યાખ્યાનમાળાની * અને તેમણે અમારી માંગણી
સફળતાને ખરે યશ જે કશે પણ સંકેચ દર્શાવ્યા
વિદ્વાને અને સમાજ સેવક સિવાય સ્વીકારી–આથી સંધને
સંઘની વિનંતિ માન્ય રાખીને અને તેની આ પ્રવૃત્તિને વિશિષ્ટ
વ્યાખ્યાન આપવા માટે આવે ગૌરવ મળ્યું ગણાય.
છે અને પૂરી જહેમત ઉઠાવીને આ વ્યાખ્યાનમાળાની એક
તૈયાર કરેલાં વ્યાખ્યાને રજુ એ વિશિષ્ટતા રહી છે કે દરેક
કરે છે તેમના ફાળે જાય છે. વ્યાખ્યાતા જે વિષય ઉપર
સ સભાગે એવી પ્રતિષ્ઠા બલવાનું સ્વીકારે છે તે વિષય
પ્રાપ્ત કરી છે કે આ માટે ઉપર પૂરી તૈયારી કરીને આવે
જે જે વિદ્વાનને અને છે અને બેલે છે, અને તેથી
ચિન્તકેને વિનંતિ કરવામાં સાંભળનાર વર્ગ માટે દરેક સંવત્સરિની વ્યાખ્યાનસભામાં ડો. હરેકૃષ્ણ મહેતાબ
આવે છે તેમાંથી ભાગ્યે જ વ્યાખ્યાન અનેક રીતે બધપ્રદ
કઈ અસાધારણ કારણ સિવાય * નીવડે છે. સાથે સાથે દરેક
વ્યાખ્યાન આપવા માટે આવવ્યાખ્યાતા એમ મુક્ત મને
વાનો ઇનકાર કરે છે. જણાવે છે કે આ જિજ્ઞાસા
આ વ્યાખ્યાનમાળાને પૂર્ણ શ્રોતા વર્ગ તેમને અન્યત્ર
સંધની આર્થિક ચિન્તા હળવી . ભાગ્યે જ મળે છે. પ્રારંભથી
કરવાનું એક નિમિત્ત લેખવામાં છેલ્લે સુધીની દરેક સભા શ્રોતા
આવે છે. આ પ્રસંગે કઈ વાર એથી ચીકાર ભરેલી રહેતી અને એમ છતાં શાન્તિ કે
વધારે તે કોઈ વાર એાછી શિસ્ત જાળવવા ભાગ્યે જ
એમ છતાં પણ સંઘને ઠીક શ્રોતાઓને કહેવું પડતું. શ્રોતા
ઠીક આવક થાય છે અને - વર્ગમાં ભાઈઓ જેટલી સંખ્યા
વર્ષભરના ખર્ચમાં એ આવક માં આવે છે. લગભગ તેટલી જ
સારી પુરવણી કરે છે. અમુક સંખ્યામાં બહેને આવે છે.
મિત્રો કેટલાંક વર્ષથી બસે બાળકે પણ આવે છે. તેઓ
બસે અથવા તે સે સોની સમજે કે ન સમજે એમ છતાં
રકમ આપીને આ પયું પણ સભાની શાન્તિમાં ભાગ્યે જ
વ્યાખ્યાનમાળાનો ભાર જણવા ખલેલ કરે છે. શ્રોતા વર્ગ
દેતા નથી. આ પ્રસંગે આ ' શિસ્તબદ્ધ હાઈને
રૂ. ૨૫૦૦ લગભગની સંઘને - સ્વયંસેવકોનું કામ અમારી સંવત્સરિની વ્યાખ્યાનસભા : સેકસી થીયેટર
આવક થઈ છે. વ્યાખ્યાનમાળામાં બહુ હળવું રહે છે..
આઠે દિવસ વ્યાખ્યાન સભામાં વ્યવસ્થા જાળવવા માટે ઝાલાવાડ દરેક સભાને પ્રારંભ પ્રાર્થના વડે કરવામાં આવતા હતા. આમાં સ્થાનકવાસી સ્વયંસેવક મંડળના અમે ખૂબ આભારી છીએ. સેકસી જુદી જુદી બહેનોએ તથા ભાઈઓએ સારો સાથ આપ્યો હતો. થીએટર માટે મેસર્સ કપુરચંદ કંપનીના અમે ખૂબ રૂણી છીએ. શરૂઆતના છ દિવસની સભાઓ બ્લેવસ્કી લેજમાં ભરવામાં તેઓ અમને માત્ર થીએટર જ આપે છે એમ નથી, પણ અમારી આવી હતી; છેલ્લા બે દિવસ માટે મેસસે કપુરચંદ કંપનીની કૃપાના બધી સગવડની તેઓ ખૂબ ચિન્તા સેવે છે. મુંબઈના રાજ્યપાલ પરિણામે અમને સેક્સી થીએટર કશા પણ ભાડા સિવાય મળ્યું હતું. 3. હરેકૃષ્ણ મહેતાબે આ વ્યાખ્યાનમાળામાં પધારીને અમારી પ્રતિષ્ઠામાં - અહિં પણ શ્રોતાઓની બન્ને દિવસ ભારે ગીરદી રહી હતી અને
વધારે કર્યો તે બદલ તેમને પણ અહિં આભાર માનવા ઘટે છે. આ
સિવાય બીજા અનેક સહકારી ત છે કે જેના સાથને લીધે આ કેટલાકને નિરાશ થઈ બહાર ઉભા રહેવું પડયું હતું. પહેલા દિવસની
વ્યાખ્યાનમાળા. આટલી સતિષકારક રીતે પાર પાડી શકી છે. પણ તેમાં ' સભામાં જૈન સમાજના જાણીતા સંગીતકાર ભાઈ શાન્તિલાલ શાહ કોને ઉલ્લેખ કરે અને કોને ન કરે? તે સર્વ પ્રત્યે સમુચ્ચયે ! પ્રારંભમાં પ્રાર્થના ગીત સંભળાવ્યું હતું અને અન્તમાં અડધા કલાકના
અમે આભારવૃત્તિ પ્રદર્શિત કરીએ છીએ. , ગાળામાં સ્વરચિત નંદીષેણું ચરિત્ર સંગીતના પુરા ઠાઠ સાથે ગાઈ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,
*
*
":";