________________
TL
તા. ૧૫-૦- પ્રબુદ્ધ જીવન
૧૦૧ જ્યપ્રકાશજીને પુયપ્રકોપ
હરલાલજી માટે, બીજી બધી હકીકતે તણાઈ ગઈ. પછી ભલે એ ગમે
તેવી ગંભીર બાબત કેમ ન હોય. એ તે જાણીતી વાત છે કે ધ્વજ (ઓગસ્ટની ૩૦ મી તારીખે પટણા ખાતે ભારતના મહાઅમાત્ય
બાળવાના આ પ્રસંગે પટણામાં બન્યા ન હતા આવા બનાવની ગંભીરતા પંડિત જવાહરલાલ નહેરૂએ ચેડા દિવસ પહેલાં પટણામાં થયેલાં વિધા
ઓછી આંકવા કે તેને માફ કરવા પણ બીહારમાં કોઈ તૈયાર નથી. એના તોફાને, રાષ્ટ્રધ્વજનું અપમાન, શહેરમાં વ્યાપેલી અરાજકતા અને તે સામે પોલીસે કરેલા ગોળીબારને ઉલ્લેખ કરતાં–ખાસ રાષ્ટ્ર
પણ બધી વસ્તુઓને તેના એગ્ય દ્રષ્ટિકોણથી નીરખવી ઘટે. - ધ્વજને કરવામાં આવેલા અનાદરને અનુલક્ષીને લતાં જણાવેલું કે – - દસ હજાર તે શું દસ લાખ માણસો પણ ભલે ઠાર થાય પણ “કોઈ પણ એ બાબત વિષે ભૂલમાં ન રહે. રાષ્ટ્રધ્વજની શાન જાળવવા રાષ્ટ્રધ્વજનું અપમાન પતે થવા નહિ દે એમ જ્યારે શ્રી. નહેરૂએ જતાં એક લાખ તે શું, દશ લાખ માણસે ઠાર થાય તે પણ મને
ઉચ્ચ સ્વરે ઘેષણ કરી ત્યારે તેઓ સરમુખત્યારશાહીને સુર વાપરી તેની પરવા નથી. જેઓ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે તેઓ દેશદ્રોહીઓ છે અને તેમને તે રીતે શિક્ષા આપવી જ જોઇએ. રાષ્ટ્રધ્વજની રક્ષા રહ્યા હતા. લોકશાહી એટલે કાનુનનું શાસને. રાષ્ટ્રધ્વજને બાળવા માટે કરવા જતાં આખા હિંદુસ્તાનને નાશ થાય તે પણ મને પરવા નથી.” કેઈને પણ ઠાર કરી શકાય એવો કઈ કાયદે આ દેશમાં નથી. કોઈ આ ઉદ્ગાર વાંચીને વાલમીકી રામાયણમાં એક પ્રસંગ યાદ આવે છે.
પણ સુસંસ્કૃત દેશમાં આ કાયદો નથી. સ્થિતિ આ છે, જો કે એ રાવણ સીતાનું હરણ કરી ગયા અને રામચંદ્રજી અત્યન્ત વ્યાકુળ બની
હકીકત છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન થવું જોઈએ અને તેને માન ગયા અને આવેશમાં કહેવા લાગ્યા કે “જે મને સીતા પાછી નહિ મળે તે ત્રણ લોકને હું સંહાર કરીશ.” બાજુએ ઉભેલા લક્ષ્મણે મેટા આપવું જોઈએ એ બાબતમાં સર્વ નાગરિકો સંમત જ છે. ભાઈને શાન્ત પાડવાને પ્રયત્ન કરતાં જણાવ્યું કે “પણ આમ આવેશમાં
બનાવોને કમ ઉલટાવ્યું ને આવેશમાં ત્રણ લેકને સંહાર કરી નાંખશે તે સીતાજીને પણ સાથે સાથે સંહાર થઈ જશે.” ઉપરના અત્યંતિભર્યા ઉદ્ગાર સામે
વળી, જવાહરલાલજી એ પણ ભૂલી ગયા કે ધ્વજના બનાવી તે આપણે જવાહરહાલજીને કહી શકીએ છીએ કે “રાષ્ટ્રધ્વજનું રક્ષણ
ઓગસ્ટ પંદરમીએ બન્યા એટલે પટણામાં તા. ૧૨ અને ૧૭ ઓગસ્ટના કરવા જતાં ભારતને નાશ કરવા જશે તે પછી રાષ્ટ્રધ્વજ જેવું પણ રાજ પોલીસના ગોળીબાર માટે એને કારણરૂપ કદી ન ગણી શકાય. કશું રહેશે જ નહિ.” આ જ પ્રમાણે જેને જવાહરલાલજી સાથે નાના આને બદલે શ્રી. નહેરૂએ તે જાણે બનાવીને ક્રમ ઉલટાવી નાખે છે ! મોટા ભાઈ જે સંબંધ માનવામાં આવે છે એવા શ્રી જયપ્રકાશ નારાયણે જવાહરલાલની આવેશભરી અને સમધારણુવિહોણી વાણી સામે ભવ્ય
રાષ્ટ્રધ્વજનું અપમાન થયું એ એક ગંભીર બાબત છે, જે વિષે દેશના પ્રતિભાપૂર્વક પુણ્યપ્રકોપ, પ્રગટ કર્યો છે. જયપ્રકાશજીનું નિવેદન નીચે આગેવાનોએ સચિને બનવું જોઈએ. પણ વધારે ગંભીર પ્રશ્ન તે એ મુજબ છે. પરમાનંદ)
છે, કે યુવાને આવે અતિક્રમ-કરવા પ્રવૃત્ત કેમ થયા? વિદ્યાર્થીઓની “સત્ય વસ્તુ શું છે તે શોધવાની તેમ પ્રજાપક્ષે શું કહેવાનું છે
દેશભકિત વિષે કોઈ શંકા ન સેવી શકે, તે પછી, તેઓ મગજ ગુમાવી
દરાનીહત. તે જાણવાની શ્રી. નહેરૂએ જરા ય ઈચ્છા દર્શાવી નહિ. પોતાના જ રાષ્ટ્રધ્વજને બાળવા કેમ લાગ્યા ? આ એક એવો પ્રશ્ન છે. જે તે વિષે પક્ષમાં કે બીહાર સરકારમાં જ કઈ બીજું દૃષ્ટિબિંદુ અસ્તિત્વ ધરાવે રાષ્ટ્રના આગેવાનોએ ગંભીરપણે વિચાર કરે જોઈએ. ' છે કે કેમ તે શેધવાને પણ તેમણે પ્રયાસ કર્યો હશે કે કેમ તેની આપણે તેમને વખોડી જ કાઢીશું, શિક્ષાની ધમકીઓ આપીશું પણુ મને શંકા છે. લોકોને દેશભક્તિના ગુણો પર લંબાણથી પ્રવચન અને એ બાબતને એટલેથી જ છોડી દઈએ તે પણ યુવાન વર્ગને આપવું એ જ પટણા આવવા પાછળ શ્રી નહેરૂની એક માત્ર નેમ હતી. આપણે--સામ્યવાદ નહિં કહું, પણ ત્રાસવાદના હાથમાં ધકેલી દઈશું
બિહારમાં દેશભક્તિની કમીના નથી; અને મને તે ભય છે કે અને જ્યારે યુવાને શ્રદ્ધા ગુમાવી બેસશે, ત્યારે અરાજકતા ફેલાવવા માટે શ્રી. નહેરૂએ આપણને દેશભક્તિ વિષે જવલંત બધપાઠ શીખવ્યા ટોળાંએ તૈયાર હશે. એક રાષ્ટ્રવિધાયકે માત્ર સપાટી પર દૃષ્ટિ ફેંકનથી. દેશભક્તિ માત્ર એક લૂગડાના ટુકડા (ધ્વજ ) ની પુજા કરવામાં
વામાં જ સતેષ નહિ માની લેવો જોઇએ. તેણે તે વસ્તુના હાર્દમાં
લેવામાં ન જ સમાઈ જતી નથી. પણ તે ચોકકસ રાષ્ટ્રીય સદગુણ, જીવનનાં ઉતરવું જોઈએ અને પાયામાંથી ચણતર કરવું જોઈએ, આ માટે ચક્કસ મૂલ્ય અને સરકાર તથા જાહેર વર્તનનાં ચોકકસ ધોરણમાં અખૂટ ધીરજ અને પ્રેમ જરૂરી છે; ગુસે અને ઉકળાટ નહિ. રહેલી છે.
લેકશાહી રીતરસમ હું ભારે હૈયે આ લખી રહ્યો છું. મારે માટે રાજકીય ચળ- શ્રી. નહેરૂએ કહ્યું કે કોઈ સુધરેલા દેશના યુવાનોએ આવું કર્યાનું વળના દિવસે પૂરા થયા છે, અને વિવાદમાં પડવાની હવે મને રૂચિ નથી, સાંભળ્યું નથી અને દેખાવો યોજવાના દિવસે પૂરા થયા છે વગેરે. પણુ આ એક એ પ્રસંગ છે, કે જો એમાં હું મૌન રહું
પણ મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે જ્યાં સુધી તેમની સરકાર અને તે નાગરિક તરીકેની મારી ફરજમાં ચૂક ગણુઉ.
તેના અધીકારીઓ ન્યાયી વર્તાવ નહિ શખવે ત્યાં સુધી દેખાવે વગેરે વડા પ્રધાન પટણા આવ્યા અને વિશાળ જનમેદની તેમની પાસેથી
થવાનું જ. સ્વાતંત્ર્ય અને લોકશાહીના પ્રેમી શ્રી. નહેરૂ આટલા બધા આશ્વાસનના તેમના ઘા રૂઝવે અને ન્યાયની ખાતરી આપે તેવાં
અકળાય છે શા માટે ? લોકશાહીની શું આ સામાન્ય રીતરસમ નથી? શીતદાયી શબ્દ સાંભળવાની આશામાં તેમની આસપાસ એકઠી થઈ
શ્રી. જયપ્રકાશ આ પછી રાજ્ય ટ્રાન્સપોર્ટની ગેરવ્યવસ્થા, પણુ વડા પ્રધાને તે ધા ઉપર મીઠું ભભરાવ્યું. મિજાજ છે, લાચરુશવત, ઉતારા મતે લેકે સામે બરાડા પાડયા, વર્તમાનપત્રોને નવાજ્યાં અને પોલીસના છે કે આ બાબતમાં તપાસ કરવા એક પંચ નીમાવું જોઈએ. જુલમ સામે અવાજ ઉઠાવનાર નાગરિકને ઝાડી કાઢયા. અંગ્રેજોના શ્રી. નહેરૂએ બી. એન. કોલેજની મુલાકાત લેવાને ઇનકાર કર્યો શાસનકાળમાં જેએ પોલીસના જુલમ સામે અવાજ ઉઠાવતા તેઓને અને એ માટે કારણું એ આપ્યું કે તપાસપંચની નિમણુંક થતાં દેશભકત તરીકે વધાવી લેવાતા, પણ સ્વરાજ્ય હેઠળ તે તેઓને દેશ- તેમની મુલાકાત એગ્ય નહિ ગણાય. આમાં શું અયોગ્ય છે તે મને દ્રોહીઓ ગણવામાં આવે છે !
સમજાતું નથી. તેમને ન્યાય ચુકવવાનું તે કેઈએ કહ્યું ન હતું પણ ચિત્રની બીજી બાજુ ન જોઈ
એવી આશા રખાઈ હતી કે તેમણે જે એ સ્થળની મુલાકાત લીધી સત્તાધારી વ્યકિતઓના દેરીસંચાર મુજબ અભિનય આપી હોત તે તેઓ ચિત્રની બીજી બાજુ જાણી શક્ત. જવા બરાબર શ્રી. નહેરૂના પ્રવચનને વર્ણવીને શ્રી. પ્રકાશ તેમનાં વધુ આઘાતજનક બાબત તે એ હતી, કે આ બનાવ અંગે નીવેદનમાં વધુમાં જણાવે છે કે શ્રી. નહેરૂ તેમને જે કહેવામાં આવ્યું બેલવામાં શ્રી. નહેરૂએ પંચની નિમણુંકને ખ્યાલ ન રાખે. વિધાતે જ બાલી ગયા. ચિત્રની બીજી બાજુ પણ હશે તે તેમણે વિચાર ર્થીઓ અને નાગરિકોને તેમણે વારંવાર ઝાડી કાઢયાં. સામા પક્ષ પરના પણ ન કર્યો એ આશ્રયે ઉપજાવે તેવું છે. રાષ્ટ્રધ્વજને કચડવામાં આક્ષેપે સંબંધમાં એક શબ્દ પણ ન કહ્યો. આ અગ્ય હતું અને આવ્યા અને કેટલેક સ્થળે બાળી નંખાયે એ એક હકીકતમાં, જવા- દોષ કરનારને ઉતેજન આપવા બરાબર હતું.