________________
“
ક
અને', * * * *
*re:
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૦-પપ અખબાર અને નાગરિકે
ચક્કસ રાજનીતિને અનુસરે છે, જેમાં હિંસાને સ્થાન નથી. સામ્યવાપટણાનાં અખબારને તેમણે શા માટે વખોડી કાઢ્યાં તે સમજાતું દીઓને વગેવવાથી રાજકીય હેતુ સરતા હશે, પણ એ એક ભયજનક નથી. પ્રજાનાં હિતેનું જોરદાર રક્ષણ કરીને અખબારે એ ગૌરવ પ્રાપ્ત રમત છે. કારણ, એથી વાસ્તવિકતા પ્રત્યે આંખ મીંચવામાં આવે છે. કર્યું છે. અને મારી આશા છે કે વડા પ્રધાનના ગુસ્સાથી તેઓ એ વિદ્યાર્થીઓ સંબંધમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ગૌરવ ફરજના માર્ગથી ચલિત થશે નહિ.
અને શસ્તપૂર્વક વર્યા હતા. નાગરિકે પર તેમને ગુસ્સે પણ ન સમજાય તેવે છે.
વિચારે પરિવર્તન માગે છે ત્રાસજનક ગુનાઓ ગુજારાતા હોય તેવા સમયે નાગરિકના હોઠ સીવાયેલા રહે એમ તેઓ ઈચ્છતા હતા ? કે તેઓ એમ માને છે, કે લેકશાહીમાં
અંતમાં શ્રી. જયપ્રકાશ જણાવે છે કે કાયદો અને વ્યવસ્થા એક વાર સરકાર સ્થાપિત થયા બાદ લોકોએ તેનાં દરેક કાર્યમાં
વિશેના આપણા ખ્યાલ ધરમૂળનું પરિવર્તન માગી લે છે. વડા પ્રધાનના સંમતિ આપ્યા સિવાય કશું જ કરવાનું રહેતું નથી ? નાગરિકાએ
પ્રવચનથી આ જરૂરી વાત પર લક્ષ ખેંચાય છે. તેમની વિચારષ્ટિ ટોળાંને ઉશ્કેર્યા એમ જે તેમને કહેવામાં આવ્યું હોય તે તે ગેર
આપણને લોકશાહી તરફ નહીં પણ બીજા જ કશાક તરફ દોરી જશે. રજુઆત છે. વળી, કાયદે અને વ્યવસ્થાના રક્ષકોએ શાંતિ સ્થાપી
તેમના પ્રત્યે મને માન અને સ્નેહ છતાં હું આ કંઈક કડકપણે એમ કહેવાયું હોય તે તે પણ ગેરરજુઆત છે. કેટલાક દિવસથી લખી રહ્યો છું તેનું કારણ આ ભયને દૂર રાખવાનું છે. વડા પ્રધાને પોલીસે લેકની સહાનુભૂતિ ગુમાવી હતી એટલે પોલીસ પાછી ખેંચી કાયદો-વ્યવસ્થાના તેમના ખ્યાલે પુનઃવિચારવા જ જોઈશે અને એ લેવાતાં જ શાંતિ સ્થપાઈ ગઈ હતી.
* રીતે કેન્દ્ર અને રાજ્યમાંના તેમના સાથીઓએ પણ. . સામ્યવાદીઓ સંબંધમાં શ્રી જયપ્રકાશે જણાવ્યું છે કે આ હું નમ્રતાપૂર્વક સૂચવું કે કાયદો અને વ્યવસ્થા અને તોફાનમાં તેમને બહુ હિસ્સા ન હતા. તેમણે હિંસાને ઉત્તેજન આપ્યું પોલીસ સુધારણાની સમગ્ર બાબતની તપાસ માટે પંડિત ગોવિંદવલ્લભ ન હતું. સામ્યવાદીએ એક વ્યવસ્થિત સંગઠન છે. અત્યારે તેઓ પતે એક પંચ નીમવું જોઈએ. જન્મભૂમિમાંથી ઉદધૃત”
પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૧૩-૯-પ૫ મંગળવારથી તા. ૨૦-૯-૫૫ મંગળવાર સુધી એમ આઠ દિવસની વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. શરૂઆતના છ દિવસની સભાઓ ફેંચ બ્રીજની બાજુએ આવેલ બ્લેવસ્કી લેજમાં અને તા. ૧૯-૯-૫૫ સેમવાર તથા તા. ૨૦-૯-૫૫ મંગળવારની સભાઓ ન્યુ કવીન્સ રેડ ઉપર આવેલ રિકસી ટોકીઝના થીએટરમાં ભરાશે, સભા હંમેશા સવારના ૮ વાગ્યે શરૂ થશે. આઠે દિવસની સભાના પ્રમુખસ્થાને પંડિત સુખલાલજી બીરાજશે. આ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નીચે મુજબ નિર્ણત કરવામાં આવ્યું છે. દિવસ વ્યાખ્યાતા
વ્યાખ્યાન વિષય તા. ૧૩-૯-૫૫ મંગળવાર અધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા કે આજની મંત્રલક્ષી કેળવણી શ્રી. વિઠ્ઠલદાસ જેરાજાણી
મારી જીવનસાધના તા. ૧૪-૦-પપ બુધવાર શ્રી. સૂરજચંદ્ર ડાંગી
જૈનધર્મનું મૂલ્યાંકન શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા ઈશુ ખ્રીસ્ત તા. ૧૫-૦-પપ ગુરૂવાર શ્રી. નવલભાઈ શાહ
ભૂદાન આંદેલનનું હાર્દ ડૅ. મોતીચંદ્ર
ભારતીય કલાવિકાસમાં જેનેને ફાળો તા. ૧૬-૯-૧પ શુક્રવાર ર્ડો. એમ. ડી. આડતિયા
મનને શરીરસ્વા સાથે સંબંધ શ્રી. મનુભાઈ પંચોળી
નચી તાલીમ ' 'તા, ૧–૦-પપ શનીવાર શ્રી, રતીલાલ દીપચંદ દેસાઈ મહાનુભાવ સંપ્રદાય
શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ વિજ્ઞાન અને ધર્મ તા. ૧૮-૯-૫૫ રવિવાર આચાર્ય યશવન્ત શુક્લ
અબ્રાહમ લીંકન અધ્યાપિકા ઉષાબહેન મહેતા
જેન એફ આર્ક તા. ૧૯-૯-૫૫ સેમવાર ડું. હીરાલાલ જૈન
શ્રમણ સંસ્કૃતિ કાકાસાહેબ કાલેલકર
અહિંસા: મળી કે તેજસ્વી સંગીતકાર શ્રી. શાન્તિલાલ શાહ પ્રભુસ્તવન તા. ૨૦-૯-૧પ મંગળવાર . પંડિત સુખલાલજી
ધર્મદષ્ટિનું ઉવીકરણ ડે. હરેકૃષ્ણ મહેતાબ
સર્વોદય સમાજ - શ્રી. પિનાકિન ત્રિવેદી
ભજને આ કાર્યક્રમમાં વ્યાખ્યાતા તેમ જ વ્યાખ્યાનવિષય ઉભયમાં અણધાર્યા સંજોગોના કારણે ફેરફાર થવાને સંભવ રહે છે. આ વ્યાખ્યાનમાળાને લાભ લેવા જૈન જૈનેતર સે ભાઈ બહેનોને નિમંત્રણ છે અને વ્યાખ્યાનસભાઓ દરમિયાન પૂરેપૂરી શાન્તિ અને શિસ્ત જાળવીને અમને સર્વ પ્રકારે સહકાર આપવા વિનંતિ છે. ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
પરમાનંદ કુંવરજી કાપડિયા શાન્તિલાલ દેવજી નંદુ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
મુંબઈ ૩.
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩,
મુદ્રણસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મજીદ બંદર રોડ, મુંબઈ ટે. નં. ૩૪૬૨૮