________________
"
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫--પપ સંસ્થામાં આ નિયમ કેમ ન હોય ? એટલે આ બીલ આવ્યું છે તે એમને જે ખોટું પ્રલોભન આપવામાં આવે છે તેમાંથી તેમને બચાવી બહુ સમયસરનું છે અને તેને સૌએ કે આપણે જોઈએ. એને લેવા જોઈએ. બાળકોને છૂટથી જ્ઞાન લેવા દે, શિક્ષણ લેવા દે, વિરોધ શા માટે થાય છે તે મને સમજાતું નથી. એમ પૂછવામાં આવે અનુભવ લેવા દે અને તેઓ ખેટે રસ્તે ન ફસાય એવો પ્રબંધ કરો. છે કે કોઈ બાળકની સંન્યાસ લેવાની, જ્ઞાન મેળવવાની, મેક્ષ મેળવવાની આજે યુવક અને યુવતીઓ જાતજાતના ફંદામાં ફસાય છે તેમાંથી તેમને કે તપશ્ચર્યા કરવાની ઈચ્છા થાય છે તે સામે પ્રતિબંધ શા માટે મૂકવે ઉગારી લે. આથી મારે બીજું વિશેષ કશું કહેવાનું નથી. આ બીલને જોઈએ ? ખરેખર બાળકોને આવી ઇચ્છા થાય છે કે કેમ તે આપણે હું કે આપું છું.” જાણી શકતા નથી. મેં પણ ધણાં સાધુ સાધ્વીઓને જોયાં છે. કોઈના ત્યાર બાદ અમદાવાદના જ્યોતિ સંધના પ્રમુખ તથા ગુજરાતની નામનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. દરેક કામ અને દરેક ધર્મની અનેક સામાજિક સંસ્થાના અગ્રગણ્ય કાર્યકર શ્રી. લીલાવતીબહેન અંદર સાધુ સાધ્વીઓ હોય છે, પણ તે બધાં જ આકરી તપશ્ચર્યા પાળી દેસાઈ (કોંગ્રેસ ) એ બીલનું સવિશેષ સમર્થન કર્યું હતું. શકે છે કે કેમ એ એક શંકાની વાત છે. આપણા જોવામાં અને શ્રી. એમ. એચું, ગેડબોલે એ સામાજિક કાયદાઓ ઘણા જાણવામાં એવા ઘણા ઘખલાઓ આવે છે ને તે જાહેર થાય છે ત્યારે થયા, અને હવે હાલ ડે વિરામ લેવું જોઈએ અને આ સુધારે તે તે ધર્મના અનુયાયીઓ ગુસ્સે થાય છે, તેનું કારણ એ છે કે તેથી એ કોઈ તાકીદને નથી, થોડી રાહ જોઈ શકે છે, ચાલુ કાયદાઓ તેમના ધર્મની બદનામી અને વગોવણી થાય છે અને તેમાં દખલ થાય આ માટે પૂરતા છે, માબાપની આર્થિક પરિસ્થિતિ આવી દીક્ષાઓ છે એમ કહેવામાં આવે છે. આથી જ જે કે ખરેખર વૈરાગ્યને લીધે માટે જવાબદાર છે તે તે સુધારવી જોઈએ, ધર્મની આ રીતે તાલીમ સંસારનો ત્યાગ કરવાને તૈયાર થતા હોય તેમને જ દીક્ષા આપવી મળે તેમાં બાળકને નુકસાન થતું નથી. શ્રી, જે. કૃષ્ણમૂર્તિને મીસીસ જોઈએ. જેઓ સંસારથી ત્રાસી ગયા હોય અથવા તે વૈરાગ્ય આવવાથી બીસેન્ટ પિતાના કબજામાં લઈને તાલીમ આપી છે. તેઓ આજે કેટલું સંસાર છોડીને નાસી જાય, જેવી રીતે શંકરાચાર્ય સંસાર છોડીને મેટું કામ કરી શકે છે વગેરે કહીને આ બીલને વિરોધ કર્યો હતો. સંન્યાસી થયા હતા, એવા મહાન પુરૂષે ઘણા થોડા હોય છે. તેમને ' શ્રી, ડાંગરેએ બીલનું સમર્થન કર્યું હતું. કોઈ અટકાવી શકતું નથી. પરંતુ આજે તે આપણે જોઈએ છીએ કે લેજીસ્ટ્રેટીવ કાઉન્સીલના ડેપ્યુટી ચેરમેન શ્રી, જેઠીબહેન નાનાં બાળકેની આસપાસનું વાતાવરણ વિલાસનાં સાધનોથી ભરપૂર સીપાહીમલાણીએ બીલને ટેકો આપતાં શ્રી. ગોડબોલેની દલીલનો હોય છે. જે બાળકે આજ સુધી સિનેમા જોતાં હોય, સિનેમાનાં ગાયને ક્રમસર રદીયે આપ્યું હતું અને આ સામાજિક બીલ હાઈ બાળકોના ગાયા કરતાં હોય તેઓમાં આવતી કાલે દીક્ષા લેવાની યોગ્યતા આવી જાય રક્ષણ અને હિત માટે રાજ્ય મદદકારક થવું જોઈએ તેવો આગ્રહ એ માનવાને હું તૈયાર નથી, તેથી આ બીલને હું ટેકો આપું છું. કરી, માબાપે જ્યાં સંમતિ આપે ત્યાં રાજ્ય શા માટે વચ્ચે પડવું
“અહીં આપણા માનનીય ચીફ મિનિસ્ટરે ભાષણ કર્યું તેથી જોઈએ એવી શ્રી. મેરારજીભાઈની દલીલને જવાબ આપતાં આ બીલનું મહત્વ ઘટી ગયું છે એમ કહેવામાં આવ્યું તે ખર નથી જણાવ્યું હતું કે “માબાપે તે બાળકોને દારૂ પીવાની, અનાચાર સેવવાની અને એ વાતને હું વિરોધ કરું છું. એક માનનીય સભ્ય એમ પણ સંમતિ આપે તે શું તે રાજ્ય ચલાવી લેશે ? આજે યુનાઇટેડ નેશન્સ કહ્યું કે સરકાર આ બીલ સામેના વિરોધથી ગભરાય છે, પરંતુ હું ' જેવી વિશ્વસંસ્થા બાળકોના હક્કને માટે પ્રયત્ન કરી રહી છે તેને
તેને તેમ ગભરાવાની જરૂર નથી. જે આપણી સરકાર એમ વખતે આ રોય આવા સામાજિક સુધારાના બીલ પ્રત્યે ઢચુપચુ વૃત્તિ લોકાનો વિરોધથી ગભરાતી હતી તે જે ટેનન્સી બીલ આવ્યું છે તેને સેવે છે એ ન સમજાય તેવી વાત છે. મારા મત પ્રમાણે બાળકો પડતું મૂકયું હોત અને દારૂબંધી કરી ન હોત. માટે આપણી સરકાર
જ્યાં સુધી નિર્ણય કરવાની ઉમરે પહોંચે નહિ ત્યાં સુધી તેમને દીક્ષા લકાના વિરોધથી ગભરાય છે એવી વાત કરવાનો કોઈ અર્થ નથી.
આપવી એ એક ભારે અનિટ છે.” છેવટે આ વિધાનસભા જે આ વળી એમ કહેવામાં આવે છે કે કોન્સેસ સભ્ય પણ એથી ગભરાય
બીલની તરફેણમાં એક મત છે તે એ લક્ષ્યમાં લઈને સરકારે પણ તેની છે એ પણું ખરું નથી. માનનીય ચીફ મિનિસ્ટરે એમ નથી કહ્યું કે તરફેણમાં પિતાનો મત જાહેર કરવા જોઈએ એ શ્રી. મોરારજીભાઈને દક્ષિા લલી એ સારું છે કે ખોટું છે. તેમણે કબુલ કર્યું છે કે જે તેમણે આગ્રહ કર્યો હતે.' બાળકે અજ્ઞાન હોય અને તેને ગેરલાભ લેવામાં આવતા હોય અને સાંજના સાત વાગ્યાથી વિધાનસભા એ દિવસે મુલતવી રહી એ રીતે તેમને જો દીક્ષા આપવામાં આવતી હોય તો તે ખોટું છે અને હતી અને તા. ૧૨-૯-૫૫ સેમવાર બપોરના બે વાગ્યે ફરીને સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે કોઈ એકાદ બાળક પૂર્વજન્મના મળી હતી. સંસ્કારને લીધે એ પણ નીકળે કે જેને સંસાર ઉપર વૈરાગ્ય હોય પ્રારંભમાં પૂનાના હેડમાસ્તર ડો. જી. એ. ખેરે બીલનું અને નાનપણમાં દીક્ષા લેવાને તૈયાર થાય.
અનુદન કરતાં જણાવ્યું કે “નાના બાળકો એકવાર દીક્ષા લઈ લે પછી “આવું બીલ ધારાસભા સમક્ષ લાવવું પડે અને બાલદીક્ષાને સામાન્યતઃ સમાજમાં પુનઃ પ્રવેશ કરી શક્તા નથી અને આજીવન માટે કાયદો કરીને પ્રતિબંધ કરવા પડે એ ખરેખર આપણી કમ- વિખુટાં પડી જાય છે, આ બીલ ધર્મ માં સહેજ પણ અવરોધરૂપ નથી, નસીબી છે. હું આશા રાખું છું કે જૈન સમાજ આજે વખત કારણ કે ધાર્મિક શિક્ષણ ઘેર પણ આપી શકાય છે.” ઓળખે. આ જાતના સુધારાએ તેઓએ જાતે જ કરી લેવા જોઈતા ' મહારાષ્ટ્રની અગ્રણી કેંગ્રેસી અને સામાજિક કાર્યકર શ્રી, હતા, જેથી કરીને આવું બીલ લાવવાની જરૂર પડી ન હોત અને રમાબાઈ દેશપાંડેએ બીલને સ્ત્રીઓ તરફથી હાદિક ટકો આપતાં આ જાતની ચર્ચા પણ કરવી પડી ન હોત, તેમજ ધર્મની કે સાધુ– જણાવ્યું હતું કે “અગ્ય દીક્ષાથી અનેક નાની બાળાઓ દુ:ખમાં સાધ્વીઓની કે સંન્યાસ દીક્ષાની વાતેની ચર્ચા કરવાની જરૂર ઉભી હુએ છે અને તેમને પાછા આવવાનું બની શકતું નથી.” તાજેતરમાં " ન થાત. આ જાતને પ્રબંધ તેઓએ તેમના સમાજની અંદર જાતે દીલ્હીમાં મહિલા સંગઠનની સભામાં પંડિત જવાહરલાલે સ્ત્રીઓ અને કરી લેવા જોઈતા હતા. જે આ બાબતમાં કાયદે પણ કરવામાં આવશે બાળાઓ અંગેના અનિષ્ટો તાત્કાલીક નાબુદ કરવા જે આગ્રહ કરેલ તે તેનો અમલ કેટલે અંશે સફળ થશે તે કહી શકાય નહિ. આપણે તેને નિર્દેશ કરી આ બીલ જલદી પસાર કરવા આગ્રહ કર્યો હતો. દેવદાસીઓને કાયદે , છતાં એ પ્રથા આજે સદંતર બંધ થઈ ગઈ શ્રી. મગનભાઈ દેસાઈ (હરિજનના તંત્રી) એ બીલના છે એમ માનવાને કંઈ કારણ નથી. માટે આવા સામાજિક અનિષ્ટોને હેતુઓ અને સિધ્ધાન્તની પ્રશંસા કરી અનિષ્ટ દીક્ષાને અટકાવવાને સામને લોકેએ કર જોઈએ અને એ અનિષ્ટ રદ કરાવવા માટે પ્રબંધ થવા જોઈએ તે વાત સ્વીકારી હતી અને વિશેષમાં સૂચવ્યું. પ્રયત્ન કરવા જોઈએ. તેથી મારી વિનંતી છે કે આ જે ખરેખર હતું કે જ્યાં ગ્ય દીક્ષાર્થી હોય ત્યાં તેને પણ સગવડ મળે તેવું કાંઈક અનિષ્ટ છે અને જે નાનાં બાળકૅની જીંદગી બગાડી નાખે છે અને ગોઠવાવું જોઇએ.
ન કરવા આગ્રહ કર્યો હતો
સામાજિક અનિષ્ણનો સમા મગનભાઈ દેસાઈ