________________
તા. ૧૫-૯-૫૫
આજના જમાનામાં મને કાઇ આવીને એમ કહે કે જે અમેરિકામાં છે તેની નકલ અહિં કરો. તે મારે તેને જવાબ છે કે અમેરિકામાં ઘણી એવી ચીજો છે કે જે આપણે શીખી શકીએ, શીખવી જોઇએ. પણુ કયાં અમેરિકા અને કયાં હિંદુસ્તાન ? હું નકલ શું કરે ? જો હું પોતે એક અમેરિકન બનીને અહિં આવુ તે હું એક જુદી જ વ્યક્તિ બની જાઉં. ભારતની પ્રજામાં હું ભળી ન શકું. તે મારે ત્યાંથી જો લાવવુ હાય તો આપણને તે ખધખેસતું થાય તેમ બનાવીને લાવવુ જોઇએ. જો કાઇ સામ્યવાદી કે. સમાજવાદી ભાઈ મને કહે કે માકર્સે કર્યું" તે આપણે કરવું જોઈએ, તે હું કહું કે “ભાઇ! માકસ એક મેાટા માણસ હતા. તે મારા આંખમાથા ઉપર. માસે જે હકીકત લખી છે તે સત્ય છે, સમજવા જેવી છે, તેથી કાયદે થશે, પણ તેણે જે લખ્યુ છે તે ૧૦૦ વર્ષ પહેલાનું છે. તે જો આંખો બંધ કરીને એમનું એમ હું સ્વીકારી લઉં તો તે સમજણપૂર્વક કર્યું નહિ કહેવાય. દુનિયા હંમેશાં બદલતી રહે છે. એટમ બેબ આવ્યા અને જગતમાં અનેક પરિવર્તન થયાં. પછી આવ્યો હાઇડ્રોજન મેાંખ. તેણે વળી તેનાથીયે વધારે જબરદસ્ત શક્તિ આપી. તે જેમ નવું આવતું જાય છે તેમ જીતુ એકામ થતુ જાય છે. માકર્સની નજર સામે સાવ પછીનું અમેરિકા અવશ્ય નહાતુ. એટલે માકર્સે જે કહ્યું તે આજની દુનિયા માટે પણ બરાબર છે એમ કહેવુ તે માકર્સને અન્યાય કર્યો કહેવાય. પુરાણી વાત ગલત છે એમ કહેવાના મારા આશય નથી, પણ આંખા બંધ કરીને પુરાણી વાતને સ્વીકારવી એ પુરાણી વાતા સાથે ખેઅખી કરવા બરાબર છે. કોઈ મેટા માણસે આપણને એમ નથી કહ્યું કે આખા બંધ કરીને ચાલે. આંખો આપણને મળી છે એ માટે કે જોઇને ચાલીએ, અકલ આપવામાં આવી છે એટલા માટે કે આપણે સમજી વિચારીને પગલાં ભરીએ.
પ્રબુદ્ધ જીવન
૯૩
અહિં લગાડી શુિં. મારે જોવાનું છે અને આપે પણ અનુભવપૂર્વ ક એ વિચારવાનુ' છે કે હિંદુસ્તાનમાં કઈ ચીજ અમલી ખની શકે તેમ છે. એક પગલું અગર ખોટું લેવાયું તો તે સુધારી, વધારે વિચાર કરીને આપણે ખીજું પગલું લીધું. આ રીતે એક ખીજાતી સલાહ કરીતે, મસલત કરીને, સમજી વિચારીને કામ આગળ વધશે. હા, જ્યારે હું સાશીયાલીઝમ—સમાજવાદ—કહું છું ત્યારે મારા મનમાં અમુક ખ્યાલે છે. શું ખ્યાલેા છે? કઇંક ખ્યાલો છે. એક તે એ કે આપણા મુલક કઈ દિશાએ જાય કે જેના પરિણામે સમાનતા–બરાબરી—પેદા થાય, ઊંચ-નીચ વધારે પ્રમાણમાં ન હેાય. અને બીજી પાયાની વાત છે કે સાધારણ રીતે જે માટુ' સાધન છે—પેદા કરવાનુ તે થોડા માણુસાના હાથમાં ન રહે, સમાજના હાથમાં આવીને સ્થિર થાય.
કોંગ્રેસે જાહેર કર્યું" છે કે અમે સમાજને સમાજવાદી ભાતના નકશા બનાવીશુ. ધ્યાનમાં રાખો કે અમે જાણી સમજીને આ બાબતને આ રીતે યાંકાની સામે મૂકી છે. એમ અમે નથી જણાવ્યું કે કાઇ ધેલા, ગોખેલા નકશા એ જ સમાજવાદ છે કે જેને ઉઠાવીને અમે
માલસન્યાસ–દીક્ષા પ્રતિબંધક
વારૂ, આ રીતે જમીન હેા, કારખાનુ' હા, કોઈ પણ વસ્તુ હા— એ બધું સારી રીતે ચાલવા લાગે એમ આપણે ઇચ્છીએ. વારૂ, અમને આ રીત યોગ્ય, ડહાપણભરી લાગે છે. કારણ કે આપણે કયા ઢંગથી આગળ વધવુ છે તે નક્કી કરવાનુ છે. અને એમ છતાં આખરે કેવી તસવીર-છાપ–ઉઠશે એ પણ નિશ્ચિત રીતે કહેવાનુ આ સમયે જરા મુશ્કેલ છે. દાખલા તરીકે અત્યારે હું કહું છું કે આપણે સૌને સરખા કરવા છે. પણ પ્રશ્ન એ છે કે સરખા કરવા એટલે શું ? બધા લાંાને મુકુલીસીમાં—ગરીબીમાં–સરખા કરવા છે ? ગરીખીની આપણે વહેંચણી કરીશું તે તેમાં દેશની કોઈ આબાદી થઈ એમ કહી નહિ શકાય. આપણે ખુશાલી—આબાદી લાવવી છે. એ માટે એ જરૂરી છે કે આપણી બધી તાકાત દેશ માટે ધન-દોલત પેદા કરવામાં કેન્દ્રિત થાય અને સાથે સાથે સમાનતા અધિકાધિક નિર્માણ થાય એવી સમાજરચના પણુ આપણે ઉભી કરવાની જ રહે છે. આમ છતાં પણ અત્યારે વધારે મહત્વની પહેલી વાત છે મુલ્કમાં દોલત પેદા કરવાની અને, સામાન તથા કામ પેદા કરવાની. અગર એ ન હેાય તેા નથી આપણા સામ્યવાદ, નથી સમાજવાદ, નથી સામ્રાજ્યવાદ, નથી કોમ્યુનીઝમ, નથી સોશીયાલીઝમ, માત્ર મુલીસીના જમાના આપણી સામે આવીને ઉભે રહેશે. જવાહરલાલ નહેરૂ
ચર્ચા
ખીલ ઉપર વિધાનપરિષદમાં આ ખીલને જવાહરલાલજીના આવકાર
મીલની રજુઆત દરમિયાન શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ પેાતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે ગયા માર્ચ માસમાં આ ખીલને ટેકો આપવા અમદાવાદ ખાતે મળેલી મહેનેાની જાહેર સભાના ઠરાવાની પહેાંચ સ્વીકારતાં હિંદના મહાઅમાત્ય પંડિત જવાહરલાલ નહેરૂએ શ્રી, સરલાદેવી સારાભાઇને જણાવ્યું હતુ` કે, “તમારી જાહેર સભામાં પસાર થયેલા ઠરાવાને હું આવકારૂં છું.”
તા. હ——પપ ગુરૂવારના ખપેારના ત્રણ વાગ્યે મુંબઇ પ્રદેશની વિધાનપરિષદમાં શ્રી. પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ બાલ–સંન્યાસ દીક્ષા પ્રતિબંધક ધારાને લગતુ ખીલ રજુ કર્યુ હતુ. ખીલ જે વિસે વિધાનપરિષદમાં રા થવાનું હતું તે આગળના એ સિ દરમિયાન ઢગલાબંધ તારા આવવા માંડયા હતા જેમાં મુંબઇની ઓલ ઈન્ડીઆ વિમેન્સ કેન્ફરન્સ શાખા, અમદાવાદની અનેક સંસ્થા તથા મુંબઇની ભગિની સમાજ તથા અનેક સામાજિક સંસ્થાઓ અને નાસીક, અહમદનગર, વિસનગર, રાજનાંદગામ, મુંબઈ તથા અમદાવાદના જૈન સધાના તાર તથા ઠરાવેા આવ્યા હતા. અમદાવાદથી શ્રી. સરલાદેવી સારાભાઈ તરફથી અમદાવાદની પદર સ્ત્રી સંસ્થાએાની એકત્ર મળેલી જાહેર સભાને તાર અને ઠરાવે! પણ આવ્યા હતા. વિધાનસભાની આ બેઠક શરૂ થયા પહેલાં કાઉન્સીલ હાલ અને મુખ્ય પ્રધાન શ્રી. મારારજીભાઈની ઓફીસ આસપાસ જૈતા સારી સંખ્યામાં એકઠા થયા હતા. કેટલાક જૈન સાધુએ પણ આ ખીલ સામે મુખ્ય પ્રધાન સમક્ષ પોતાન વિરોધ રજી કરવા માટે ઉપસ્થિત થયા હતા. તેરાપંથી ભા પણ નજરે ચડતા હતા. મુંબઈ જૈન યુવક સંધ તરથી શ્રી. પરમાનંદ કુવરજી કાપડિયા અને શ્રી. ટી. જી. શાહ આ પ્રસંગ ઉપર મુખપૃથી આવી પહોંચ્યા હતા. ખીલ સામે કેટલાક જૈનેાના તીવ્ર વિરોધના કારણે વાતાવરણમાં જરા ગરમી અનુભવાતી હતી.
શ્રી પ્રભુદાસ બાલુભાઇ પટવારીએ પ્રસ્તુત ખીલ રજી કરતાં જણાવ્યું કે, “આ ખીલ માનવતાના ઉદ્દેશો પર્ અને કુમળી વયનાં નિર્દોષ બાલુડાંઓને કુટુંબની અને સમાજની હુક્માંથી સમજણુ વગર ખૂંચવી લેવામાં આવે છે તેમાંથી બચાવી પરિણામે સમાજના હિતનું એક નાનુ કાર્ય કરવા માટે રચાયેલ છે.”
આ ખીલ પાછળની પૂર્વભૂમિકા રજુ કરતાં શ્રી. પટવારીએ જણાવ્યું હતું કે “ આજે અનેક સામાજિક સંસ્થાઓ અને કાર્ય કરા આપણા સમાજના સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા યથાશક્તિ સાચા દિલથી ખૂબ જહેમત ઉઠાવી રહેલ છે. તેવા પ્રશ્નોમાંના અનેકમાં બહુપત્નીત્વ, બાળલગ્ન, નિર્દોષ છેકરીઓનાં વેચાણ તથા નાની વયની બાળાઓ અને બાળકોને અપાતી દીક્ષા છે. આ સધળા પ્રશ્નો અંગે જ્યાં જ્યાં કાયદે અધુરા જણાયા છે. ત્યાં ત્યાં તેને સુધારી સામાજિક દૂષણાનો અંત લાવવા માટે મેં ધારાગૃહ પાસે ત્રણ ખીàા રા કરેલા છે તેમાંનું આ એક બાળ—દિક્ષાને અટકાવતું ખીલ છે.
“નાનાં નિર્દોષ બાળકોને અપાતી દીક્ષા અંગે સામાજિક કાર્ય કરો પાસે વારવાર કરીયાદો આવતી. આ ઉપરથી તપાસ કરતાં જણાયું કે સૌ ધર્માંમાં આવી દીક્ષા અપાય છે અને જૈનમાં વિશેષ અપાય છે. જૈન ધર્મના અનેક વિદ્વાનોના પરિચય સાધતાં માલુમ પડયુ કે માબાપની સંમતિ વગર પણ ઠીક ઠીક બાળાને ખેંચવામાં આવે છે.
D+VIDSના મહારાજ