________________
ડો
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૫૫
નથી, કારણ માત્ર બાલદીક્ષા લીક ફરારની
નાટક
પહેલાં આ બીલ રજુ કરનાર શ્રી પટવારી અમદાવાદમાં મને મળ્યા શ્રી વેણુબહેન કાપડિયાએ જણાવ્યું કે “કેઈ એક અપવાદહતા અને કાગળનો એક મટે ઢગલે તેમણે મારી આગળ ધરીને જનક દાખલા ઉપરથી બાલદીક્ષાની નિર્દોષતા કે અનાવશ્યકતા પુરવાર જણાવ્યું કે જુઓ તો આ લકે એકસરખા તારે અને થઈ ન જ શકે અને ગમે તે ઉમ્મરના બાળકને દીક્ષા આપી ન કાગળો લખવા મલવા પાછળ પૈસાનું કેટલું બધું પાણી કરે છે? આ શકાય. આવી અનિષ્ટ પરિસ્થિતિ જ્યાં ચાલતી હોય અને સમાજ તે બધો ઢગલો તેમને તેરાપંથી સમાજ તરફથી મળ્યા હતા. આવું તાં- સામે આંખ આડા કાન કરતે હોય ત્યાં રાજ્ય વચ્ચે પડવું જ બર સમાજના ચોકકસ વર્ગ તરફથી પણ ચાલી રહ્યું છે અને શ્રી પટવારી જોઈએ અને બાલ પ્રજાને પૂરૂં રક્ષણ આપવું જોઈએ. પ્રસ્તુત થકીલને ઉપર દબાણ લાવવાના અઢળક પ્રયત્ન થઈ રહ્યા છે. આમ છતાં પણ માત્ર આજ આશય છે અને તેને આપણું સર્વેએ પૂરો કે જૈન સમાજના સીધા સંપર્કમાં જેઓ આવેલ છે તેઓ એકમતે કહી આપ જોઈએ.” શકે તેમ છે કે આ વિરોધને વિચારક વર્ગને બહુ એ છે કે છે.
શ્રી સારાભાઈ શાહે અનુમોદન આપતાં સ્વર્ગસ્થ સાક્ષર આ વિરોધીઓ હેમચંદ્રાચાર્ય કે એવા અન્ય કોઈ વિશિષ્ટ શ્રી વાડીલાલ મોતીલાલ શાહને અને તેમણે લખેલા જૈન દીક્ષા આચાર્યને દાખલ આપીને બાલદીક્ષાની હિમાયત કરે છે; પણ આવા નામના પુસ્તકને યાદ કર્યો અને જણાવ્યું કે “આવા અગત્યના બીલ એકલા અટુલા દાખલાથી કશું પુરવાર થતું નથી. આ પ્રમાણે કોઈ સામે વિરોધ અથવા તે સમાજની ઉદાસીનતા જોઈને મને બહુ દુઃખ બાળવયમાં લગ્નથી જોડાયેલ હોય અને એમ છતાં જેણે નામ કાઢયું થાય છે. જૈન સમાજ જેવી નિક્રિયતા કે સમાજમાં હું જોતે હોય એવા કેટલાક દાખલાઓ રજુ કરીને બાળલગ્નનું પણ સમર્થન નથી. આ બીલ આજે પસાર થાય કે આવતી કાલે—બાદીક્ષાના કરી શકાય છે અને શું એ ઉપરથી આપણે બાળલગ્નને કાયદો સર- અનિષ્ટને અન્ત આવા જ જોઈએ. આ વિષયમાં હું બહુ ચિન્તા કારને ભૂંસી નાખવા કહીશું? પ્રશ્ન તે એ છે કે કોઈપણ બાળકને તેની કરતા નથી, કારણ કે આ હકીકત દીવાલ ઉપર લખાઈ ચુકી છે--કોઈ બાળવયથી જેમાંથી કદિ ન ચસકી શકે એવા આજીવન દીક્ષાવ્રતથી એ વાંચે ય ન વાંચે. માત્ર બાલદીક્ષા જ શા માટે ? આજે ભારરૂપ બાંધી લેવાને કઈને પણ અધિકાર છે ખરો ? હરગીજ નહિ.
બનેલી સાધુ સંસ્થા પણ જો પિતામાં મૌલિક ફેરફાર નહિ કરે અને “અમે આજ સુધી અનેક બાલદીક્ષિતેને દીક્ષાના બંધનથી મુક્ત
પિતાના ચારિત્રને ઉન્નત અને સાચા અર્થમાં સમાજોપયોગી નહિ, * . . કર્યા છે. એમ છતાં પણ આજે જૈન સમાજના આગેવાન બાલદીક્ષાની
બનાવે તે તેની પણ હયાતીના દિવસે લખાઈ ચૂકયા છે. તેમણે હિમાયત કરવા નીકળ્યા છે તે જોઈને તેમને પૂછવાનું મન થાય છે કે
અને આપણે પણ જે પિતાને ઉધ્ધાર કરવા હોય તે તેમણે અને તમે ૧૮૫૫ માં જીવે છે કે ૧૯૨૫ની સાલમાં ?”
આપણે વિનોબાજીમાંથી જીવનદર્શન પ્રાપ્ત કરવું જોઈએ, એ ધરણ
ઉપર આખા સમાજનું નવઘડતર કરવું જોઈએ અને એ રીતે સમાશ્રી પ્રવીણચંદ્ર શાહે જણાવ્યું કે “આ બીલના વિરોધ કરનારા
જમાં નવી વીજળી-નૂતન કાર્યશકિતપેદા કરવી જોઈએ.” એમ જણાવે છે કે અમે બાલદીક્ષાના વિરોધી છીએ, પણ સરકાર
- ત્યાર બાદ અન્તમાં શ્રી સૂરજચંદ્ર ડાંગીએ પ્રસ્તાવનું અનુદાન આપણા ઉપર આ અંકુશ મૂકે એ અમને પસંદ નથી એટલા માટે
કરતાં હજુ હમણાં જ દીક્ષા લેવાને તૈયાર થયેલી એક દશ વર્ષની અમે આ બીલને વિરોધ કરીએ છીએ. પણ આ તેમનું કહેવું જરા
છોકરીને સમજાવીને કેવી રીતે તેને દીક્ષાથી પાછી વાળી અને આ સંબંધમાં પણ વિશ્વાસગ્ય નથી. અંદરથી તેઓ બાલદીક્ષાના પક્ષકાર છે પણ
તે છોકરી કેટલું બધું અજ્ઞાન અને ગેરસમજણ ધરાવતી હતી તેનું પિતે જુનવાણી વિચારના ન લેખાય એટલા માટે તેઓ આમ કહેતા
બયાન રજુ કર્યું. હેય છે.
ત્યાર બાદ પ્રસ્તુત ઠરાવ તે વિષે મત લેવાતાં સર્વાનુમતે પસાર “આ બીલમાં ૧૮ વર્ષની વયમર્યાદા જણાવેલી છે, પણ મારી. ચેહે પ્રમખ સબ તરફથી જાહેર કરવામાં આવ્યું અને સભા દષ્ટિએ એ હજુ કાચી ઉમ્મર છે. કાયદામાં ૨૧ વર્ષને પુખ્તવય ગણે
વિસર્જન કરવામાં આવી. . છે અને મારા અભિપ્રાય મુજબ આ બીલને પણ એ મુજબ સુધારીને ઉમ્મર વધારવી જોઈએ.”
બાલસંન્યાસ-દીક્ષા-પ્રતિબંધક ધારે - ત્યાર બાદ મુંબઈની પ્રાન્તિક મહાસભા સમિતિના સભ્ય અને સન ૧૮૫૫ના ફેબ્રુઆરી મહિનાની ૨૩મી તારીખે મુંબઈ વિધાનકચ્છી સમાજના એક આગેવાન શ્રી લીલાધરભાઈ પાસુ શાહે પરિષદની મિટિંગમાં શ્રી પી. બી. પટવારી, વિ. સ. સ. ને હેઠળને જે જણાવ્યું કે “આજે આ બીલને આપણા સમાજમાં જે વિરોધ ચાલી વિધેયક રજૂ કરવાની રજા આપવામાં આવી હતી તે વિધેયક મુંબઇના રહ્યો છે તેને આપણે પૂરેપૂરો સામને કરવું જોઈએ, મેટા પાયા ઉપર વિધાનપરિષદના નિયમોના નિયમ ૮૮ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છેઃપ્રચારકાર્ય હાથ ધરવું જોઈએ અને આ બીલની આજે પૂરી જરૂર છે સન ૧૯૫૫ને વિધાનપરિષદને વિધેયક નંબર ૩જો. એમ સરકાર સમક્ષ આપણે પુરવાર કરી આપવું જોઈએ.”
બાળકને અપાતી સંન્યાસ દીક્ષા ઉપર પ્રતિબંધ મૂકવા - શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહના મંત્રી અને સ્થાનકવાસી સમાન
માટે ઠરાવ કરવા બાબતને વિધેયક જના આગેવાન શ્રી ટી. જી. શાહે આવી બાલદીક્ષા કેવા અનર્થો
બાળકની કુમળી વયનો દુરુપયોગ ન થાય અને બાલ્યાવસ્થા અને છળ પ્રપંચથી ભરેલી હોય છે અને દીક્ષા લેનારની કૌટુંબિક કટોકટી
તથા યુવાનીને શોષણ વિરૂદ્ધ અને નૈતિક તથા ભૌતિક ત્યાગ વિરુદ્ધ ભરી પરિસ્થિતિ વિષે કેવળ નિર બનીને નાની તેમ જ માટી ઉમરની સંરક્ષણ મળે તેટલા માટે તરૂણું છોકરાઓ અને છોકરીઓને અપાતી વ્યક્તિઓને કેવળ શિષ્ય એટલે કે પોતાની સેવા કરનાર ગુલામી સંન્યાસ દીક્ષા ઉપર પ્રતિબંધ મુકવા માટે ઠરાવ કરવો જરૂરી છે; વીસ્તો" વધારવાની અને અન્ય સમાજ ઉપર એ રીતે પ્રભાવ પાડવાની વૃત્તિથી આ ઉપરથી ભારતના ગણરાજ્યના છઠ્ઠા વર્ષમાં હેઠળ લખ્યા પ્રમાણે દીક્ષાઓ આપવામાં આવે છે તે સંબંધમાં પોતાના જાતઅનુભવના કાયદો કર્યો છે કેટલાક દાખલાઓ આપીને પ્રસ્તુત બીલનું સમર્થન કર્યું.
૧. ટૂંકું નામ, વ્યાપ્તિ અને શરૂઆત શ્રી શાન્તિલાલ સાલદાએ જણાવ્યું કે “આ કાયદે દીક્ષાનો (૧) આ અધિનિયમને સન ૧૮૫૫નો મુંબઈને બાળકોની સંન્યાસકઈ પણ પ્રકારને રોધ કરનાર નથી, પણ માત્ર વયમર્યાદા નકકી દીક્ષા–પ્રતિબંધક અધિનિયમ કહે. કરી આપે છે અને તે પાછળ એટલે જ હેતુ છે કે દીક્ષા લેનાર (૨) તે આખા મુંબઈ રાજ્યને લાગુ પડશે.'
વ્યક્તિમાં આત્મનિર્ણય કરવાની યોગ્યતા હોવી જ જોઈએ જે આઠ (૩) આ કલમ તરતજ અમલમાં આવશે અને બાકીના અધિનિયમ, દશ વર્ષના બાળકમાં કદિ પણ સંભવે જ નહિ. મને તે ૧૮ વર્ષની રાજ્યની સરકાર સરકારી ગેઝેટમાં અધિસૂચના પ્રસિદ્ધ કરીને નકકી કરે ઉમ્મર પણ આ માટે પૂરતી લાગતી નથી.”
તે તારીખે અમલમાં આવશે.
(૩)
,