________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૧પ. બાલદીક્ષાના પ્રખર હિમાયતી હતા. એ કાળે નાનાં બાળકોને અને તે સ્થા. સાધુસમાજ માટે બંધનકર્તા છે. બીલ સામે વિરોધ માત્ર સમજાવી ભગાડીને ચોરી છુપીથી દીક્ષા આપવાની પ્રવૃતિ શ્વેતાંબર સમાજના અમુક ભાગને અને તેરાપંથીઓને છે. તેરાપંથીઓને ખૂબ જોસભેર ચાલી રહી હતી, આ ઉપરાંત પિતાની સાંસારિક વિરોધ સ્વાભાવિક છે, કારણ કે તેમના દિક્ષિત સાધુઓમાં ૭૫ ટકાથી અને સામાજિક જવાબદારીઓ ફેંકી દઈને મેટી ઉમ્મરના વધારે બાલદીક્ષિત છે અને આ બીલ પસાર થાય અને સમસ્યાન્તરે “ પુરૂષ અને કદિ કદિ સ્ત્રીઓ પણ સાધુવેશ ધારણ કરી લેતી હતી. હિંદની પાર્લામેન્ટ પણ જો આવું બીલ પસાર કરે તે સાધુભરતીનું આ બધા સામે ઝુંબેશ ચલાવવા માટે આજથી સત્તાવીસ વર્ષ પહેલાં એક મોટું ક્ષેત્ર તેમના માટે બંધ થાય. આ તેમને કેમ પાલવે ? મુંબઈ જૈન યુવક સંધની મુંબઈ ખાતે સ્થાપના કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે પણ બાલદીક્ષા સામે એક મેટે મેર
“ભોળી જનતાને એમ કહેવામાં આવે છે કે આજે બાલ પ્રજાને
મંડાયે હતા અને તેના આગેવાન શ્રી ધીરજલાલ ટોકરશી શાહ હતા જેઓ આજે
શિક્ષણ આપવાની અનેક પ્રથાઓ મોજુદ છે અને નવી નવી પ્રથાઓ સામા પક્ષે બેસીને પિતાને વનપ્રવેશ ઉજવી રહ્યા છે. એ પ્રચંડ
પ્રજા સમક્ષ રજુ કરવામાં આવે છે તે આ પણ પાંચ મહાવ્રતની આજેલનનું પરિણામ વડોદરા રાજ્ય કરેલા બાલદીક્ષા પ્રતિબંધક કાનુ
તાલીમ આપવાની એક અનોખી પ્રથા છે. બીજી પ્રથાઓને આદર નમાં આવ્યું હતું અને સાથે સાથે ચોરી છુપીથી ભગાડીને અને લાંચ
કરવામાં આવે તે સ્વપર-ઉપકારક એવી આ પ્રથાનું દ્વાર શા માટે રૂશ્વતથી જવાબદાર માણસોનાં મેઢાં ભરીને અપાતી બાલદીક્ષાઓને
બંધ કરવામાં આવે છે ? કેવી સાદી સીધી અને વિના આયાસે ગળે લગભગ છેડો આવ્યો હતે.
ઉતરી જાય તેવી દલીલ ? પણ આ સામે અમારે એ જવાબ છે કે - “આજે પચ્ચીસ ત્રીશ વર્ષના ગાળે આ બાલદીક્ષા અટકાયતને
કોઈ પણ ઉછરતા બાળકને તમને એગ્ય લાગે તેવી જરૂરી તાલીમ આપે, પ્રશ્ન મુંબઈ પ્રદેશની ધારાસભા સમક્ષ ઉપસ્થિત થતાં એ સામે
પણ તેને સાધુ જીવનના એક સાંકડા ચોગઠામાં જીદગીભર માટે બાંધી એને એ જ જૈન . મૂ. સમાજને સ્થિતિચુસ્ત વર્ગ ખળભળી
લેવાને તમને શું અધિકાર છે ? પાદરીઓ તૈયાર કરવા માટે પ્રીસ્તી ઉઠયો છે અને એના એ પ્રેમવિજય અને રામવિજય આ સંબંધમાં
સમાજ ઠેકઠેકાણે કેલેજો ચલાવે છે, પણ ઉમેદવાર પુખ્ત ઉમરનો ના જૈન સમાજને ઉશ્કેરી રહ્યા છે. એ દિવસેમાં તેરાપંથી સમાજ રણ
થાય ત્યાં સુધી તેને કદિપણ દીક્ષાનું આજીવનવ્રત આપવામાં આવતું : ક્ષેત્રમાં નહોતું. આજે તે એ સંપ્રદાય પણ બાલદીક્ષા–અટકાયતી ધારા
નથી અને તે પણ કેટલીયે પરીક્ષાઓ અને કસોટીઓમાંથી આબાદ સામેના વિરોધી પ્રચારમાં પિતાની વિપુલ આર્થિક તાકાત સાજિત
પાર ઉતર્યા બાદ. સ્થિતિચુસ્ત ભાઈઓ અને સાધુઓ, આવ્યું તેને મુંડી
નાખવાની અને ભેળા બાળકોને ફસાવવાની પ્રવૃતિ છોડીને આવું કરી રહેલ છે. કહેવામાં આવતું હતું કે તેમના આચાર્ય શ્રી તુલસી જમાનાને ઓળખનાર એક સન્ત પુરૂષ છે અને જૈન સમાજને સાચું
કાંઈક કરને કે જેથી સમાજને સારા પ્રાણવાન સાધુએ તે મળે ! માર્ગદર્શન આપે અને નવનિર્માણને રસ્તે લઈ જાય એવી એક સમયજ્ઞ ભેળા લોકોને ભમાવવા માટે, જ્યારે જ્યારે આવા કેઈ સુધારાની વ્યક્તિ છે. પણ દિલગીરી સાથે કહેવું પડે છે કે તેઓ અને તેમને બાબત ધારાસભામાં રજૂ થાય છે ત્યારે ધર્માચાર્યો ધર્મના નામની બાંગ અનુયાયી ગણુ અને તેમનું મુખપત્ર જૈન ભારતી બાલદીક્ષાની જોરદાર પોકારે છેઃ ધર્મ જોખમમાં’, ‘ધર્મ જોખમમાં’, ‘ધર્મ ઉપર હસ્તક્ષેપ', હિમાયત કરી રહેલ છે અને જુની માન્યતાઓને ન લેબાશ આપો ધર્મ ઉપર હસ્તક્ષેપ. આ બાંગ સુધરેલા અને આગળ વધેલા સમાજ એ જ માત્ર તેમની વિશેષતા છે.
માટે આજે હવે જુની અને પુરાણી છે, પણ જુનવાણીમાંથી માંડ માં, આ બાલદીક્ષા જૈન સાધુ સંસ્થામાં કાળજુની બદી છે. અન્ય માથું ઉંચકી રહેલા સમાજ માટે ભારે કામયાબ નીવડે છે. આપણા સમાજમાં બાલસંન્યાસીઓ નથી હોતા એમ નથી, પણ કવચિત્ અપવાદ સમાજને આ વિષયમાં સ્પષ્ટ માર્ગદર્શન કરાવવું અત્યન્ત જરૂરી છે. રૂપે. સંન્યાસ સાધારણ રીતે ઉત્તરાવસ્થા સામે જોડાય અને પરિપકવ આપણા સમગ્ર સામાજિક જીવનને કંઇ કાળથી ધાર્મિકતા સાથે એટલું ઉમ્મરમાંથી સ્વાભાવિક રીતે ઉભે થતો ધર્મ છે. પણ બાળકને ફસાવવા, બધું ગાઢપણે સાંકળી લેવામાં આવ્યું છે કે ધાર્મિક નહિ અને શુધ્ધ ભમાવવા, ભગાડવા, મૂંડવા—આ વ્યવસાય જૈન પરંપરામાં કંઈ કાળથી સામાજિક એવી બાબતે ભાગ્યે જ જડી આવશે. જન્મ, લગ્ન, અને ચાલતા આવ્યું છે. કહેવામાં એમ આવે છે કે બાળકોને અમે નાનપ- મરણ, ખાવું, પીવું, અને પહેરવું, ચાલવું, દોડવું અને ઉડવું-દરેક ણથી ઉચ્ચ કોટિના ધર્મની અને શિસ્તની તાલીમ આપીએ છીએ, બાબતમાં ધર્મના નામે કાંઈને કાંઈ કહેવાનું હોય જ છે. તે પછી પણ વસ્તુતઃ તે એઠા પાછળ બાળકની અજ્ઞાન મનોદશાને લાભ લઈને આપણી રહેણી કરણીમાં, આચાર વિચારમાં, રીત રીવાજમાં કશો પણ તેને સાધુ બનવા પ્રેરે અને શિષ્યસમુદાય યેન કેન પ્રકારેણ વધારે ફેરફાર ન કરો ? આમ વિચારીએ તે સમાજ આગળ કેમ ચાલે ? એવી–જૈન સાધુને પરંપરાપ્રાપ્ત–નરી ઘેલછા માલુમ પડે છે. તેણે સામાજિક અને કૌટુંબિક જીવનથી અને જવાબદારીઓથી અળગા થવું સાંસારિક પરિગ્રહ છોડ હોય છે પણ એ જ પરિગ્રહની વાસના એનું નામ દીક્ષા છે. આ પ્રશ્ન શુધ્ધ સામાજિક છે અને આ સંબંધમાં શિષ્ય વધારવાના આકારમાં તેને પાછી વળગે છે. ૧૦૮ શિષ્ય મેળ- નિયમન હોવું એ એટલું જ આવશ્યક છે. દીક્ષા લીધા બાદ તેના વીને સાધુસમુદાયમાં સુરિસમ્રાટ બનવાની–ચવતપદ ધારણ કરવાની– આચાર વ્યવહાર ભલે ધર્મ નકકી કરે પણ તે પહેલાં દીક્ષિત થનાર મહત્વાકાંક્ષાથી બહુ ઓછા જૈનાચાર્યો મુકત હોય છે. સાધુવૃદ્ધિમાં જ વ્યક્તિ સમાજનું એક અંગ છે અને તેણે સામાજિક નિયમન મુજબ ધર્મવૃધ્ધિ માનનાર જૈન સમાજ પણ યેન કેન પ્રકારેણ ચેલાઓ ચાલવું તે તેના માટે અનિવાર્ય ધર્મ છે. આ જ બાબતને બીજી રીતે મુંડવાની સાધુઓની આ પ્રવૃત્તિને ટેકે આપતે જોવામાં આવે છે. કહીએ તે જેનો દેખાવ ધાર્મિક છે પણ વસ્તુતઃ જે બાબતે સામાજિક આમ જૈન સમાજમાં અગ્ય દીક્ષાનું અનિષ્ટ ખુબ ખુબ વ્યાપેલું છે તેવી બાબતમાં સમાજ અને રાજ્યને જરૂર પડે ત્યારે નિયમન અને છે. ખ્રીસ્તીઓમાં પણ જૈન સમાજ જેવી જ શ્રમણુપરંપરા કાયદાઓ કરવાને સંપૂર્ણ અધિકાર છે. આમ બને ત્યારે ધાર્મિક બાબપ્રચલિત છે, પણ અયોગ્ય દીક્ષા જેને કહેવાય એવી એક પણ ઘટના તમાં હસ્તક્ષેપ, હસ્તક્ષેપ એવા બુમબરાડા પાડવા તે પાછળ લોકમાનસમાં તે સમાજમાં બનતી સાંભળવામાં આવતી નથી.
રહેલા ધાર્મિક ઝનુનને ઉશ્કેરવા સિવાય બીજો કેઈ ઉદ્દેશ હોતા નથી. પ્રસ્તુત બીલ માત્ર જૈન સમાજને જ નહિ પણ જૈન-જૈનેતર અલબત સામાયિક પ્રતિક્રમણ કેમ કરવા, પૂજા પ્રતિષ્ટા કેમ કરવી. સમગ્ર હિંદુ સમાજને લાગુ પડે છે. આમ છતાં જૈનેતર હિંદુ સમાજમાં ઉપધાન અઠ્ઠાઈ મહોત્સવ કેમ ઉજવવા, શું ખાવું શું ન ખાવું, સાધુએ આ બીલ સામે નાને સરખો પણ અવાજ સંભળાતું નથી. જૈન કયે આચાર પાળ અને કયા અનાચાર કે અતિચારથી દૂર રહેવુંસમાજમાં પણ દિગંબર સમાજમાં કદિ પણ બાલદીક્ષા અપાયાનું એ બધી ધાર્મિક બાબત છે અને આવી બાબતમાં કોઈ સરકાર માથું જાણવામાં આવ્યું નથી. સ્થાનકવાસી સમાજે સ્વતઃ પ્રસ્તુત બીલમાં મારે અને કોઈ હસ્તક્ષેપની બુમ પાડે છે તે વ્યાજબી અને સમજી સુચવેલી ૧૮ વર્ષની વયમર્યાદા દીક્ષા આપવા માટે સ્વીકારી છે શકાય એવી છે.