________________
.
.
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂ.
પ્ર. જૈનવર્ષ ૧૪-૫. જીવન વર્ષ ૩.
અંકે કે
પ્રવજીવન
મુંબઈ, સપ્ટેમ્બર ૧, ૧૯૫૫, ગુરૂવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શલિંગ ૮.
છુટક નકલ : ત્રણ અને આ શાકાકા કાલ જા બte sea at as a se તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ગાલ લાલ લmes wાલ ઝાઝા ગાલગાગા
બાલદીક્ષા અટકાયતી ધારાને જૈનેનું સમર્થન મુંબઈ પ્રદેશની વિધાનસભામાં શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ ઉભું થયું છે અને માંડ માંડ સામાન્ય વાંચતાં લખતાં શિખ્યું છે તે બાલસંન્યાસ દીક્ષાની કાયદેસર અટકાયત કરનારું જે બીલ તાજેતરમાં પાંચ મહાવ્રતના રહસ્યને તે શું પણ તેના કક્કા ખખાને સમજે છે . રજુ કર્યું છે તે બીલને ટે આપવાના હેતુથી તા. ૨૭–૪-૫૫ શની- અને સમજણપૂર્વક દીક્ષા લે છે એમ કહેવું એ આપણી બુદ્ધિની હાંસી વારના રોજ મુંબઈ ખાતે હીરાબાગની વ્યાખ્યાનશાળામાં શ્રી મુંબઈ કરાવવા બરાબર છે. આવા બાળકને જીદગી સુધી દીક્ષિત જીવનના જૈન યુવક સંધના આશ્રય નીચે જૈનેની એક જાહેર સભા બોલાવવામાં ચેગઠામાં જકડી લેવાને કોઈપણ માબાપને કે સાધુ સમાજને અધિકાર આવી હતી. એ આખા દિવસે સતત વરસાદ હોવા છતાં જૈને સારા નથી. આ સાદી સીધી વાત જેને સમાજે કંઈ કાળ પહેલાં સખ્ત પ્રમાણમાં ઉપસ્થિત થયા હતા. પ્રારંભમાં મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી પ્રબંધ કરવો જોઇતા હતા અને એમ છતાં આજ સુધી એમ કરવા શ્રી શાન્તિલાલ નન્દુએ પ્રસ્તુત સભા બોલાવવાનું પ્રયોજન જણાવીને નિષ્ફળ નિવડેલ છે તે કરવા માટે આજે સરકારને કહેવામાં આવે છે. આ સભાનું સંચાલન કરવા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને આવો પ્રબંધ કરવાની સરકારની ખાસ ફરજ છે. શ્રી ખીમજી માડણ ભુજપુરીને વિનંતિ કરી હતી. સભાનું કામ : “આ બાલદીક્ષાનું અનિષ્ટ માત્ર જૈન સમાજમાં અને તેમાં પણ શરૂ કરતાં શ્રી ભુજપુરીઆએ જણાવ્યું હતું કે “આ બાલદીક્ષાને અમક ફીરકામાં ઘર ઘાલી બેઠું છે અને તે દૂર કરવા માટે આપણી પ્રશ્ન કોઈ નવો પ્રશ્ન નથી. છેલ્લાં ત્રીશ વર્ષથી આ પ્રશ્ન ચર્ચા અને
પિપટલાલ રામચંદ શાહ જેવા કોઈ જૈન સભ્ય જ આગળ આવવું લેવા આવ્યો છે અને બાલદીક્ષાની અનિષ્ટતા હવે લગભગ સર્વત્ર
જોઈતું હતું. આને બદલે એક જૈનેતર ભાઈ આ બીલ લઈ આવ્યા છે : સ્વીકારાયા જેવી છે. આવી પરિસ્થિતિમાં આવું બીલ સમયની માંગને
તે માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. આ બીલ પાછું ખેંચી લેવ- * પુરી કરે છે. આ બીલ કશા પણ વિરોધ સિવાય સરળપણે ધારાસભા
રાવવા માટે તેમના ઉપર તરેહ તરેહનું દબાણ લાવવામાં આવે છે. ' માંથી પસાર થઈ જવું જોઈએ એવી આપણે આશા રાખતા હતા.
એમ છતાં તેઓ પિતાના ઈરાદાને મકકમપણે વળગી રહ્યા છે. આપણે આમ છતાં આપણે જોઈ રહ્યા છીએ કે જૈન સમાજને અમુક વર્ગ
આ બીલને ટેકો આપવો અને તે સામેના વિરોધી આન્દોલનને સામને તે સામે જોરશોરથી પિકાર ઉઠાવી રહ્યો છે અને ધર્મ જોખમમાં છે
કરવો એ આપણું ખાસ કર્તવ્ય છે. આપ ભાઈઓ અને બહેને આ એવી વાત કરીને જૈન સમાજને ભડકાવી રહ્યો છે. જૈન સમાજનું
સંબંધમાં પૂરી દૃઢતાપૂર્વક જે કાંઈ કરવું ઘટે તેમાં પાછા નહિ પડે આ વલણ ભારે આશ્ચર્યજનક છે. આ એમ બતાવે છે કે જૈન સમાજ
સમાજ એવી હું આશા રાખું છું.” હજુ પણ જમાનાને ઓળખતે નથી.
ત્યાર બાદ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ સભા સમક્ષ “કેટલાક ભાઈએ આને ધાર્મિક સવાલ તરીકે જાહેર કરીને સરકારે નીચે મુજબ ઠરાવ રજુ કયો હતા :આવી બાબતમાં ન પડવું જોઈએ એમ જણાવે છે. પણ આમ કહીને
ઠરાવ ભેળા લેકમાં તેઓ એક ગેરસમજુતી : અને ઉશ્કેરાટ પેદા કરે છે. બાલદીક્ષાની કાયદેસર અટકાયત કરવા માંગતા શ્રી આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આપણે ત્યાં ધર્મના નામે પ્રભુદાસ બાલુભાઈ પટવારીના બીલને ટેકો આપવા માટે અનેક સામાજિક અસંગતતાઓ ચાલતી આવી છે અને જે સમાજે મળેલી જૈનેની આ સભા જાહેર કરે છે કે કંઈ કાળથી આગળ ચાલવું હોય, પ્રગતિ સાધવી હોય તે સમાજપ્રગતિની રોધક ચાલી આવતા બાલદીક્ષાના આ સામાજિક અનિષ્ટને સદન્તર જે કાંઈ બાબતે હોય તે સત્વર નાબુદ થવી જ જોઈએ. ઘણાં વર્ષો નાબુદ કરવા માટે માત્ર મુંબઈ પ્રદેશમાં નહિ પણ ભારતપહેલાં અંગ્રેજ સરકારે સતી થવાની મનાઈ કરતે કાયદે કર્યો ત્યારે ભરમાં આ કાયદો થવાની ખાસ જરૂર છે અને આ સભા પણ આ જ પિકાર ઉઠાવવામાં આવ્યું હતું. બાળલગ્નના કાયદા સામે વિશેષમાં જાહેર કરે છે કે નાનાં અણસમજુ બાળકને આવા પણ આ જ વિરોધ કરવામાં આવ્યું હતું. આપણને આઝાદી મળ્યા અત્યન્ત કઠણ અને ગંભીર જવાબદારી ભરેલા આજીવન બાદ તે હરિજન મંદિર પ્રવેશ, પબ્લીક ચેરીટી દ્રસ્ટ એકટ, અસ્પૃશ્યતા- દીક્ષાવ્રતથી બાંધી લેવાને કઇ સાધુને તેમ જ તેમ કરવા નિવારણ ધારો, લગ્નવિચ્છેદ, એક પત્નીવ્રત ધારો, સમાજ બહિષ્કાર દેવાને કઈ માબાપને કે તેના વાલીને કે સને હક્ક નથી ધારે આવા કંઈ કંઈ કાયદાઓ થઈ ગયા. આ બધા સામે સ્થિતિચુસ્ત અને દીક્ષા કેને આપવી અને કોને ન આપવી તે વિષય સમાજે ધર્મના નામે જ પ્રતિકુળ આંદોલન ચલાવ્યા હતા. શું આજે એક પ્રકારના સામાજિક નિયમનને લગતે છે અને આવા કોઈ એમ કહી શકે એમ છે કે આવા કાયદાઓ થવાની જરૂર નહતી? નિયમન કાયદાનું રૂપ આપવાથી કઈ ધાર્મિક બાબતમાં આપણા સમાજજીવનમાં ધર્મના નામે ચાલી રહેલી આવી અસંગતતાઓ હસ્તક્ષેપ થતું હોય એમ આ સભા માનતી નથી.” આપણે દૂર કરવી જ રહી. વસ્તુતઃ સમાજે આગળ આવીને આ બધી એ ઠરાવનું સ્પષ્ટીકરણ કરતાં તેમણે જણાવ્યું કે “આજથી સાફસુફી કરવી જોઈએ. સમાજ જ્યાં આગળ આવવાને તૈયાર ન હોય પચ્ચીસ ત્રીસ વર્ષ પહેલાં આ બાલદીક્ષાને પ્રશ્ન જૈન સમાજમાં ત્યાં સરકારની ફરજ છે કે ધર્મના નામે ચાલતાં સામાજિક અનિષ્ટો દૂર શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં બહુ જોરશોરથી ઉપડયે હતે. કરે. બાલદીક્ષા આવું જ એક અનિષ્ટ છે. જે બાળક હજુ ઉગીને એ દિવસોમાં વિજયરામચંદ્ર સૂરિ–એ વખતનાં મુનિ રામવિજયજી