________________
તા. ૧૫-૮-પપ પ્રબુદ્ધ જીવન
. અહિંસા અને મૈત્રીના પ્રચારમાં કે ફાળો આપ્યો છે તે માત્ર બતાવવાનો 'महावीर का अन्तस्तल'
પ્રયત્ન છે. (લેખક: સ્વામી સત્યભક્ત, પ્રકાશક: સત્યાશ્રમ, વર્ધા, મૂલ્ય રૂા. ૪)
બીજો પ્રયત્ન શ્રી સત્યભક્તને છે. તેમણે “મદ્દાવર ગ્રતત્ર', ભગવાન મહાવીરના જીવનની સામગ્રીને વિચાર કરીએ તે
નામે હિન્દીમાં એક પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે આગમમાં ઉપલબ્ધ બાળપણની કેટલીક ઘટનાઓ ચરિત્રગ્રન્થમાં નોંધાઈ છે, પણ તે
થતી સામગ્રીને સંપૂર્ણ ઉપયોગ કર્યો છે, પણ તે ઇતિહાસ નથી, ધટનાઓમાંથી મૂળ આગમમાં કોઈ નથી. તેમના ગૃહસ્થ જીવનની કોઈ
નવલકથા છે. ગ્રન્થકારે ભગવાન મહાવીરે પિતે પિતાના જીવનની ડાયરી ખાસ ઘટનાઓ પ્રાચીન આગમ શાસ્ત્રમાં મળતી નથી. ભગવાન બુદ્ધના
લખી હોય તે પ્રકારે સમગ્ર પુસ્તક લખ્યું છે. એક ઐતિહાસિક જીવન જીવનમાં તેમનાં વૈરાગ્યનાં કારણોમાં જે પાંચ દૃશ્ય બતાવવામાં આવ્યા
લખનાર વ્યક્તિ આવું ન કરે, પણ આને ઐતિહાસિક જીવન ને કહેતાં છે કે તેમને એકાંત વનમાં જઈને જે ધ્યાન ધરતા ચીતરવામાં આવ્યા
ઐતિહાસિક નવલકથા જ કહેવી જોઈએ. એક જ સિદ્ધરાજને વિષે ગુજછે, તેવું પણ ભગવાન મહાવીરના ગૃહસ્થજીવનમાં કશું બન્યાનું
રાતીમાં બે નવલકથાઓ લખાઈ છે. શ્રી મુનશીની “ગુજરાતને નાથ” . નોંધાયું નથી. એ સ્થિતિમાં તેમના ત્યાગી જીવનથી જ તેમના જીવનની
અને ધૂમકેતુની ‘જયસિંહ સિદ્ધરાજ. આ બન્નેમાં લેખકેએ પિતાની કથા શરૂ થાય છે એમ સમજવું રહ્યું. ત્યાગી જીવનમાં પણ તેમની
કલ્પનાના સિદ્ધરાજને રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. બન્નેએ સિદ્ધરાજની તપસ્યા અને યાતના તથા ગોશાલક સાથે સંબંધ એમાં જ તેમના
જે કાંઈ ઇતિહાસસિદ્ધ ઘટનાઓ છે તેને આશ્રય લીધે છે, છતાં પણ જીવનની ઈતિશ્રી થાય છે. તીર્થંકરજીવનમાં તેમના કેટલાક અનુયાયીઓના
એ ઇતિહાસની પાછળ જે યુગબળ હતું તેને ઉઠાવ એ બન્ને લેખકે જીવનપ્રસંગોએ જ મુખ્ય ભાગ ભજવ્યું છે. કહેવાતા અગિયાર ગણુ
પિતાની રીતે આપે છે. તે જ પ્રમાણે “મન્નત'માં પણ સ્વામી ધરમાંથી પણ ગૌતમ સાથેના જ પ્રશ્નોએ આગમને મોટા ભાગ
સત્યભક્ત ઇતિહાસસિદ્ધ મહાવીરને કેન્દ્રમાં રાખીને આ નવલકથા લખી રોક્યો છે. તેમના પૂર્વભવની કોઈ પણ ઘટના આગમમાં આવતી નથી.
છે અને પિતાની કલ્પનાના મહાવીરને આપણી સમક્ષ ઉપસ્થિત કર્યા છે. આવી સ્થિતિમાં ભગવાન મહાવીરના સમગ્ર જીવનની આગમપ્રમાણને
આને ઇતિહાસ માનવાની જરૂર નથી અને એ દષ્ટિએ આને મૂલવવાની આધારે કથા લખવી એ એક રીતે સહેલું છતાં કઠણ છે. સામગ્રી
પણ જરૂર નથી. આ જ વસ્તુ લઈને જ “જ્યભિખુ’ નવલકથા લખે બહુ થોડી એટલે જે કાંઈ મળે તેને સજાવીને રજુ કરવામાં ખાસ
તે વળી બીજા પ્રકારનું ચિત્ર આપણી સમક્ષ ઉપસ્થિત થાય. એક જ મુશ્કેલી ન પડે એટલે એ કાર્ય સરલ ગણાય. પણ તેમાંથી સમગ્ર
પાત્ર વિષેની ભિન્ન ભિન્ન લેખકોની નવલકથાઓ વિષે આવું બનવાનું જ, ભાવે ભ. મહાવીરના જીવનને ઉઠાવ આપવો અને તેમના મહાન
ન બને એ જ આશ્ચર્ય. ઐતિહાસિક જ્યાં ઇતિહાસ લખવા બેસે છે ત્યાં વ્યકિતત્વને વ્યકત કરવું એ અત્યન્ત કઠણુ થઈ પડે છે.
પણ એક જ ઘટનાને ખુલાસે અનેક રીતે આપે છે અને પ્રમાણે પૂર્વકાળના જૈન આચાર્યોએ આસપાસની પરિસ્થિતિ અને ભ. આપીને સ્પષ્ટ પણ કરે છે. તે જ્યાં માત્ર કલ્પનાને જ આશ્રય લેવાને મહાવીરની કોટિના બીજા તીર્થકરોને જીવનની ધડાતી કથાઓને હોય અને પોતાની કલ્પનાની પુષ્ટિમાં પ્રમાણુ આપવાની જરૂર પણ ઉપયોગ કરીને ઉપર્યુકત મુશ્કેલીનું નિવારણ બહુ જ સરળભાવે કરી ન હોય ત્યાં કલ્પના દેર છૂટે મૂકવામાં કવિતા કિકને શું આડું દીધું છે. પરિણામે આવશ્યક ચૂર્ણિમાં ભગવાન મહાવીરનાં જીવનનું એક આવે ? આ ઐતિહાસિક નવલકથા વાંચવા માંડે, નાનાં નાનાં પ્રકરણો, નિશ્ચિતરૂપ આપણને મળી જાય છે. એને જ ઉપયોગ ત્યાર પછીની ઘટનાઓ સાદી છતાં રોચક શૈલીમાં લખાયેલી, તર્કથી પુષ્ટ થયેલી - જૈન પુરાણમાં થયું છે. પુરાણકારોએ પણ એ જીવનને તત્કાલમાં કવિની કલ્પના, ઘટનાના અન્તસ્તલમાં જઈને તેના રહસ્યને શેધી - પ્રચલિત ગ્રાહ્ય એવી કથાઓને સમાવેશ કરીને પૂર્ણ બનાવવાના પ્રયત્ન લાવવાની છુટ થતી શકિત. અને ભવ્ય તથા માનવકલ્યાણકારી દૃષ્ટિ- - કયા છે. આ રીત આજે આપણી સામે પુરાણીમા મહાવીરચરિત આ બધું મળીને આપણી સમક્ષ ભગવાન મહાવીર અને તેમની આસજે મળે છે તે અંતિમ છે. એ પુરાણે પછી ભગવાન મહાવીરના જીવન પાસની દુનિયા એટલી તાદશ રૂપે લેખક રજુ કરે છે કે ઘડીભર તે એમ સંબંધી કોઈ ના પ્રયત્ન વીસમી સદીના પ્રારંભ સુધીમાં થયેલ નથી. થઈ જાય કે આ બધી ઘટનાના આપણે પણ સાક્ષી છીએ અને
, વીસમી સદીના લેખકેમાં બે પ્રવાહો કામ કરે છે. એક ઐતિ- ચલચિત્રની જેમ એ બધું આપણી સમક્ષ બનતું હોય એમ જોઈ " હાસિક સંશોધન કરી સત્યઘટનાઓની તારવણી કરી તેને જ યથાવત્ રહ્યા છીએ. ચલચિત્ર જોતાં જેમ આપણી લાગણી ઉછાળા મારે છેરજુ કરવાનો અને બીજો પ્રવાહ એ છે જે લલિતકળાને આશ્રય ઘડીમાં આનંદ, ઘડીમાં શેક, ઘડીમાં વ્યાકુળતા અને ઘડીમાં શાંતિલે છે એટલે કે તેમને મન વ્યકિત અને તેના જીવનની સાચી ઘટનાઓ તેમ આ વાંચતાં પણ આપણું લાગણીઓ ઉછળે છે અને આપણને
એટલામાં જ એ વ્યકિતની ઇતિશ્રી નથી, પણ વ્યકિત એ અમુક કાળના પણ ઘડીક તન્મય બનાવી દે છે. લેખકની આ શકિતની પ્રશંસા કર્યા 'ઇતિહાસની એક કડી છે અને તેથી એ વ્યકિત જે તીર્થકર હોય તે વિના ચાલે તેમ નથી. શર્ત એક જ છે કે પોતાના મનમાં કલ્પલ તેના જીવનમાં યુગધડતરનું કામ તે કેવી રીતે કરી શકે એવું માનસિક મહાવીરને ઘડીભર ભૂલી જ જવા જોઈએ. ચિત્ર સમગ્ર ઇતિહાસને ધ્યાનમાં રાખીને ઊભું કરે છે અને પછી પણ આવી તન્મયતા જગવવામાં લેખકની શકિતએ જ્યાં સુધી એ ચિત્રને કલમમાં ઉતારે છે. આમાં વ્યકિતના જીવનની ઘટનાઓ તે કવિત્વને આશ્રય લીધે છે ત્યાં સુધી તે સમસંવેદન જાગી શકે છે, હોય જ છે. પણ તેનું સ્પષ્ટીકરણુ લેખકની પિતાની કલ્પનાશકિત, પણ જ્યાંથી કથામાં ભગવાન મહાવીરના ત્યાગી જીવનની કથા શરૂ ઇતિહાસમાંથી તે કાળની પરિસ્થિતિ તારવવાની શકિત અને તેને ઉચિત થાય છે ત્યાંથી લેખકમાં રહેલ કવિ નહિ, પણ તાર્કિક આત્મા જાગી રીતે રજુ કરવાની શકિત એ બધા ઉપર આધાર રાખે છે, અને વસ્તુતઃ ગયા છે અને તેને કારણે ત્યાર પછીને ભાગ કેટલાક અપવાદ બાદ બનેલ ઘટનાઓ ઉપરાંત લેખકના મનશ્ચક્ષુએ કપેલી ધટનાઓ પણ કરતાં નિરસ થઈ જાય છે. ભવ્ય કે ઉદાત્ત નહિં પણ ક્ષણે ક્ષણે તેના જીવનમાં જાણે બની જ હોય એવી રીતે વર્ણવવામાં આવે છે. મહાવીરના આત્માને એ ચીતરવામાં આવ્યો છે કે મારે તે તીર્થકર ન બનેલી ઘટનાઓ પણ જો પૂર્વાચાર્યો આપણુ પુરાણોમાં આપી થવાનું છે અને આ વસ્તુને હું આ રીતે લોકોને સમજાવીશ અને શકતા હોય તે આજને લેખક જે નવલકથા લખી રહ્યો છે તે એવી અમુક વસ્તુને હું અમુક રીતે લોકોને સમજાવીશ—આ મહાવીરના છૂટ લે તેમાં કશું જ આશ્ચર્ય ન હોવું જોઇએ. ભગવાન મહાવીરના મનની ગ્રી લેખકના પિતાના મનની ગ્રીનું જ પ્રતિબિમ્બ હોય જીવનને કેન્દ્રમાં રાખીને આવી નવલકથા આ વીસમી સદીમાં એક શ્રી એમ લાગે છે. લેખકને મહાવીરના આત્માને રવ–પરકલ્યાણકારી ચીતજયભિખુએ મત્સ્યગલાગલ લખી. પણ તે તેમણે મહાવીરજીવનને ર છે એ સાચું, પણ એમની એ ભાવનાને સાધનાકાળમાં ચિત્રિત નામે નથી લખી અને તેમાં સમગ્ર ભાવે મહાવીરજીવનને આપવાનું કરવાનું આ કથામાં જે રૂ૫ તેમણે અપનાવ્યું છે તે હૃદયંગમ નથી ઉદ્દેશ પણ નથી. પણ તે યુગમાં ધાર્મિક ચળવળમાં ભ. મહાવીરે જ, મહાવીરને પાપભીરૂ આત્મા, જે આગમના અધ્યયનને પરિણામે