________________
.
ના
તા. ૧-૮-૧પ
પ્રબુદ્ધ જીવન
અલિપ્તી મહાકાવ કરાવનારી નિણ યાદી સીમામ
સ્વધર્મ પરધર્મ અધર્મ કે તરત દેખાઈ આવે છે, તેથી તેનાથી તે દૂર રહે છે, પરંતુ પરધર્મ
ધર્મરૂપ દેખાતે હોવાથી સાધક જે સભાન ન હોય તે તે તરફ - ( જગન્નાથપુરી ખાતે સર્વોદય સંમેલન ભરયું. તે દિવસમાં ખેંચાઈ જવા સંભવ છે. તા. ૨૬-૩-૫૫ ના રોજ સાયંકાલીન પ્રાર્થના પ્રસંગે શ્રી વિનોબાજીએ
', " લક્ષ્મણનું ઉદાહરણ : ' ' કરેલું એક લાક્ષણિક મર્મસ્પર્શી પ્રવચન નીચે આપવામાં આવે છે.
. ' ' . તંત્રી),
રામચંદ્રજીએ જ્યારે વનવાસની તૈયારી કરી ત્યારે લક્ષ્મણે પણ સાથે ' ' ' સારાયે ભારતવર્ષમાં ગ્રામ્યજનોની સેવા કરનારા સેવકે સર્વોદય
જવાને નિરધાર કર્યો. સ્વજનોએ એમને સમજાવ્યા કે “ધરમાં રહીને સમાજ સંમેલનમાં એકત્ર થાય છે. આ સેવક તરફ હું સાધકની
પિતાની સેવા કરવી એ તારો ધર્મ છે.” પિતાની સેવા કરવા રહેવું કે દૃષ્ટિએ જોઉં છું, એટલે એમની સંખ્યાના વત્તા-ઓછા૫ણ ઉપર ધ્યાન
ભાઈની સેવા કરવા જવું એ પ્રશ્ન લક્ષ્મણ સામે ઉપસ્થિત થયો. આવા
આ પ્રસંગેએ સાધકની ધર્મબુદ્ધિ-વ્યવસાયાત્મક બુદ્ધિ–ની કસોટી થાય છે. નથી આપતા. છતાં સાધકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે એ ખુશી થવા જેવું છે. '
'
“ધર્મની જ્યારે કસોટી કરવામાં આવે ત્યારે ઓછા વત્તા લાભનું, * સાધક અને દર્શન સગતિ , ,
પ્રમાણે નથી જોવાતું, કે કોણ મોટું અને કોણ નાનું તે પણ છે. આ સેવકેની સેવાકાર્યની શકિત સંખ્યા ઉપર વિર્ભર નથી;
નથી જોવાતું. જેમાં એક કેટની ખરીદી કરવી હોય તે જાડે પણ તેમની સાધકવૃત્તિ ઉપર નિર્ભર છે. સાધકને પિતાના મન તરફનું
પાતળો નથી જોવાનું પણ શરીરને બંધબેસતે થાય છે કે નહિ જોખમ સૌથી વધારે હોય છે. જેનું મન નબળું તેણે દુર્જનની
તે જોવાય છે તેમ પિતાની સેવા શ્રેષ્ઠ કે ભાઈની સેવા શ્રેષ્ઠ તેને સેબતથી દૂર રહેવું જોઈએ એમ સામાન્ય રીતે મનાય છે. પણ
ત્રાજવામાં તેલ કરીને ધર્મને નિર્ણય નહોતે થઈ શકતે. લક્ષ્મણે
પિતાની વ્યવસાયાત્મક બુદ્ધિને આશ્રય લીધે, અને નિર્ણય કર્યો કે સાધકનું મન એટલું બધું નબળું હું નથી માનતા કે જેથી મારે તેમને દુષ્ટ સબતથી દૂર રહેવાનું કહેવું પડે. જે સાધક છે તેનું મન
અત્યારે દશસ્થના પુત્ર તરીકેની નહિ પણ રામના ભાઈ તરીકેની મારી. સ્વભાવથી જ સજ્જનતા તરફ રુચિવાળું હોય છે. કદાચ જે તે કઈ
ફરજ છે. આ પ્રમાણે રામને ભાઈ કે દશરથને પુત્ર, બેમાંથી કે
ધર્મ સ્વીકારે તેને નિર્ણય કરવાનો પ્રસંગ આવે ત્યારે એક મેટું દુર્જનના સહવાસમાં આવી જાય તો તેના તરફ, તે અરૂચિ નથી
ધર્મસંકટ ખડું થઈ જાય છે. તે સમયે મનુષ્યની વ્યવસાયાત્મિક બુદ્ધિ કેળવતે પણ એક સેવાનું ક્ષેત્ર મળી ગયું એમ માને છે. સાધકને સમ્યક્ નિર્ણય આપવાવાળી થાય છે. આ કારણે જ ગીતામાં જે ઉત્તમ દુર્જન તરફને કઈ ભય નથી. બલકે અગર જો કોઈ દુર્જન દુર્જન જ નિર્ણય આપી શકે છે એવા સ્થિતપ્રજ્ઞને ઉત્તમ આદર્શ તરીકે સ્વીકાર્યો. રહેવા ઈચ્છતા હોય તે તેને સાધકની સંગતિને ભય ખરો. એટલે.. પરધર્મથી બચાવનારી નિર્ણયશકિત દુર્જનની સેબતથી દૂર રહેવાની સાધકને બહુ અગત્ય નથી.
કોઈ મહાપુરૂષ અત્યંત ધ્યાળુ હોય તે તે ભકત કહેવાય છે. . . . સ્વજન-સંગતિ ,
અલિપ્તપણે કામ કરનાર કોઈ સાધક કર્મયોગી કહેવાય છે. જગતનાં, A , પણ સાધકને જે સંગતિથી બચવાનું છે, જેના સહવાસથી વિવિધ વિષયનું ચિંતન કરનારે કોઈ શ્રેષ્ઠ પુરૂષ જ્ઞાની કહેવાય છે. ખાસ સાવધાન રહેવાનું છે તે તે છે સ્વજન સંગતિ. સ્વજને તેના ચિતની સમતા રાખવાવાળા કઈ યોગી કહેવાય છે. આમ કર્મ પ્રત્યે જે પ્રેમ રાખે છે તે પ્રેમ બન્ને વચ્ચે એક પ્રકારનું બંધન બની કરવાની શક્તિ, થાળતા, જ્ઞાન, ચિંતનશકિત, ચિતની સમતા વગેરે જાય છે. આ પ્રકારનું બંધન જ્યાં પેલ થયું ત્યાં મિથ્યા કર્તવ્યની ગુણેનું મહત્વ છે, પણ આ બધાથી વધારે ઉચ્ચ ગુણ છે “નિર્ણયભાવના ચિત્ત ઉપ આરૂઢ થઈ જાય છે. આ કારણે જ સાધકને પ્રેમ શક્તિ. ઉપરનાં બધા ગુણોને ઉપગ છે, છતાં જેનામાં નિર્ણયશક્તિ, અને નિરિતાની સાથે અનાસકિતને ઉપદેશ આપવામાં આવે છે. છે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. તેના ગુણ આપણે સૌ સાધકો દરરોજ . સ્વધર્મ જ્ઞાન અને સર્વ સાથે એકરૂપતા ગાઈએ છીએ. મહાત્મા ગાંધીજીએ આપણને શીખવ્યું છે કે જે પોતાને
, આપણુ અનેક સ્વજનો મિત્ર ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં કામ કરી આવી નિર્ણયશકિત પ્રાપ્ત ન થઈ હોય તે જે પુરૂષને તે શક્તિ રહ્યાં છે, અનેક પક્ષમાં વહેંચાઈ ગયાં છે. તે બધાની સેવા કરવી એ પ્રાપ્ત થઈ છે તેને શરણે જવું તે સાધકને ધર્મ છે. જે સાધકમાં : આપણું કર્તવ્ય છે, બધા સાથે પ્રેમથી રહેવું તે આપણે સ્વભાવ છે, નિશ્ચયરૂપિણી બુદ્ધિ હોય તે તે સ્વાવલંબી રહી શકે છે. જે તેવી છતાં સાથે એ પણ ખરું કે એમના સહવાસમાં રહેવાથી સર્વાહાનિ સાધકમાં ન હોય તે જેનામાં તે શકિત હોય તેવા પુરૂષનો આશ્રય થવાની સંભાવના છે તે લક્ષ બહાર રહેવું ન જોઈએ. મહાત્મા ગાંધી- સ્વીકારવાથી પણ રક્ષા થઈ શકે છે. પરંતુ જે સ્થિતપ્રજ્ઞ નથી અને જીના પ્રયાણ પછી એમનાં અનેક સાથીઓ અને અનુયાયીઓ જુદા સ્થિતપ્રજ્ઞને આશ્રય પણ જેને મળે નથી તેવી વ્યકિતએ છેવટે જુદા પક્ષમાં વહેંચાઈ ગયા છે. આમ જે વહેંચાઈ ગયા, એમના મન ઈશ્વરનું શરણ સ્વીકારવું ઘટે છે. ભગવાને પ્રજ્ઞાશકિત અને શ્રદ્ધાને પણ જુદાં થઈ ગયાં, જેમનાં મન જુદા નથી પડયાં તેઓ પણ એક- મહિમા ગયા છે તે આ કારણે જે, ભગવાને કહ્યું છે કે જેનામાં. બીજાથી અલગ તે રહે છે જ. પરંતુ સાધકે કોઇની સાથે દુરીભાવ પ્રજ્ઞાશક્તિ નથી અને અન્યમાં પ્રજ્ઞાશક્ત છે કે નહિ તે સમજવાની ન રાખવું જોઈએ, સૌ સાથે સ્નેહભાવથી વર્તવું જોઈએ. બધાં સાથે પણ શક્તિ નથી તે આત્મા સંમયાત્મા કહેવાય છે. એવા સંશયાહળીમળીને રહેવાનું અને હુલ્યની એકતા સાધવાને સાધકને ધર્મ છે. ત્માથી ધર્મકાર્ય થઈ શક્યું નથી. તે સ્થિતપ્રજ્ઞના લક્ષણ, જે આપણે આ એકરૂપતા સાધવા છતાં બુદ્ધિપૂર્વક સ્વધર્મનું જ્ઞાન સંતત જાગૃત્ત રોજ ગાઈએ છીએ તે સમજીને અંતરમાં ઉતારતા જઈએ તે ધીરે રાખવું અત્યંત આવશ્યક બને છે.
ધીરે નિર્ણયશકિત આપ મેળે આવી જશે. જો આપણુમાં નિર્ણયશક્તિ ભય અધર્મને નહિ પણ પરધર્મને ' ' ' છે તે આપણે પરધર્મથી બચ્ય સમજવા
પરમાનંદ . સર્વોદય વિચારને માનવાવાળા હમેશા કોઈને કોઈ સેવાકાર્ય માં ' વિષય સચિ. નિમગ્ન રહેશે. પણ તે સાથે એમનામાં એ વિવેક હે જોઈએ કે જે
યાત્રા-સત્યની, સૌન્દર્યની સેવાકાર્ય થાય તે સમાજપરિવર્તનમાં ઉપયોગી હોય. યથાશકિત સેવા
સુન્દરમ : ૬.૧
શિખર--મીલનની પીઠિકા કરવા છતાં જનશકિત નિર્માણ કરવી તે એ સેવાને ઉદ્દેશ હવે જોઈએ.
ચીમનલાલ શાહ ૬૩
મારી યાત્રા ' જો આ પ્રકારને વિવેક જાગ્રત નહિ હોય તે સંધક એકાચ નહિ થઈ
પરમાનંદ ૬૪ :
પ્રકીર્ણ નોંધ : વર્ષોની જમાવટ, શકે અને અણજાણતા પણ અન્ય માર્ગે ચાલ્યા જશે. તેથી જ ભગ-.
પરમાનંદ ૬૬
મંગળમય શિખરમીલન, ગોવા સંબધે વાને ગીતામાં કહ્યું છે કે “વ્યવસાયાત્મિકા બુદ્ધિ : હેવી જોઈએ. ભારત સરકારે કરેલી ગંભીર જાહેરાત વ્યવસાયાત્મિકા બુદ્ધિ અર્થાત્ નિશ્ચયરૂપિણી બુદ્ધિ સાબુત હશે તે રક્ષણ સ્વધર્મ, પરધર્મ અધર્મ -
વિનોબાજી ૬૮ક થશે. સાધકને અધર્મ એટલે ભય નથી એટલે પરધર્મને છે. અધર્મ મહાત્મા જ્યોતિરાવ ફુલે ' . ' રતિલાલ દેસાઈ ૬૮ ખ
દેના જ