________________
રજીસ્ટર્ડ નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબ જીવન
પ્ર. જૈન વર્ષ ૧૪-પ્ર. જીવન વર્ષ ૩ એક
શ્રી મુંબઈ જૈન ચુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ત્રણ આના
કક sls as se see - 8
સુખઈ, જુલાઈ ૧૫, ૧૯૫૫, શુક્રવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
સ્થાપત્યના પ્ર
ત્યેક અંશને
એક યા ખીજ
રીતે મૂર્તિમન્ત
કરી રહ્યું છે.
હિંદી ક્લાના
એક વિવેચક
જણાવે છે કે • આપણે તે મંદિરના પ્રવે
શદાર આગળ ઉભા રહીએ
છીએ
અને
રાત્રીના પુરીથી નીકળીને અમે..૨૯મીની સવારે કલકત્તા પહોંચ્યા. કલકત્તા આ વખતે ૧૯ વર્ષના ગાળે હુ આવ્યા. એ ગાળા દરમિયાન મુંબઇ માક કલકત્તા પણ વસ્તીના ભરાવાથી ખૂબ ાલેલું ઝુલેલુ હતું. કલકત્તા વિષે ઘણા લાંકા ધણુ જાણે છે તેથી તેના વિસ્તૃત વર્ણનની કાઈ ખાસ ઉપયોગીતા નથી. માત્ર મેલુર મઠમાં ઉભું કરવામાં આવેલ શ્રી રામકૃષ્ણ પરમહંસનુ ભવ્ય દેવાલય કે જે મેં આ વખતે પહેલીવાર જોયુ તેના થોડાક ખ્યાલ આપવાનુ પ્લાભન થઇ આવે છે. શ્રી રામકૃષ્ણનું મંદિર
અમે પહેચ્યા તે દિવસ સાંજના સમયે અમે દક્ષિણેશ્વર ગયા. આ એ સ્થળ કે જ્યાં શ્રી રામકૃષ્ણ પરમહંસ રહેતા હતા અને જ્યાંના કાળી મંદિરના તેઓ પુજારી હતા. દક્ષિણેશ્વર હુગલી નદીના—શહેર બાજુના કિનારે છે; સામેના કિનારે બેલુર મઠ છે જ્યાં રામકૃષ્ણ મીશનનુ કાર્યાલય અને આશ્રમ છે. દક્ષિણેશ્વરથી મેલુર મઠ પહોંચ્યા ત્યારે સૂ પોતાની ક્ષતા સકેલી રહ્યો હતો અને સંધ્યા પોતાની નમણી છાયા ભૂતળ ઉપર પાથરી રહી હતી. બેલુર મઠમાં અમે દાખલ થયા અને એક ભવ્ય મંદિર સમીપ આવીને ઉભા. એક અમેરિકન ખાઇએ આ મંદિર બંધાવવા માટે રામકૃષ્ણ મીશનને સાત લાખ રૂપિયા આપ્યા હતા. આ મદિર
અંધાયાને આ
જે લગભગ ૧૯
વર્ષ થવાઆવ્યા
છે. જાણે કે દેવ
વિમાન ન હેાય
એવુ આ ભવ્ય
મંદિર ભારતીય
અંદરના હાલમાં
દાખલ થઇએ છીએ ત્યારે
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
મારી યાત્રા
કલકત્તા
(ગતાંકથી ચાલુ)
-
Asts
કોઈ પ્રાચીન ગુઢ્ઢામાં આવેલા પુરાણા બૌદ્ધ મંદિરમાં આપણે દાખલ થતા હાઇએ એવી લાગણી અનુભવીએ છીએ. બારીએ અને અનેક કમાનાવાળા ઝરૂખા રાજપુત અને મોગલ સ્થાપત્યની યાદ આપે છે. વિશાળ હાલ અથવા તો ઉપાસનામડપ કે જ્યાં લોકો ભકિત ઉપાસના માટે એકઠા થાય છે તે જોતાં ખ્રીસ્તી ચચનુ સ્મરણ થાય છે. ગર્ભમંદિર ઉપરનું શિખર અને આસપાસના ઘુમટા અગાળાના એક હિંદુ મિ રને મળતા આવે છે.” આખું મંદિર ચુનાર પથ્થરનુ' બનાવેલ છે. પૌૉત્ય સ્થાપત્યના અનેક અગેના અહિં આપણને સુભગ સમન્વય જોવા મળે છે.
એલૂર મઠમાં આવેલુ' રામકૃષ્ણ મંદિર
આ મંદિર કુલ ૨૩૩ છુટ લાંબુ છે. હાલ અથવા ઉપાસના મંડપની લંબાઇ ૧૫૨, પહેાળાઇ ૭૨ અને ઉંચાઈ ૪૮ છુટ છે. અંદરના સમચારસ ગર્ભમંદિરની લંબાઈ પહેાળાઈ ૧૦૯ પુટ અને ઉંચાઇ ૧૧૨ છુટ છે. ઉપાસના મંડપના ભૂમિતલ ઉપર સુન્દર ચક ચકિત સંગેમરમરની તખ્તી ખેસાડેલી છે. આ મંડપની અને બાજુએ રૂપાળા દળદાર અને બૌધ્ધ મદિરમાં હોય છે તેવા ઘાટના થાંભલાઓની હારમાળા આવેલી છે અને તે મંડપની ભવ્યતામાં કોઈ જુદો જ વધારો કરે છે. ઉપાસના મંડપમાં આગળ ચાલતાં આપણે ગભ મ ંદિર સમીપ પહોંચીએ છીએ. આ ગર્ભ મંદિર વિશાળ
અને સુપ્રકાશિત
છે. કમલાસન
ઉપર બેઠેલા એવા શ્રી રામકૃષ્ણ પરમહંસની આરસપ્રતિમા મધ્ય
માંપ્રતિષ્ટિત કર
વામાં આવી છે.
મૂર્તિનુ ન
કરતાં આપણું
ક્લિ ભકિતપ્રભુત
અને છે, આપણી
આંખા આપુણ્ય
પુરૂષને ' અનિમેષ
ભાવે જોયા કરે છે, અને ઊડી પ્રસન્નતા અનુભવે છે. આ મંદિરમાં આગળ ઉપર નીચે સવ આજુ
પાછળ
એ અમે ફ્રી વળ્યા અને તેનું
સામ, ફાયદા
STRENGTH