________________
*
, '
'
તા. ૧––પપ પ્રબુદ્ધ જીવન
૪૭. નારાયણુ જે એક ભવ્ય રાષ્ટ્રસેવક આપીને મહાદેવભાઈ સાથે મેહથી અયોગ્ય દીક્ષા આપતા હોય તે શ્રાવકોએ તેને વિરોધ કર જીવનસહચાર તેમણે ચરિતાર્થ કર્યો છે. ભાઈ નારાયણને આપણું જોઇએ. એવી દીક્ષા અપાવી જ ન જોઈએ. પણ કાનુનથી. દીક્ષા સર્વની આ વિષમ પ્રસંગે ઉંડા દિલની સહાનુભૂતિ હો ! દુર્ગાબહેનના રોક્વી તે ઉચિત નથી. એક રીતે ધર્મ માટે તેમ જ સાધુઓને માટે પવિત્ર આત્માને આપણાં અનેક વન્દન હૈ !
શરમાવનારી વાત છે. ઉપર સંબંધમાં તેમનું કહેવું છે કે બાલદીક્ષા સ્વ. શેઠ હલાલ મગનલાલ
આજે ઉચિત ગણવામાં આવતી નથી, પણ સાચા વૈરાગ્ય માટે ઉમરની
મર્યાદા બાંધવી ઉચિત નથી. પણ દીક્ષા દેવાવાળાએ સમયને ઓળખીને તા. ૧૪–૪–૫૫ ના રોજ નીપજેલ શેઠ મેહલાલ મગનલાલના
જનતાની ભાવનાને ખ્યાલ રાખ ઘટે. તેઓ આ વિષયમાં જનમાનસને અકાળ અવસાનથી જૈન સમાજે એક ઉદાર દિલના શ્રીમાન સજ્જનને
ખ્યાલ રાખે જ છે.” ગુમાવેલ છે. તેઓ એક બાહોશ વ્યાપારી હતા અને નવસારી બીલીમોરા
નિરૂપણમાં વિશાળતા પણ વિચારોમાં સંકીર્ણતા એ આચાર્ય વગેરે ચાર મીના તેઓ સેલીંગ એજન્ટ તરીકે વર્ષોથી કામ કરતા તુલસીની ખાસ વિશેષતા છે. દાન દયા કે સમાજસેવાના સંબધે પણ હતા. તેમની ઉદારતા વડે અનેક જૈન–ખાસ કરીને વે. મૂ. વિભાગની– તેમને સાંભળે તે પ્રથમ દર્શને એમ જ લાગે કે દાન દયા કે સમાજસંસ્થાઓ સારી રીતે દ્રવ્યસચિત બની હતી. ચિતોડ ખાતે તેમણે
સેવાના તેઓ વિરોધી નહિ પણ સમર્થક છે. પણ જરા ઉંડાણથી
તેમને ચકાસે તે તરત જ માલુમ પડે કે આત્મિક ધર્મ અને લૌકિક પોતે જ “શ્રી કેસરીયાજી જૈન ગુરૂકુળ” નામની સંસ્થા ઉભી કરી ધર્મ એવા બે કત્રિમ ભેદનું એઠું ઉભું કરીને તેઓ આપણે જેને હતી. પાલીતાણાના જૈન ગુરૂકુળના તેઓ પ્રમુખ હતા અને તે સંસ્થાને દાન દયા કે સમાજસેવા તરીકે ઓળખવામાં અને સન્માનવામાં આવે સારી સખાવત વડે તેમણે નવાઇ હતી. અને સાર્વજનિક કાર્યો તરફ
છે તેને સ્પષ્ટ્રપણે વિરોધ કરે છે. આવી જ રીતે ઉપરનું નિવેદન
વાંચતાં પ્રથમ દર્શને એવી છાપ ઉઠે છે, કે તેઓ દીક્ષાના આજે પણ તેમણે પિતાને ઉદાર હાથ લંબાવ્યો હતો. જૈન ધર્મ વિષે તેઓ
અયોગ્ય લેખાતા બધા પ્રકારના વિરોધી છે પણ એ જ નિવેદનને ઊંડી શ્રધ્ધા ધરાવતા હતા અને અનેક ધાર્મિક ક્રિયાકાંડમાં પણ તેઓ ઝીણવટથી વિચારતાં આપણને માલુમ પડે છે કે બાલદીક્ષા ન જ થવી સારો ફાળે આપતા હતા, તેઓ સ્વભાવે સૌમ્ય અને પ્રસન્ન હતા. જોઈએ અને તે અટકાવવા માટે કોઈ કાનુની વ્યવસ્થા ઉભી થવી જ કઈ પણ સારા કામ માટે જા અને પોતાથી બનત કરવા છે જોઈએ—આ આજને બહુજનસ્વીકત અભિપ્રાય તેમને બીલકુલ
સંમત નથી. નિવેદન એવું ગોળમટોળ છે કે તેમાંથી બાલદીક્ષાને સદા તત્પર રહેતા, સુન્દર આકૃતિ અને મધુર વાણી વડે તેમનું સૌજન્ય
વિરોધ પણ દેખાય અને સમર્થન. પણ દેખાય. દા. ત. એ નિવેદનમાં શેભતું હતું. અનેક જૈન સંસ્થાઓના તેઓ આધારભૂત સ્તંભ હતા.
જણાવવામાં આવ્યું છે કે “ઉમર સંબંધમાં તેમનું કહેવું છે કે પિતાની પાછળ પત્ની અને બાળકનું બહોળું કુટુંબ તેઓ મૂકી ગયા બાલદીક્ષા આજે ઉચિત ગણવામાં આવતી નથી, પણ સાચા વૈરાગ્ય છે. તેમના કુટુંબીજને પ્રત્યે જૈન સમાજ ઉંડી સહાનુભૂતિ અનુભવે છે,
માટે ઉમરની મર્યાદા ઉચિત નથી. પણ દીક્ષા દેવાવાળાએ સમયને
ઓળખીને જનતાની ભાવનાને ખ્યાલ રાખવો ઘટે.” આ પશુ-પણું– તેમના આત્માને પરમ શાન્તિ ઈચ્છે છે.
અને ૫ણુવાળા કેવળ પરસ્પર વિરોધી વિધારે છે. આમ જણાવીને શ્રી હરિજન મંદિર પ્રવેશ અને જૈન છે. મૂ. કૅન્ફરન્સ રિષભદાસ રાંકા આચાર્ય તુલસીને સર્ટીફીકેટ આપે છે કે “તેઓ આ તા. ૧૮-૬-૫૫ ના રોજ મળેલી જૈન વે. મૂ. કોન્ફરન્સની
વિષયમાં જનમાનસને ખ્યાલ રાખે જ છે.” આ વાંચીને વળી જરૂર સ્થાયી સમિતિએ શત્રુંજયમાં હરિજન પ્રવેશ અંગે સર્વાનુમતે નીચે
કોઈ એમ માનવા પ્રેરાય કે આચાર્ય તુલસી જનમાનસને ખ્યાલ રાખીને
બાલકની બીલકુલ દીક્ષા આપતા નહિ હોય. પણુ વસ્તુસ્થિતિ કમનસીબે મુજબ ઠરાવ કર્યો છે –
આથી ઉલટી છે. તા. ૨૬-૩-૫૫ ના રોજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ બાલદીક્ષાના સમર્થનમાં એક વિચિત્ર દલીલ શત્રુંજય મંદિર પ્રવેશ અંગે જે જાહેરાત કરી છે તેનું આ કોન્ફરન્સ જ્યારથી શ્રી પ્રભુદાસ પટવારીએ મુંબઈની વિધાનસભામાં બાલઅનમેદન કરે છે.” ,
દીક્ષા અટકાયતને લગતું બીલ રજુ કર્યું છે ત્યારથી તેરાપંથી સંપ્રદાયના આવું અનુમાન આપવા માટે જૈન શ્વે. મૂ, કોન્ફરન્સને ધન્ય
મુખપત્ર “જૈન ભારતી’ માં એ બીલને અનેક રીતે વિરોધ કરતા
લેખો ચાલુ પ્રગટ થઈ રહ્યા છે. આ લેખમાં કરવામાં આવતી એક વાદ ઘટે છે. આવી જવાબદાર સંસ્થાના અનમેદનને લીધે પ્રસ્તુત
વિચિત્ર દલીલ આપણું ખાસ ધ્યાન ખેંચે છે. અને તે આ મુજબ છે. જાહેરાતને સવિશેષ સમર્થન મળ્યું છે અને હવે શ્વેતાંબર મૂર્તિપૂજક જેવી રીતે આજે બાળકોને ભિન્ન ભિન્ન પ્રકારે શિક્ષા આપવામાં આવે વિભાગમાં આ જાહેરાત સામે વિરોધ લગભગ નામશેષ થઈ ગયું છે, છે તેમ કોઈ પણ બાળકને નાનપણથી પાંચ મહાવ્રતની શિક્ષા અને એમ માનવાને આપણે પ્રેરાઈએ છીએ.
તાલીમ આપવાને પ્રયત્ન કરવામાં આવે છે તેમાં ખોટું શું ? આ કાચી . આ પ્રસંગે આજથી આઠેક વર્ષ પહેલાંના એ દિવસે યાદ આવે
સમજેના કાને છેતરવા માટેની દલીલ છે. પાંચ મહાવ્રતની કોઈને પણ
શિક્ષા કે તાલીમ આપવામાં આવે તેને કેઈને વાંધો છે જ નહિ, પણ શિક્ષા છે કે આ જ કોન્ફરન્સની સ્થાયી સમિતિએ મુંબઈ સરકાર તરફથી રજી કે તાલીમ આપવી એ એક વાત છે અને કોઈ બાળકની મૂઢ અવસ્થાને થયેલા હરિજન મંદિર પ્રવેશ ધારાને સખ્ત વિરોધ કર્યો હતો અને લાભ લે અને ચેકકસ પ્રકારની જીવનપધ્ધતિથી તેને આજીવન આખી સમિતિ સામે માત્ર મારા એકના ભાગે આ ધારાનું સમર્થન
બાંધી લે તે તદ્દન જુદી વાત છે. બાલદીક્ષા એ કેવળ શિક્ષા કે
તાલીમ નથી પણ ગમાર બાળકના આખા જીવનને જકડી લેવાની કરવાનું આવ્યું હતું. આજે સ્થિતિચુસ્તના શિરોમણિ લેખાતા એવા
અમાનુષી પ્રથા છે. અને આ બુરી પ્રથાને બળવાન લેકઅભિપ્રાય શ્રી જીવલાલ પરતાપસીએ પણ સ્થાયી સમિતિની આ સભામાં ઉપરના વડે તેમ જ કાયદા કાનુનથી સત્વર અન્ત આણ ઘટે છે. પરમાનંદ ઠરાવને ટેકો આપ્યો છે અને કશા પણ વિરોધી સૂર કે ઉદ્ગાર સિવાય
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ ઠરાવ સર્વાનુમતે પસાર થવા પામ્યું છે. આખરે કાળ બળવાન
સામાન્યતઃ હૈ. મૂવિભાગ અને સ્થાનકવાસી વિભાગના પર્યુષણ છે અને જે ગઈ કાલે શક્ય ન લાગતું હોય તે આજે શકય બને છે. આ ભાગે એક એક લિમના કેરકારપૂર્વક સમાન દ્વિસમાં આવતા હતા. એ પણ કાળની જ એક લીલા છે !
આ વખતે બે ભાદ્રપદ છે તેમાં પહેલો ભાદ્રપદ અધિકમાસ લેખાનાર છે. બાલદીક્ષા અને આચાર્ય તુલસી
પ્રત્યેક સંપ્રદાયની રૂઢિ મુજબ સ્થાનકવાસી સંપ્રદાયના પર્યુષણ શ્રાવણ જૈન જગતના જુન માસના અંકમાં આચાર્ય તુલસી સાથે ગાઢ અને અધિક ભાદ્રપદની સંધિમાં આવે છે; ઍ. મ. વિભાગના પયુંષણ સંપર્ક ધરાવતા શ્રી રિષભદાસ રાંકા દીક્ષાના પ્રશ્ન સંબંધમાં આચાર્ય ઉભય ભાદ્રપદની સંધિમાં આવે છે. આ પરિસ્થિતિમાં પયુંષણ વ્યખ્યાનતુલસીનાં મન્ત નીચે મુજબ રજુ કરે છે -
માળા કયારે ગોઠવવી એ પ્રશ્ન તા. ૧૦–૬–૧૫ ના રોજ મળેલી મુંબઈ “તેઓ અયોગ્ય દીક્ષાની સખ્ત વિરુદ્ધ છે. શિષ્યના લાભથી જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિની સભામાં નિર્ણય માટે રજુ કોઈને બહેકાવીને કે લાલચ આપીને જે દીક્ષા આપવામાં આવે છે તે થતા, તે વ્યાખ્યાનમાળા ઉભય ભાદ્રપદની સંધિના ગાળામાં એટલે કે અયોગ્ય છે. એવી દીક્ષા અપાવી જ ન જોઈએ અને ગમે તે સાધુ તા. ૧૩ મી સપ્ટેમ્બરથી ૨૦ મી સપ્ટેમ્બર સુધીના આઠ દ્વિસ દરમિયાન કોઈને પિતાને શિષ્ય બનાવી લે તે પણું ઠીક નથી, પણ યોગ્ય અધિ- ગોઠવવી એમ નિર્ણય કરવામાં આવ્યું છે. કારીને જ પાત્ર જાણીને દીક્ષા અપાવી જોઈએ. કોઈ સાધુ શિષ્યના
મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ
વ્યાખ્યાન
તા. ૧૦-૬-૫૫ ના
જ યુવક સંધની કાયા
પાલી જ ન જોઈએ એવામાં આવે છે તે