SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. " કડક કે સાંક: તા. ૧૭-૫૫ પ્રબુદ્ધ જીવન આ કાયદો અમલમાં આવ્યા પડેલા કે પછી જે કોઈ લગ્ન થયા ભરણપોષણને હકક હોય તેમાં તે કોઈ પણ પક્ષ છૂટાછેડા માટે નીચેનાં કારણોસર દાવા આ કાયદા નીચે મુકર્દમે ચાલતું હોય તે દરમિયાન અને તે કરી શકે છે. પૂરો થાય તે પછીનું કામ માટે પણ પુરૂષ પત્નીને કે પત્ની પુરૂષને છૂટાછેડાના કારણે ભરણપોષણ આપે તેવા હુકમ કરવાની કોટને સત્તા છે. આ કાયદાની સામે પક્ષઃ ' એ નવીનતા છે કે આમાં પુરૂષ પણ પત્ની પાસેથી ભરણપોષણ માગી ૧ વ્યભિચાર સેવે છે. શકે છે. પણ પુરૂષ કે સ્ત્રી ફરી પરણે અગર તે સ્ત્રી ચારિત્ર્ય સારૂં ૨ હિંદુ મટી અન્ય ધર્મમાં દાખલ થયા છે. ન રાખે તે આ ભરણપોષણને હુકમ અદાલત રદ કરી શકે છે. તે " આ કાયદા નીચેના કેસમાં બાળકને કબજે કોને હવે જોઈએ છે, ૩ ત્રણ વર્ષથી ન સુધરે એવું ગાંડપણ ધરાવે છે. ' કે રહે તે અદાલત નકકી કરી શકે છે, ને તે માટે બાળકની ઈચ્છાને જ ત્રણ વર્ષથી ઉગ્ર અને ન સુધરે તેવા રક્તપિત્તના રોગથી પણ લક્ષમાં લઈ શકે છે. પીડાય છે. * આ કાયદો છતાં કોઈ ખાસ રિવાજથી કે ખાસ કાયદાથી છૂટા૫ ત્રણ વર્ષથી ચેપી ગુપ્ત રોગથી પીડાય છે. છેડાને હકક કોઇને હોય તે તે રદ થતું નથી. ૬ કોઈ ધાર્મિક સાધુવંદમાં દાખલ થઈ સંસાર ત્યાગ કર્યો છે. ખાસ લગ્નના કાયદા નીચે કઈ હિંદુએ કરેલાં લગ્નને આ ૮ સાત વર્ષથી તેને પતે નથી કે તેના વિષે કાંઈ જાણવામાં કાયદાની કલમે અસર કરતી નથી. આવ્યું નથી. આ કાયદે અમલમાં આવ્યાથી મુંબઈ અને સૌરાષ્ટ્ર રાજ્યનાં, ૮ લગ્નના હકક પૂરા કરવાના દાવામાં હુકમનામું થયા પછી બે વષ દિપત્ની પ્રતિબંધક ધારાઓ તથા છૂટાછેડાના કાયદાઓ આપોઆપ રદ કે વધુ વખત તે હુકમનામું પાળ્યું નથી. ' થાય છે. કેશવલાલ એમ. શાહ ઇ કાયદેસર છૂટા રહેવાનું હુકમનામું મેળવ્યા પછી બે વર્ષ કે વધુ તે વખતથી પતિ પત્નીને સંબંધ રહ્યો નથી. આ કાયદામાંથી શ્રી કેશવલાલ એમ્. શાહ નીચેના મુદ્દાઓ તારવે છે. " , સ્ત્રીના બે હશે (૧) આ કાયદો અમલમાં આવતાં મુંબઈ અને સૌરાષ્ટ્ર રાજ્યના ઉપરનાં કારણે પુરૂષ તથા સ્ત્રી બંને માટે છે. તે ઉપરાંત છૂટા- દિપત્ની પ્રતિબંધક તથા છૂટાછેડાના કાયદાઓ રદ થાય છે. છેડાને દશ કરવા માટે સ્ત્રીને નીચેના બે હક આપવામાં આવ્યા છે. (૨) આ કાયદે મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી ન હોય તેવા (૧) આ કાયદો થયા પહેલાં પતિએ બીજી પત્ની કરી છે અને દરેકને લાગુ થાય છે. અરજી કરતી વખતે પત્ની જીવતી છે. - (૩) આ કાયદાથી હિન્દભરમાં એક વખતે એક પત્નીને નિયમ (૨) પતિ બળાત્કાર, પાશવતા કે અકુદરતી કૃત્ય માટે ગુનેગાર કર્યો છે. અમલમાં આવે છે. . પરંતુ લગ્ન પછી ત્રણ વર્ષ સુધી છૂટાછેડા માટે કોઈ અરજી થઈ શકશે નહિ. હાઈકોર્ટે કરેલા નિયમ અનુસાર કોઈ પક્ષ એમ (૪) આ કાયદાથી હિન્દુ કાયદાના બધા નિયમો, રીત રિવાજો, બતાવે કે અસાધારણ મુશ્કેલી અને યાતનાને આ કિસ્સે છે તે કોર્ટ ૩૧, રાત્રિ પુરાણ, શાસ્ત્ર લગ્ન પૂરતાં રદ થાય છે. ત્રણ વર્ષ પહેલાં આવી અરજી કરવા દેવી. (૫) પુરૂષ ૧૮ વર્ષ પહેલાં તે સ્ત્રી ૧૫ વર્ષ પહેલાં પરણી લાધેલા સ્ટાછેડાના હુકમનામાને એક વર્ષ પસાર થયા પહયાં શકતા નથી ને ૧૮ વર્ષની નીચેની વયની કન્યાનાં લગ્ન માટે વાલીની છૂટાછેડા લેનાર પુનર્લગ્ન કરી શકશે નહિ. સંમતિ જરૂરી છે. આ વાલીની ઉમર ૨૧ વર્ષથી નીચે ન હોવી જોઈએ. જ્યાં લગ્ન ગેરકાયદેસર ઠરીને રદ થાય ત્યાં તે લગ્નનાં બાળકો ખરી રીતે ગેરકાયદેસર ગણાય. પણ આ કાયદા નીચે પતિ અને પત્ની (૬) હિન્દુ લગ્નની નોંધણી માટે દરેક રાજ્યને જોગવાઈ કરપૂરતા અગર તેમની મિલક્ત પૂરતાં આ બાળકો કાયદેસર ગણાશે. વાની સૂચના અપાઈ છે. મુંબઈમાં એ કાયદે અમલમાં આવી ગયું છે.) જ્યારે અન્ય સગાઓ અને અન્ય મિલક્ત તથા હકકે પૂરતાં તેઓ (૭) હવે ચાર વર્ષ સુધી પતિ કે પત્ની એકબીજાને તજી દે ગેરકાયદેસર ગણાશે. તે કારણે છૂટાછેડા લઈ શકાતા હતાં તે બનશે નહિ, પણ એ વાત આ લેખના પ્રારંભમાં હિંદુ લગ્નની છ શરતે જણાવી છે તેમાં બીજી રીતે અહીં નકકી કરવામાં આવી છે. તજી દેનાર સામે લગ્નના ૨ થી ૬ કલમને ભંગ કરનારને માટે દંડની જોગવાઈ છે; જ્યારે હકક પૂરા કરવાને દા કર પહેલી કલમનો ભંગ તે હિંદી ફોજદારી ધારાની જ૮૪ અને ૪૪૫ જોઈએ. તેમાં હુકમનામું થાય ને તે કલમ મુજબ ગુનો છે. સામે પક્ષ ન પાળે તે હુકમનામાં પછી બે વર્ષે છૂટાછેડાને દાવો થઈ દાવો કયાં કરે? શકે. અગર તે આ કાયદાની કલમ મુજબ કેટથી જુદા રહેવાને છૂટાછેડાને દા જીલ્લામાં ડીસ્ટ્રીક કોર્ટમાં અને મુંબઈ, કલકતા, હુકમ મેળવ્યા પછી બે વર્ષે પતિ-પત્નીને સંબંધ ફરી ન બંધાય તે મદ્રાસમાં સ્ટિી સિવિલ કોર્ટમાં તથા જ્યાં તે ન હોય ત્યાં હાઈકોર્ટમાં છૂટાછેડાને દાવ થઈ શકે. થઈ શકશે. આ દા ચલાવવા માટે કેટેને અધિકાર નીચે મુજબ (૮) એક પક્ષ હિંદુ મટી જાય તે બીજે પક્ષ છૂટાછેડા માટે નક્કી કરવામાં આવ્યું છેઃ દા કરી શકે. આજ સુધી માત્ર એમ હતું કે એક પક્ષ ખ્રિસ્તી (૧) જે અદાલતની હકુમતમાં લગ્ન થયાં હોય. ધર્મ અંગીકાર કરે ને બીજો પક્ષ તેની સાથે રહેવા ઈન્કાર કરે તે (૨) પતિ અને પત્ની રહેતાં હોય. તે સ્ટાછેડા થઈ શકતા. આ કાયદો નીચે ધર્મપરિવર્તન થતાં સ્ટા(૩) પતિ અને પત્ની પતિ અને પત્ની તરીકે છેલ્લાં રહ્યાં હોય. છેડાને હકક મળે છે. આ કાયદા નીચેના કઈ પણ કેસની સુનાવણી જે કોઈ પણ એક પક્ષ ઇચછે તે બંધબારણે ચલાવવા અદાલત બંધાયેલી છે. તે ઉપરાંત (૯) સંસાર તજી સાધુ બને તે ટાછેડાને હકક મળે છે. અદાલત પિતે પણ બંધબારણે ચલાવવા હુકમ આપી શકે છે. આવા (૧૦) આ કાયદો અમલમાં આવ્યા પહેલાં કોઈએ બે લગ્ન કર્યા બંધબારણે ચાલેલા કેસની કોઇ વિગત કે પ્રસિદ્ધ કરશે તે તે ગને હોય તે કોઈ પણ પત્નીને છૂટાછેડાને હકક મળે છે. ગણાશે ને તેને સજા થશે. (૧૧) લગ્ન પછી ત્રણ વર્ષ સુધી ખાસ કારણ સિવાય ક્ટાખાસ જોગવાઈ છેડાને દાવો થઈ શકતું નથી. આ કાયદા નીચે એક ખાસ જોગવાઈ એ છે કે કઈ પણ . (૧૨) છૂટાછેડા પછી એક વર્ષ સુધી કોઈ પણ બીજા લગ્ન મકમામાં પછી ભલે તે એક્તરસી હોય તે પણ અદાલતને એમ લાગે કરી શકતું નથી. કે અરજદાર પોતાનાં જ અગ્ય કૃત્યને ગેરલાભ લેવા માંગે છે તે અદાલત તેને રાહત આપી શકશે નહિ. તેમજ વ્યભિચારના કિસ્સામાં (૧૩) જે કોર્ટની હકુમતમાં લગ્ન થયાં હોય, અગર બને બીજે પક્ષે આંખ આડા કાન કર્યા ન હોવા જોઈએ.. રહેતાં હોય કે છેલ્લાં રહ્યાં હોય ત્યાં દાવો થઈ શકે છે. આ કાયદા નીચેના દરેક કિસ્સામાં બન્ને પક્ષ વચ્ચે સમાધાનના ' (૧૪) આ કાયદા નીચે પુરૂષ પણ સ્ત્રી પાસેથી ભરણપોષણ પ્રયત્ન કરવાની ફરજ પણ કેર્ટ ઉપર નાખવામાં આવી છે. માગી શકે છે.
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy