________________
૩૪
અનુસાર જાહેરાત કરી એવી, એવી
જોઇએ. એ
સ્થાનકમાં ઇતર
+-9
સુધારાના
* પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૬-૫૫ શોભાસ્પદ તે તે જ બની શકી હોત કે જે ઉપવાસ ઉપર જનારા' or Swami Narayan Sampradaya shall be deemed મુનિઓએ પિતાની ભૂલ સમજાયાને સ્પષ્ટ એકરાર કર્યો હોત અને to be Hindus, હરિજનને તેમણે પોતે જૈન મંદિરમાં આવકારવાની હીંમત દાખવી હોત. અર્થાત–આ કલમ તેમજ ચોથી કલમ માટે જે વ્યક્તિઓ અથવા તે પ્રસ્તુત પ્રશ્ન અંગે આ બન્ને સાધુઓના વળણમાં ફેરફાર બૌધ્ધ, શિખ, કે જૈન ધર્મમાં માનતી હોય તેમ જ જે વ્યક્તિઓ ન થયો તે પણ તેમણે એટલે એકરાર કર્યો હોત કે અમારે હેતુ હિંદુધર્મને એના કેઈ પણુ આકાર કે વિકસિત રૂપમાં માનતી હોય સિધ્ધ કરવા માટે અમે જે આમરણાન્ત અનશન ઉપર જવાનો વિચાર જેમાં વીરશે, લિંગાયતે, આદિવાસીઓ, બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ કર્યો તે યોગ્ય નહોતે.
- આર્ય સમાજ કે સ્વામીનારાયણ સંપ્રદાયનો સમાવેશ થાય છે–તે સર્વને લકત્તાથી આવેલા એક મિત્ર જણાવે છે કે આ મુનિઓએ હિંદુઓ ગણવામાં આવશે.
• ઉપવાસ પાછા ખેંચી લીધા એ બહુ છેટું થયું છે અને આ બાબતમાં પરિણામે આ ખુલાસામાં ધર્મ તરીકે જૈન, બૌધ્ધ અને શિખ તેમને કેવળ ભેળવી લેવામાં આવ્યા છે એમ કલકતા ખાતે બીરાજતા ધર્મને હિંદુધર્મથી અલગ ગણવામાં આવ્યા છે. અને એમ છતાં આ શ્રી વિજયરામચંદ્રસૂરિ માને છે અને સૌ કોઈને એ મુજબ કહે છે. એ ધર્મોના અનુયાયીઓને પ્રસ્તુત ધારા માટે હિંદુ તરીકે લેખવામાં આવ્યા , ધર્મ ધુરંધર આચાર્યશ્રીને આપણે કહી શકીએ છીએ કે આ મુનિઓએ છે. આ સુધારાથી જે જૈને હિંદુધર્મથી અલગતા માંગતા હતા તેઓ કરેલી ભૂલ આપ સુધારી શકે છે અને આપ પોતે જૈન સમાજના સતેષાયા છે, પણ જે જૈને પિતાના ધર્મસ્થાનકોને હરિજન–પ્રવેશથી માથે ઝઝુમી રહેલા અધર્મને અટકાવવા આમરણાન્ત અનશન ઉપર અસ્કૃષ્ટ રાખવા માંગતા હતા તેઓ નિરાશ થયા છે. જરૂર જઈ શકે છે; માત્ર એટલી વિનંતિ કે આ ઉપવાસ મૂળ તક ની દષ્ટિએ વિચારતા આ સુધારા બાલકુલ યુકિત પરંપરા અને સરકારી કાયદા કાનુન અનુસાર જાહેરાત કરનાર આણંદજી નથી. આ ધારાને મૂળ હેતુ એ હતો કે એક જ ધર્મના સ્થાનકોમાં તે કલ્યાણજીની પેઢી સામે હોઈ ન શકે, પણ સર્વ અનર્થનું મૂળ એવી, ધર્મના કોઈ પણ અનુયાયીને તે અસ્પૃશ્ય ગણાય છે. એ કારણસર આવતાં
ભારત સરકાર સામે જ હોઈ શકે. યેગીઓની તપશ્ચર્યાથી બ્રહ્માંડ અટકાવવું ન જોઈએ. એ ઉપરથી એમ પણ ફલિત થાય છે કે જ્યાં ડિલ્યા છે તે આ નાની સરખી ભારત સરકારનું શું ગજું છે? આ
ધર્મ અલગ હોય ત્યાં એક ધર્મના સ્થાનકમાં ઇતર ધર્મીઓને પ્રવેશ ધર્મઘમંડી આચાર્યને બીજું શું કહેવું?
આદિને હકક કાયદાથી અપા ને જોઈએ. આમ છતાં આ સુધારાના અસ્પૃશ્યતા (અપરાધ) ધારા વિષે કેટલીક સ્પષ્ટતા
પરિણામે જૈન, બૌધ્ધ કે શિખ જેને હિંદુધર્મના અંગભૂત લેખવામાં આવતા જે અસ્પૃશ્યતા (અપરાધ) ધારો ભારતની પાર્લામેન્ટમાં થોડા
નથી તે ધર્મોના સ્થાનમાં તિર ધર્મો એવા હરિજનને પ્રવેશાદિ સમય પહેલાં રજુ થયે હતું અને પસાર કરવામાં આવ્યો હતો તેના
અધિકાર મળે છે. અને એ અધિકાર આપવા ખાતર તેમને આ ધારા મૂળ રૂપમાં જૈન ધર્મને હિંદુધર્મના એક અંગભૂત ધર્મ તરીકે વર્ણન
પૂરતા હિંદુ લેખવામાં આવશે એવું વિધાન કરવામાં આવ્યું છે. વસ્તુતઃ ' વવામાં આવ્યો હતો. આ સામે કેટલાક જૈન આગેવાનોએ વાંધે
આનું મૂળ રૂપ હતું તે સાચું, વ્યાજબી અને યુકિતસંગત હતું, પણ ઉઠાવ્યો હતો. જૈન ધર્મ અત્યન્ત પુરાણો ધર્મ છે અને હિંદુધર્મ
તેથી ધર્માભિનિવેશધારી જૈને કે શિખ સંતોષાય તેમ નહોતું, આ સાથે તેને કશે સંબંધ નથી અને હિંદુધર્મના અંગભૂત તરીકે તેને
ધારાનું અખિલહિંદવ્યાપી જે એક પરિણામ જૈન સમાજ પુરતું આવે વર્ણવવામાં જૈન ધર્મનું અપમાન રહેલું છે–આવી તેમની માન્યતા
છે તે જરૂર આવકારદાયક છે અને તે એ છે કે જેને પિતાના ધર્મહતી. આ માન્યતાને લક્ષ્યમાં રાખીને શ્રી શ્રેયાંસપ્રસાદ જૈન અને
સ્થાનમાં હરિજનેને હવે આવતા અટકાવી શકશે નહિ. અસ્પૃશ્યતાની પાર્લામેન્ટના અન્ય જૈન સભ્ય તેમ જ દિગંબર સમાજના આગેવાનો
બદીને ભેગ બનેલા જૈન સમાજમાંથી તે બદી દૂર કરવામાં આ ધારો
આ રીતે મદદ રૂપ થશે એવી આશા રહે છે. ભારતના ગૃહસચિવ શ્રી ગોવિંદ વલ્લભ પત્નને મળેલા. તેના પરિણામે પ્રસ્તુત ધારામાં જેનું મન સતેષાય એવો ફેરફાર કરવામાં આવ્યું છે.
* તા. ૧-૪-૫૫ ના પ્રબુધ્ધ જીવનમાં આ ધારાની મૂળ કલમે
જે રીતની હતી તે કલમેની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી, પ્રસ્તુત ધારાની ત્રીજી કલમ સાથે નીચે મુજબનું Explanat
અને તેમાં આ ધારાની ત્રીજી તથા એથી મને એવો એક અર્થ ion–ખુલાસોજોડવામાં આવ્યું હતું:
પણ સુચવવામાં આવ્યું હતું કે હિંદુ ધર્મના કેઈ એક સંપ્રદાયના For the proposes of this section and section
અનુયાયીને પ્રવેશ, પૂજા તથા ધર્મશાળાના ઉપયોગ સંબંધમાં જે 4, persons professing the Hindu religion in અધિકાર મળસે હોય પણ તે સંપ્રદાય બહારનાને જે અધિકાર તે હિંદ any of its forms or developments including
લેખાતે હોવા છતાં મળતું ન પણ હોય તે અધિકાર હરિજનને આ Shikhs, Jains, Buddhists, Virashaivas, Linga
મેને કેવળ શાબ્દિક અર્થ કરીએ તે મળી જાય છે. પણ આ yats, Adivasis and followers of the Brahmo,
સંબધે વધારે વિચાર કરતાં તથા ધારાસભ્યો સાથે ચર્ચા કરતાં એવા Prarthana or Arya-Samaj, shall be deemed to
અભિપ્રાય ઉપર આવવું એગ્ય લાગે છે કે આગળના લેખમાં દર્શાવવામાં profess the same religion.
આવેલી ભીતિને બહુ અવકાશ નથી. કોઈ પણ સંપ્રદાયના મંદિર કે ' અર્થાતુ–-આ કલમ તેમ જ. ચોથી કલમ માટે, જે વ્યક્તિએ હિંદુ ધર્મશાળામાં એ સંપ્રદાયથી બહાર હિંદુ છે અને એટલે અધિકાર ધર્મને એના કોઈ પણું આકારમાં કે. વિકસિત રૂપમાં માનતી હોય યા હકક ભોગવે છે તે અને તેટલે જ અધિકાર આ ધારાથી હરિજનોને જેમાં શિખ, જૈન, બૌધ્ધો, વીરશૈવે, લિંગાયત, આદિવાસીઓ અને બ્રહ્મો મળે છે. જૈન સમાજ પુરતે આ પ્રશ્નને વિચાર કરીએ તે જૈન સમાજ, પ્રાર્થના સમાજ કે આર્ય સમાજીઓને સમાવેશ થાય છે તે મંદિર યા ઉપાશ્રયમાં જૈનેતર હિંદુઓ આવી શકતા હોય તે હરિજનો સર્વ વ્યકિતઓ એક જ ધર્મને માને છે એમ ગણવામાં આવશે. નિરાબાધ રીતે આવી શકે છે, જૈનેતર હિંદુઓ પૂજા કરી શકતા હોય . આ ખુલાસાને ઉપર જણાવ્યું તે મુજબ આ રીતે સુધારવામાં તે તેની પૂજા કરવા માંગતા હરિજનોને અટકાવી શકાતા નથી અને આવ્યું છે –
એ જ રીતે જૈન ધર્મશાળામાં જૈનેતર હિંદુઓને ઉતરવા દેવામાં for the purposes of this section and section આવતા હોય તે ત્યાં ઉતરવા માગતા હરિજનને ટાળી શકાશે નહિ. 4, persons professing the Buddhists, Silkhs or Jain આ ધારા વિષે અનેક ગેરસમજુતીઓ પ્રવર્તે છે તે દૂર કરવાના religions and persons professing the Hindu" હેતુથી આટલી સ્પષ્ટતા કરવી જરૂરી ધારી છે. religion in any of its forme or developments બાલદીક્ષાને વધતો જતો અનર્થ : યુવકે ચેતે ! including Virsbaivas, Lingayats, Adivasis and આજે કેટલાક સમયથી વળી પાછા બાલદીક્ષાના કીસ્સાઓ followers of the Brahma,Prarthana or Aryasamaj સ્થળે સ્થળે બની રહેલા સાંભળવામાં આવે છે. તેરાપંથીઓ બાલદીક્ષાના