SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૫૫ - પ્રબુદ્ધ જીવન. કરી અને માંગણી મૂકી કે અમારા ટ્રસ્ટમાંથી જે સંસ્થાઓ ઉભી કર- ઉદાત ભાવના દાખવી છે તે માત્ર પ્રશંસનીય જ નહિ પણ સૌ ની વામાં આવે તે સંસ્થાને નીભાવવાની જવાબદારી સૌરાષ્ટ્ર સરકારે લેવી કેઈના માટે એટલી જ અનુકરણીય છે. શ્રી મેઘજીભાઈ જૈન સમાજના જોઇએ. અને આ ટ્રસ્ટોની આવકની રકમ સૌરાષ્ટ્રમાં જ ખચાય એ હોય એ આપણ સર્વ માટે અત્યન્ત ગૌરવ લેવા જેવી કકીકત છે. સરત સાથે લાંબી વાટાઘાટોના પરિણામે સૌરાષ્ટ્ર સરકારે મારી માંગણી તેમણે પ્રસ્તુત ધર્માદા ટ્રસ્ટની દ્વારા દેશના ધનિકોને અનુપમ માર્ગદર્શન કબુલ કરી. . . ' ' , ' , ' ' . ' ', ' કરાવ્યું છે અને તેમને દેશના અન્ય શ્રીમાને અનુસરે તે દેશની છે. * “આના પરિણામે જામનગરમાં મેડીકલ કોલેજ તાજેતરમાં ઉભી પ્રગતિ ભારે સરળ અને ખૂબ ઝડપી બને. મારી તરફથી તેમજ થઈ શકે છે અને એ ઉપરાંત આજ સુધીમાં અમારા ટ્રસ્ટ તરફથી આપ સર્વ તરફથી શ્રી મેઘજીભાઇનું હું હાર્દિક અભિનન્દન કરૂં છું ૫૧ શાળાઓ, પછાત વર્ગ માટે એક છાત્રાલય" તથા " હુન્નર શાળા; અને આ સન્માન સંમેલનમાં ભાગ લેવાની તક આપવા બદલ ૧ મેટર્નીટી હોમ તથા નાના પાયા ઉપરની હોસ્પીટલ –આંટલી સંસ્થાઓ આપને હું ઉપકાર માનું છું.”-- ', સૌરાષ્ટ્રમાં ઉભી થઈ શકે છે અને નજીકના ભવિષ્યમાં ૧૦૦૦ અન્તમાં શ્રી વેણુબહેન કાપડિયાએ આજના સંમેલનના ગામડાઓમાં વાચનાલય શરૂ કરવામાં આવનાર છે. આ બધી સંસ્થાઓને પ્રમુખ શ્રી શ્રેયાંસપ્રસાદને, સંધના અતિથિવર શ્રી મેઘજીભાઈને તેમજ સૌરાષ્ટ્ર સરકારે સંભાળી લીધી છે. સૌરાષ્ટ્ર સરકાર સાથેની સમજુતીનાં અન્ય ઉપસ્થિત મિત્રો આભાર માન્ય અને પુષ્પહાર વડે પ્રમુખશ્રીનું પરિણામે તે સમજુતી થઈ ત્યારથી દશ વર્ષ સુધીમાં અમારા ટ્રસ્ટ સન્માન કર્યા બાદ સમેલન વિસર્જિત કરવામાં આવ્યું. તરફથી આશરે એક કરોડ રૂપીઆ. ખરેચાશે એવી મારી ગણતરી છે. • • • આ સમજુતી માત્ર દશ વર્ષ પૂરતી જ નથી. આ ટ્રસ્ટ પણ અમુક '. .. પ્રકર્ણ નોંધ મર્યાદિત મુડીમાંથી ઉભું કરવામાં આવ્યું નથી પણું સતત વહેતી અને અનશન વિસર્જન વધતી જતી આવકવાળું આ ટ્રસ્ટ છે અને તેથી આગળ ઉપર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ શત્રુજ્ય ઉપર દર્શનાર્થે આથી પણ વધારે મહત્વનાં કલ્યાણકાર્યો આ ટ્રસ્ટમાંથી ઉભા થવાને જનાર હરિજન સમેત કેઈને પણ શેકવા નહિ એ મતલબની તા. સંભવ રહે છે.. ૨૬–૩–૫૫ ના રોજ જાહેરાત કરેલી. તેના વિરોધમાં તે જાહેરાત, - ' “પૂર્વ આફ્રિકામાં કરેલા ડ્રેસ્ટ અને ત્યાંની સરકાર સાથે પણ પેઢી તરફથી પાછી ખેંચી લેવામાં ન આવે ત્યાં સુધી પાલીતાણા ખાતે આવી, જયેજના કરવામાં આવી છે. તે સરકાર ' કેપીટલ ખર્ચમાં મુનિશ્રી પ્રીતિવિજ્યજીએ અને મુનિશ્રી મનમેહનવિજયજીએ તે. એ પણ પચાસ ટકા આપે છે. તે જનાને લાભ કળા, ગોરા કે હિંદીના ૮-૫-૫૫ ના રોજ આમરણાન્ત ઉપવાસ શરૂ કરેલા. ત્યાર બાદ કશા પણ ભેદભાવ વિના સૌ કોઈને મળે એવી ગોઠવણ કરવામાં પેઢીના પ્રતિનિધિ શેઠ કેશવલાલ લલ્લુભાઈ શેઠ કાન્તિલાલ નાણાવટી આવી છે. , . . . . અને શેઠ નરોત્તમદાસ મયાભાઈ આ બન્ને મુનિવરને સમજાવવા - ' ' “ આ મારા વિચારને પાર પાડવામાં મારા ધંધાદારી સાથીઓ, પાલીતાણા ગયેલા અને તેમના તથા પેઢીના સ્થાનિક મુનીમ શ્રી ઠાકરશીમિત્રો અને સ્વજનેને. મારે ખાસ આભાર. માનવાને રહે છે. તેમના ભાઈનાં શુભ પ્રયાસથી તા. ૧૮-૫-૫૫ ના રોજ આ બન્ને મુનિઓએ સાથ અને સહકાર વિના આ દ્રસ્ટે આવી સહેલાઈથી જવાનું અને નીચેની શરતે અનશનવ્રત સંકેલી લીધું અને પારણાં કર્યા. * અમલમાં મૂકવાનું શક્ય ન જ બનત. અહિં મારે મારી પત્નીને પણ . “આણંદજી કલ્યાણજીની જાહેરાતમાં “જૈનાચારને અનુસરીને ખાસ ઉલ્લેખ કરવે જોઈએ. આ બધા પગલા ભયો તેમાં તેણે પૂરી દર્શનાર્થે જનાર કોઈને પણ રોકવા નહિ” એવા જે શબ્દો છે તેમાં સમજણપૂર્વક મને સાથ અને સંમતિ આપેલ છે, મારા વિચારોને સૂચિત જૈન આચાર'ને નિર્ણય તમામ આચાર્ય મહારાજાઓ પાસે તેણે પુરા ભાવથી આવકાર્યા છે, અમારા ટ્રસ્ટમાં તે એક દ્રસ્ટીનું કરાવો અને તે નકકી થયેલ નિર્ણયને ' પેઢીએ અમલ કર. આ સ્થાન ભોગવે છે, અને આ રીતે મારા શુભકાર્યની તે બધી રીતે નિર્ણય એક માસની અંદર જાહેર થઈ જવો જોઈએ.” સહભાગિની બની છે. - * જેની પાછળ કશો વિવેક કે સમજણ નહોતી તેવા આ - “ આજે મારી ઉમર ૨૧ વર્ષની છે; હું પણ બરવાળ કુટુંબી આમરણાન્ત ઉપવાસ પાછા ખેંચી લેવાયા એ આનંદ અને રાહત છું. બધા ધંધામાંથી મેં આજે નિવૃત્તિ લીધી છે. આક્રીકાને વર્ષોને આપે એવી બીના છે. આપણે આશા રાખીએ કે આ ઉપરથી ધડો વસવાટ મેં સંલી લીધો છે. કેઈ ધંધામાં આજે હું કશું પણ હિત લઈને બીજા જૈન સાધુઓ આવા બેવકૂફીભર્યો નાટક ભજવતા અટકશે. ધરાવતા નથી. હિંદમાં મુંબઈ વધારે અનુકુળ પડશે એમ સમજીને આ ઉપવાસને પ્રારંભ શત્રુજ્યમાં થનાર હરિજન પ્રવેશ કઈ પણ. મુંબઈ આવીને વસ્ય છું. અહિં સુખરૂપ રહી શકાય અને છોકરાઓને રીતે અટકાવ અને એ માટે એ પ્રવેશને સંમત કરતી આણંદજી સારું શિક્ષણ આપી શકાય એટલી રકમ મેં મારા માટે અલગ રાખી કલ્યાણજીની જાહેરાત પાછી ખેંચી લેવાની ફરજ પાડવી એ હેતુથી છે અને નિવૃત્તિ અને નિશ્ચિત્તતાને આનંદ આજે હું ભોગવું છું. કરવામાં આવ્યા હતા, જ્યારે ઉપવાસ પાછા ખેંચી લેવામાં કોઈ જુદીજ ટ્રસ્ટમાં સંચિત થયેલી અને થતી જતી રકમને કેમ સદુપયોગ થાય, શરત જોવામાં આવે છે. આ એમ સૂચવે છે કે મૂળ જેને વાંધે સૌરાષ્ટ્રના ગામડાંઓની શિક્ષણ અને આરોગ્યને લગતી જરૂરિયાતને હતે તે હરિજન પ્રવેશને આ મુનિએ હવે સંમત કરે છે અને માત્ર પહોંચી વળવા માટે ક્યાં શું કરવું જરૂરી છે અને શું થઈ રહ્યું છે જૈન આચારની જ તેઓ સ્પષ્ટતા ઈચ્છે છે. વળી આ નિર્ણય જૈનાતે વિચાર અને તે ચિન્તા સિવાય બીજી કોઈ મારા માથે ઉપાધિ નથી. ચાર્યોએ એક માસમાં કરવાનું છે જે બનવાની કોઈ શક્યતા છે જ મેં જે કાંઈ કર્યું છે. તેથી હું પુરો સતષ અને કૃતકૃત્યતા અનુભવું નહિ એ દીવા જેવું સ્પષ્ટ એ વખતે હતું અને આજે પણ છે. આ છું. આપ ભાઈઓએ આ બાબતની આટલી કદર કરી અને આ રીતે ઉપવાસમાંથી સાર એ નીકળે છે કે, આવેશમાં ને આવેશમાં આ આપને મને પરિચય થયું. તેથી મને ખૂબ આનંદ થાય છે. આપને મુનિઓ અનશન ઉપર દેડી ગયા હતા જેમાંથી લાજભેર નીકળવાનું હું આ માટે ફરીથી, આભાર માનું છું.” કઈ બહાનું યા નિમિત્તે તેમને જોઈતું હતું. પેઢીના પ્રતિનિધિઓએ - ' ત્યાર બાદ સન્માન સમેલનના પ્રમુખ શ્રી શ્રેયાંસપ્રસાદ જેને શાણી વાતો કરીને આ મુનિઓને આમરણાન્ત અનશનની પ્રતિજ્ઞામાંથી જણાવ્યું કે “હું પણ આજના મહેમાન શ્રી મેઘજીભાઈને પહેલીવાર લાજભેર બહાર નીકળવાનો માર્ગ કરી આપ્યું. કશી પણ ઉંડી સમજણ મળું છું અને આવી સુન્દર તક ઉભી કરવા માટે મુંબઈ જૈન યુવક કે ઉંચા સિધ્ધાન્તને અનુલક્ષીને નહિ પણ માત્ર કેવળ આવેશ ઉપર ‘ર સંધને હું ખૂબ આભારી છું. શ્રી મેઘજીભાઇએ જે પ્રકારે દાન આપ્યું ઉભા થયેલા ઉપવાસને હમેશા આ જ હાસ્યાસ્પદ છેડે આવે છે. છે અને જે દીર્ધદષ્ટિપૂર્વક તેના સદ્વ્યયની યોજના કરી છે અને તે આ અન્ત એક રીતે સુખદ છે, પણું બીજી રીતે જૈન સાધુઓની છે પાળા તેમણે કેમ ભેદભાવ રાખ્યા વગર : સવગી , લોકકલ્યાણની જે, વિશાળ જનતામાં હાંસી કરાવનારે હોઈને દુઃખદ બને છે. આ અન્ત મલ કરશે. આ જેની પાછળ જ જાહેર થઈ જવો જ વસવાટ એ સમયમાં આજે નિવૃત્તિ લીધી પણ બચવાળ કુટુબી
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy