________________
૨૭
-૬-૫૫ બંધથી ચાલી
જીવનઝર એ આલેખેલી L
તથા શ્રી ગોપેનરાય
આ સાથેનાં પૃ. 4, ૨૪-૨૫ ઉપર તેને દર્શાવ્યા છે, જેથી ચિત્રકારોની ની તેમની કુશળતાને ખયાલ આવે. (જન્માભિષેક)ને માટે કરેલા એક ' છે. તેની નીચે, પૂર્ણ જ્ઞાનદશાને ચિત્ર નં. ૬માંથી મેટું કરી બતાવ્યું ત્યાં તેમને મથાળે આપી છે.
આ નીચેની મથાળાની ચાર તકનીમાં ભગવાનના પૂર્વજીવનની કથાએાના વિશેષ ચાર પ્રસંગેનાં રેખાંકને છે, જેમાં મથાળે ડાબી તરફના ચિત્રમાં ભગવાનના નવમા જન્મનું ચિત્ર છે. ત્યારે ભગવાન શવાનંદ નામે રાજવૈદ્ય તરીકે તથા મંત્રી રવચંબુઢ શ્રેષ્ઠિપુત્ર કેશવ તરીકે જન્મ છે. બંનેને એ જ નગરમાં રાજપુત્ર મહીધર, મંત્રીપુત્ર સુબુદ્ધિ, સાર્યવાહપુવ પૂર્ણભદ્ર અને શ્રેષ્ઠિપુત્ર ગુણાકર સાથે મિત્રાચારી જામે છે. એક વખત છ એ જણા કેઈ કુરેશી મુનિની સેવા કરી રોગ મટાડે છે તેનું ચિત્ર જમણી તરફની તકતીમાં છે, અને પછીની તકતીમાં એ સર્વ મિત્રે મુનિ પાસેથી ધર્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તેનું ચિત્ર છે, ચોથી તકતીમાં દશમાં જન્મે એ છ મિત્રે અયુત દેવશ્લોકમાં ઈન્દ્રના સામાનિક મિત્ર તરીકે ઉત્પન્ન થયા છે તેનું આખન છે. પૂર્વભવની આ ચારચાર તકતીઓની નીચે બંને બાજુ જે બે મોટાં ચિત્ર આપ્યાં છે તે ભગવાનના જીવન-પ્રસંગેનાં મેટાં કરી બતાવૈલાં ચિત્ર છે. સામે પૃ.૨૧ ઉપર રાજ્યાભિષેક બાદ પ્રજને શિક્ષણ આપતા ઋષભદેવ, ચિત્ર નં. ૩ વાળે ભાગ છે; અને આ પૃડ ઉપર છેડલે દીક્ષા કલ્યાણકના ચિત્ર(નં. ૫)માંથી ભગવાનનું શિલુંચનનું દ્રશ્ય મેટું કરી બતાવ્યું છે.
'/ હિST
EIDાહ શAિTTITUTE
SET,
TAT
EX.
6ી
જન