________________
તા. ૧૫-૫-૧પ
પ્રબુદ્ધ જીવન દાનવીર શ્રી. મેઘજી પેથરાજ શાહને હાર્દિક ધન્યવાદ આફ્રિકાવાસી શેઠ મેઘજી પેથરાજ શાહે કરેલ રૂપીઆ પંદર મદદો વગેરે વગેરે અનેક લેકેપયોગી પ્રવૃતિઓ વ્યવસ્થિત રીતે હાથ લાખની બાદશાહી સખાવતના પરિણામે જામનગર ખાતે આગામી જુન ધરવા માટે દશ વર્ષની એક યોજના નક્કી કરેલી છે અને તેમાં સૌરાષ્ટ્ર માસથી શરૂ થનાર શ્રી. મેઘજી પેથરાજ શાહ તબીબી કેલેજના મકા- સરકારને સંપૂર્ણ સહકાર છે. ખાસ કરીને ગઈ સાલથી આ પ્રવૃતિઓ નની શિલારોપણવિધિ તા. ૧૨-૪-૫૫ ના રોજ રાષ્ટ્રપતિ વેગમાં મૂકેલી છે અને અત્યાર સુધીમાં લગભગ ૩૭ પ્રાથમિક શાળાઓનાં -. રાજેન્દ્રપ્રસાદના શુભ હસ્તે થવાની હતી. પણ નાદુરસ્ત તબિયતના મકાને ફરનીચર સાથે તૈયાર કરીને સરકારને સેપેલાં છે અને ૧૦૦ લીધે તેઓ આવી ન શક્યા અને તેમના બદલે સૌરાષ્ટ્રના રાજપ્રમુખ થી ૧૨૫ પછાત વર્ગના વિધાર્થીઓ માટે છાત્રાલય તથા હુન્નરશાળાનું નામદાર જામસાહેબના હાથે એ જ દિવસે એ શિલારોપણવિધિ મકાન પણ તૈયાર થઈ ગયેલ છે, જે સરકારે સંભાળી લીધેલ છે, અને કરવામાં આવી હતી. આ પ્રસંગે મેઘજીભાઈને અંજલિ આપતાં જેનું નામ “મહાત્મા ગાંધી સર્વોદય છાત્રાલય” રાખેલ છે. નામદાર જામસાહેબે જણાવ્યું હતું કે “શ્રી. મેઘજીભાઈ કરણ ઉપરાંત આજે આ મેડીકલ કોલેજનો પાયો નંખાય છે. વળી સેંકડે દાનેશ્વરી અને બલિરાજાની યાદ આપે છે.” શ્રી. જામસાહેબ, વિધાર્થીઓને શિષ્યવૃતિઓ અને સાધારણુ રાહતનાં અનેકવિધ કામો કિગ્રેસ પ્રમુખ શ્રી ઢેબરભાઈ તથા સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી. રસિકલાલ અત્યાર સુધીમાં કરેલાં છે અને ચાલુ છે. આફ્રિકન વિદ્યાર્થીઓને પણ પરીખ તરફથી મળેલાં અભિનન્દનને જવાબ આપતાં શ્રી. મેઘજીભાઈએ ભારત સરકારની ભલામણ અનુસાર શિષ્યવૃતિઓ અપાય છે. વળી જણાવ્યું હતું કે –
એક પ્રસૂતિગૃહ અને હોસ્પીટલ તથા ૧૪ પ્રાથમિક શાળાઓના , “સ્વરાજ્ય આવ્યા પછી સૌરાષ્ટ્ર સરકારે સૌરાષ્ટ્રને સમૃધ્ધ બનાવવા મકાનનું કામ અત્યારે ચાલે છે. આફ્રિકામાં પણ એ જ પ્રમાણે માટે એગ્ય પ્રયત્ન કર્યો છે અને આ કોલેજ
કેળવણી અને વૈદકીય ક્ષેત્રે જુદીજુદી પણ એ પ્રયત્નના એક પરિણામરૂપ છે.
કલ્યાણકારી પ્રવૃતિઓ ચાલે છે” સરકાર તે પિતાની ફરજ બજાવે એ
આ નિવેદનમાં જણાવેલ એક કરોડની સ્વાભાવિક છે. પણ જનતામાંથી સૌ કોઈ
સખાવત સમયાન્તરે અઢી કરોડ સુધી પિતાની શક્તિ પ્રમાણે રાષ્ટ્રઘડતરમાં ફાળો.
પહોંચવા સંભવ છે. આવી અસાધારણ ઉદારતા આપે તે જ એ ઘડતર એક દિવસ સંપૂર્ણ
દાખવનાર શ્રી. મેઘજીભાઈને માત્ર જૈન થાય અને એ રીતે જ આજે હું પણ મારી
સમાજના જ નહિ પણ વિશાળ જનસમાજના શક્તિ પ્રમાણે કાંઈક કાળા આપાને કૃતાર્થ
અનેક ધન્યવાદ ઘટે છે. પિતાને મળેલી થાઉં છું.
સંપતિને દીર્ધદષ્ટિપૂર્વક અને વ્યવસ્થિત “હું તે એક ગામડામાંથી આવું છું.
જના વડે તેમણે જે સદુપયેાગ કર્યો છે વર્ષો પહેલાં આજીવિકા માટે પરદેશ ગયેલે
તે આજના શ્રીમાનેને અનુકરણ કરવા યોગ્ય અને ઈશ્વરકૃપાથી વ્યાપારિક પ્રવૃતિમાં ફળીભૂત
છે. પોતે કરેલા દાનમાંથી ઉભી થયેલી અને થે. માનું છું કે મારી કમાણી એ માત્ર
પિતાના નામ સાથે જોડાયેલી કઈ પણ મારી નથી પણ મારા રાષ્ટ્રના ભાઈ બહેનને
સંસ્થાને તેના ચાલુ નિભાવ માટે કદિ પણ તથા જે દેશમાં મેં મુખ્યત્વે આર્થિક વ્યવસાય :
બહાર હાથ લંબાવ ન પડે એ કરે છે તે દેશના વતનીઓને પણ તેમાં
શ્રી. મેઘજીભાઈ ખાસ આગ્રહ ધરાવે છે હિસ્સો છે. આજે આ મેડીકલ કોલેજ માટે
-અને તેથી આવી દરેક સંસ્થાઓના નિભામારી શક્તિ મુજબ મદદ આપીને તેઓને
વની કુલ જવાબદારી સૌરાષ્ટ્ર સરકારને શિરે હિસે જ હું ચુકવી રહ્યો છું. એમાં કોઈના
રહે–એ પ્રકારની ગોઠવણ તેમણે સરકાર પર ઉપકાર નથી કરતે પણ મારી ફરજ જ
સાથે કરેલી ઉપર મુજબની યોજનામાં . બજાવી રહ્યો છું. આ મેડીકલ કોલેજ એક દિવસ સમગ્ર હિન્દુસ્તાનમાં સમાવિષ્ટ કરી છે. સૌરાષ્ટ્રમાં આટલા મોટા પાયા ઉપરની સખાવત : એક વિશિષ્ટ સંસ્થા થશે તે દિવસે હું જ્યાં હોઈશ ત્યાં ખુબ પ્રસન્ન સૌથી પહેલી છે. શ્રી. મેઘજીભાઈને આપણું સર્વના અન્તરના અભિથઈશ.
નન્દન છે અને તેમના હાથે આવાં અનેક દાને અને તે દ્વારા જન- “હવે હું ધંધાકીય બધી પ્રવૃતિઓમાંથી સદંતર નિવૃત્ત થઈ સેવાનાં કાર્યો વિવિધ ક્ષેત્રે થતા રહે એવી આપણી શુભેચ્છા અને ગયેલ છું. મને કોઈ વ્યાપારમાં રસ નથી તેમ કોઈ જગ્યાએ અંગત પ્રાર્થના હો !
- પરમાનંદ આવક નથી, અને મારી બાકીની જીંદગીમાં કોઈ વ્યાપારિક પ્રવૃતિમાં શ્રી જવાહિર પ્રીન્ટીંગ પ્રેસ પ્રત્યે આભારનિવેદન નહિં પડવાને મેં નિર્ણય કર્યો છે. લોકેપગી સેવાકાર્યમાં મારી શક્તિ
છેલ્લાં દોઢ વર્ષથી પ્રબુધ્ધ જીવન શ્રી. જવાહિર પ્રીન્ટીંગ પ્રેસમાં મુજબ તન-મન-ધનથી ફાળો આપીને બાકીની જીંદગી વીતાવવાની છપાતું હતું. તે પ્રેસમાં બહુ કામ રહેતું હોવાને લીધે પ્રબુધ્ધ જીવન મારી જિજ્ઞાસા છે.
વખતસર છાપી આપવાનું તેમને બહુ મુશ્કેલ પડતું હતું-આર્થિક આફ્રિકામાં “એમ. પી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ” નામનું એક ટ્રસ્ટ દૃષ્ટિએ પણ, સંભવ છે કે, તેમને કદાચ પરવડતું ન હોય. પરિણામે મેં કરેલું છે અને અહિંઆ પણ “મેઘજી પેથરાજ શાહ ચેરીટેબલ
તે પ્રેસ છોડવાના સંચાગે ઉભા થયા. તા. ૧–૫–૫૫ ના અંકથી
શ્રી કચ્છી વિશા ઓશવાળ પ્રિન્ટીંગ પ્રેસમાં પ્રબુધ્ધ જીવન છપાવવું ટ્રસ્ટ” નામનું દ્રસ્ટ બનાવેલ છે. એ ટ્રસ્ટના આશ્રય નિચે પરમેશ્વરની
શરૂ કર્યું છે. આ પ્રસગે છેલ્લાં દોઢ વર્ષ દરમિયાન પ્રેસના માલીક કૃપા હશે તે જુદી જુદી કેળવણી-વૈદકીય અને બીજી જરૂરી સામાજીક શ્રી જેઠાલાલભાઈએ તથા મેનેજર શ્રી કેશવજીભાઈએ અનેક અગવડે પ્રવૃતિઓમાં દશ વર્ષ દરમ્યાન લગભગ એક કરોડથી વધુ રૂપિયા વેઠીને અમારું પ્રબુદ્ધ જીવન સંભાળ્યું અને ખાસ કરીને ગયા નવેંબર ખર્ચવાની યોજના વિચારી છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં પ્રાથમિક શાળા માસમાં પ્રબુધ્ધ જીવનને વિશેષ અંક રાત દિવસ પ્રેસ ખુલ્લું રાખીને બાલમંદિર–વિકાસગૃહ–હાઈસ્કુલ, વાંચનાલય, વિદ્યાર્થીઓ માટે છાત્રા
' અને ખૂબ તકલીફ વેઠી તેમણે છાપી આપ્યું તે માટે આ રીતના
તેમના સતત સદ્દભાવભર્યા વર્તન અને વ્યવહાર માટે અમે તે ઉભય લ, કન્યાગુરૂકુળ, કોલેજો, શિષ્યવૃતિઓ, દવાખાનાંઓ, પ્રસુતિગૃહ, બધુઓ પ્રત્યે ઊંડે આભારની લાગણી પ્રગટ કરીએ છીએ.” ટી. બી. હોસ્પીટલ, ગરીબ લોકોને અન્ન, વસ્ત્ર નાણાંની સાધારણ
તત્રી: પ્રબુદ્ધ જીવન