________________
ની
II
છે.
h, { |
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૫-૫૫ મહાવીરને વિશ્વધર્મ
કોઈ એક કાળે એને સિધ્ધ પણ કરશે--આ ઉચ્ચ કોટિની આસ્તિકતા
છે. ઈશ્વર અથવા તે શાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખવે તે ગૌણ વસ્તુ છે. (મહાવીર જયન્તીના નિમિતે દીલ્હીમાં કાકાસાહેબ કાલેલકરે મનુષ્યહુદયા પર વિશ્વાસ રાખવે કે તે વિશ્વાત્મક્ય તરફ જરૂર આગળ તા. ૭–૪–૫૫ ના રોજ આપેલું વ્યાખ્યાન).
વધશે એ સૌથી મોટી આસ્તિકતા છે. આ કારણથી હું ભગવાન , ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે મારી શ્રધ્ધા તથા ભકિત પ્રદર્શિત મહાવીર સ્વામીને આસ્તિક શિરોમણિ તરીકે ઓળખાવું છું. એમને કરવાને મને આ અવસર મળે તેને હું મારું અહોભાગ્ય માનું છું. જમાનો કોઈ ને કોઈ દિવસ જરૂર આવશે જ. મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહીને ગાંધીજીની અહિંસા આપ હિંદુ શબ્દને સંકુચિત અર્થ શા માટે કરો છો ? સનાતની, સમજવાની મેં પુરી કોશિષ તેમજ સાધના કરી. અને હિંસાત્મક વૈદિકધમ, રૂઢિવાદી સુધી હિંદુ ધર્મ સીમિત નથી. શ્રમણ અને ક્રાન્તિને માર્ગ છોડીને અહિંસાત્મક સત્યાગ્રહ તરફ હું વળે. મારું બ્રાહ્મણ, બૌધ્ધ અને જૈન, લિંગાયત, શિખ, આર્યસમાજી, બ્રહ્મઅહિંસાનું અધ્યયન કેવળ દાર્શનિક નહોતું. હું મારું જીવન અહિંસામય સમાજ વગેરે સર્વે મળીને હિંદુ સમાજ બને છે. આ વિશાળ હિંદુ બનાવવાની કોશિષ કરતે હતો. એ સ્વાભાવિક હતું કે ગુજરાતના પરંપરામાં જીવનને અખંડ અને અનુસ્મૃત માનવામાં આવેલ છે. અનેક જૈન સાથે મારો પરિચય વધ્યું. તેમણે મને પિતાના મિત્ર- જીવનની આ અખંડ ધારા પવિત્ર છે. સૌ પ્રત્યે આત્મીયતા ધારણ મંડળમાં દાખલ કર્યો. એટલે સુધી કે પર્યુષણ પર્વમાં વ્યાખ્યાન દેવા કરવી એ તેને મુખ્ય ભાવ છે. માટે મારા મુંબઈના મિત્રો વર્ષોથી મને બેલાવતા આવ્યા છે. અમદાવાદ, સનં પશ્યન હિ , સમર્શિતકીશ્વરજૂ ઇંદર, કલક-તા, બનારસ વિગેરે અનેક ઠેકાણે મેં અહિંસા ઉપર न हिनस्ति आत्मनात्मानं, ततो याति परां गतिम् ॥ વ્યાખ્યાને આપ્યાં છે. શુલ્લક ગણેશીલાલ જેવા જૈન ધર્મના પ્રચારકને ગીતાને આ શ્લેક પણ આ ભાવનાને જ ઉદ્દગાર છે. આવી 'અભિનંદનગ્રંથ અર્પણ કરવા માટે મને બેલાવવામાં આવ્યા હતા. વ્યાપક આત્મીયતામાં ઊંચ-નીચ ભાવ તેમ જ અસ્પૃશ્યતાને કઈ અવકાશ
આ રીતે જૈન સ્નેહીઓ મને અપનાવતા ગયા અને હું પણ ધીમે હોઈ ન જ શકે. સનાતનીઓમાં જે મલીનતા આવી ગઈ હતી તે દૂર કરવા ધીમે માનવા લાગ્યું કે હું જૈન છું. એક જૈન કન્યાએ મારી પુત્ર- માટે ગૌતમ બુધ્ધ અને મહાવીર જેવા ધર્મ સુધારકોએ મેટો પુરૂષાર્થ વધુ બનીને આ ભાવનાને સુદઢ બનાવી છે. હું અનેક જૈન મંદિરમાં કર્યો. તેમના જ અનુયાયીઓ જે સંકુચિત બની જાય તે કેમ ચાલે ? શ્રધ્ધા-ભક્તિ પૂર્વક ગ છું અને પ્રેમ તથા આદર પૂર્વક મારું એક વખત હું નાગપુરની પાસે રામટેક ગયે હતું. ત્યાંના એક સ્વાગત કરવામાં આવ્યું છે. પાલીતાણાની પાસે આવેલા શત્રુંજય જૈન મંદિરના દરવાજા ઉપર મેં બંદુક, તરવાર અને સિપાઈ જોયાં. પહાડ ઉપરનાં જૈન મંદિરની મેં યાત્રા કરી છે. આબુનાં જૈન મંદિરની દુઃખની સાથે મને આશ્ચર્ય પણ થયું. અહિંસાના પરમ પ્રચારક શિલ્પ કળાને મેં આસ્વાદ લીધો છે.
મહાવીર સ્વામીના મંદિરની રક્ષા માટે હિંસાના શસ્ત્ર અને પ્રતિનિધિ * આમ છતાં પણ હરિજન અને દેવદ્રવ્યના સવા સંબંધમાં કેમ આવી ગયા ? જવાબ મળ્યો કે મંદિરમાં મહાવીરની સાથે તેમનાં જૈનમાં, સંભવ છે કે, કાંઈક વિચિત્ર પરિવર્તન થઈ રહ્યું છે. કેટલાએક
એક આંગી આભૂષણ પણ છે. એટલે કે ત્યાં કુબેરની ઉપાસના થઈ રહી છે. દિવસ પહેલાં હું અજમેરમાં જૈનેના સુવર્ણ મંદિરમાં ગયો હતો. આ પહેલાં પણ એક વાર ત્યાં ગયા હતા. આ વખતે જોયું તે માલુમ (સંપત્તિને હું લક્ષ્મી તરીકે નથી ઓળખતા. લક્ષ્મી તે કુદરતની પડયું કે જૈનેતરને અંદર દાખલ થવા દેવામાં આવતા નથી. આ સમૃદ્ધિ છે, પવિત્રતાની શોભા છે, લક્ષ્મી તે પરમ મંગળકારી સૌભાપ્રકારની ત્યાં નેટીસ લગાડવામાં આવી હતી. મેં કહ્યું કે નેટીસ મુજબ ગ્યની પ્રસન્નતા છે, સ્વયં શુભ અને પાવન છે.) અહિં ધન દૌલત કદાચ હું અંદર જઈ ન શકે પણ મને દર્શનની અભિલાષા છે. મને
લાષા છે. મને મેટા પેટમાં સમાયલે સામાજિક દ્રોહ છે. તેનું પ્રતીક તે કુબેર જ અંદર જવા ન દીધા. મારી સાથે પદમચંદ સિંધી હતા. તેઓ અદર થઈ શકે છે. જઈ શકતા હતા. છતાં તેઓ પણ અંદર ન ગયા. અજમેરમાં મને
- .
આ કુબેરની ઉપાસના આખી દુનિયામાં ચાલે છે. તેના માટે જ અનુભવ કરાવવામાં આવ્યું કે હું જૈનેતર છું. - આજકાલ કેટલાક જૈને કહેવા લાગ્યા છે કે તેઓ હિંદુ નથી.
એટમઑબ અને હાઈડ્રોજન બોંબ સુધીના શસ્ત્રાની તૈયારી કરવી પડે છે.
આવી દુનિયામાં વિશ્વવ્યાપી અહિંસાને આગ્રહ ભારત રાખે છે. તેમની જેવી મરજી. હું તે તેને હિંદુ કહું છું કે જેનું ચિત હિંસાથી
ભારતની સરકાર દુનિયાના સર્વ દેશમાં કૌટુંબિક ભાવ પેદા કરીને દુઃખી છે. હું જાણું છું કે હિંદુ શબ્દ સિંધુમાંથી આવ્યા છે. એ તો છે હિંસાને અટકાવવા ચાહે છે. હિંદ શબ્દની વ્યાખ્યા. વ્યાખ્યા અને નિરૂકિત અલગ અલગ હોય છે. હરિજને તે શું પણ દુનિયાના કોઈ પણ દેશના અને જાતિના. નિરૂકિતમાં શબ્દોના અક્ષરેમાંથી કોઈ અર્થ શેધવામાં આવે છે અને પંથના કે વંશના મનુષ્યને આપણે બહિષ્કાર કરી નથી. તે ઉપરથી શબ્દને ભાવ પ્રગટ કરવામાં આવે છે. “હિં અને “દુ અને જૈન મંદિરોમાં ભાગ અને પ્રસાદ, કાચી રસોઈ કે પાકી ( હિંદી ભાષામાં “હિંદુ નહિ પણ “હિંદુ’ એવી જોડણી કરવામાં આવે તેની કોઈ ઝંઝટ નથી. કેઈ અજૈન જૈન મંદિરમાં જાય છે તેને છે.) એ બે શબ્દોમાંથી હિંદુ શબ્દ બને છે. હિં એટલે હિંસા અને અહિંસાની દીક્ષા મળવાની સંભાવના વધારે છે. મંદિર અથવા તે ૬ એટલે દુઃખ–હિંસયા દૂયતે ચિતં યસ્યાસૌ હિંદુરીરિતઃ–હિંસાથી મંદિરની મૂર્તિ ભ્રષ્ટ શી રીતે થઈ શકે છે? જ્યારે આખું ભારત. જેનું ચિત્ત દુઃખિત છે તે સાચે હિંદુ છે. તે શું જૈન હિંદુ નથી ? આપણુ પૂજ્ય રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી વિશ્વમાં પરમ ધર્મ અહિંસાને
અહિંસા મનુષ્ય જાતિના મનમાં ધીરે ધીરે પ્રગટ થાય છે, પ્રચાર કરી રહ્યા છે, એવા સમયે જૈનેનું કર્તવ્ય શું હોઈ શકે ? પહેલાં ધૂળ રૂપમાં, પછી તે સુક્ષ્મ બનતી જાય છે. દરેક યુગમાં જૈન શાસ્ત્રનું સંપાદન કરવું, તેની ઉપર વ્યાખ્યાન અને ટીકાટીપ્પણી અહિંસા કંઈક આગળ વધે છે. ભગવાન મહાવીર જ એક એવા
લખવાં, પ્રાચીન જૈન ગ્રંથોનું સંશોધન તથા અધ્યયન કરવું–આ બધું પુરૂષ હતા કે જેમણે પોતાના જમાનાથી બહુ આગળ વધીને સૂક્ષ્માતિ- સારું છે. પણું એટલાથી સંતોષ ચિન્તાવો ન જોઈએ. સમસ્ત દુનિયાની
સામે જે મહાન આર્થિક, રાજનૈતિક, સામાજિક તેમ જ વાંશિક સવાલ એ જમાનામાં કઈ કઈ મનુષ્યનું માંસ ખાવાવાળા લકે પણ ઉભે છે તેને ઉકેલ અહિંસાહારા, પ્રેમધર્મ દ્વારા કેવી રીતે લાવી શકાય હતા, મનુષ્યને ગુલામ બનાવીને વેચવામાં આવતા હતા, સૈન્યમાં તેમ છે, તે માટે કેવી તપશ્ચર્યા આવશ્યક છે, તેનું ચિન્તન કરવું અરસપરસ યુધ્ધો ચાલતાં હતાં, અને પશુમાંસનો આહાર તે લગભગ જરૂરી છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણી આ સાધનામાં ભગવાન સાર્વત્રિક હતા. એ જમાનામાં પાણીમાં અને હવામાં જે સૂક્ષ્મ જંતુઓ મહાવીરનો પ્રસાદ તથા આશીર્વાદ આપણુ સર્વને પ્રાપ્ત થાય અને હોય છે તેમની પ્રત્યે આત્મીયતા દાખવવી અને સમગ્ર વિશ્વમાં અહિં આપણી અહિંસાવૃત્તિ સૌ કોઈને અપનાવે! સાની સ્થાપના કરવાને અભિપ્રાય ધરાવો તેમજ એ વિશ્વાસ “મંગળ પ્રભાતમાંથી
કાકા કાલેલકર રાખો કે આટલી વ્યાપક અહિંસા પણ મનુષ્યહૃદય કબુલ કરશે અને સાભાર ઉદધૃત તથા અનુવાદિત.
*
*
* * * *
*
સમ અહિંસાનો ઉપદેશ આપણનું માંસ ખાવાવાળા લોકો પણ
છે. તે માટે કેવી તપશ્ચર્યા -