________________
૧૮૪
કાંઇ ફાળા આપ્યા હોય તેની આપણે જરૂર કદર કરીએ; પણ જે નીસરણીની મદદ વડે આપણે ઉંચે ચડયા આગળ વધ્યા તે નસ રણીને પછી પણ ગળે વળગાડીને ફેરવ્યા જ કરવી ? વળી એ પણ સમજી લેવાની જરૂર છે કે પ્રજાકીય શિક્ષણમાં અંગ્રેજીનુ સ્થાન ગમે તેટલું ગૌણુ અને તે પણુ અંગ્રેજી ભાષાસાહિત્ય સાથેના આજ સુધીના અપણા આટલા બધા ગાઢ સહવાસ અને અન્તર રાષ્ટ્રીય ક્ષેત્રે તેનુ જામેલું અસાધારણ પ્રભુત્વ- એકારાને લીધે આપણા અમુક તેજસ્વી યુવાનો અંગ્રેજી ભાષાના અભ્યાસ તરફ વળવાના જ છે. અને મુનશી અને પાટીલ, વિવેકાનંદ અને અરવિંદ, ગાંધી અને નેહરૂ, શ્રીનિવાસ શાસ્ત્રી, અને રાધાકૃષ્ણન જેવા અંગ્રેજી ભાષાકાવિદે આપણે ત્યાં પેદા થતાં રહેવાના જ છે. માત્ર આજની બદલાયલી પરિસ્થિતિ એટલી જ અપેક્ષા રાખે છે કે સામાન્ય પ્રજાજનેની દૃષ્ટિએ વિચારતાં અંગ્રેજી જેવી સર્વે શમાં પરદેશી લેખાય એવી એક ભાષા હિંદમાં ભણતા કોઈ પણ બાળકને ગળે શિક્ષણના પ્રારંભથી જ વળગાડવામાં ન આવે, વળી તેનો ઉછેર અને તેનુ પ્રારંભિક ધડતર તેની માતૃભાષા દ્વારા થાય એ હવે બંધ થવુ જોઇએ, અંગ્રેજી ભણેલા અને નહિ ભણેલા વચ્ચે અાજે જે એક અકાટય દિવાલ ઉભી થઈ છે તે પણ આ રીતેજ જમીનદોસ્ત કરી શકાશે.
"
પ્રબુદ્ધે જીવન
આ બધી ચર્ચા તે અંગ્રેજી ભાષાના શિક્ષણ અંગે મુંબ સરકારે જે નીતિ છેલ્લાં ચાર પાંચ વર્ષથી ગ્રહણ કરી છે. તેના અંગે કરી, બાકી મુંબઇ સરકારના જે પરિપત્રમાંથી આ બધી ચર્ચા ઉભી થઇ છે તે પરિપત્રને કાર્ય પ્રદેશ તા ઉપર જણાવ્યું તેમ અ ંગ્રેજી ભાષાના મેહ ધરાત્રતા માબાપે અને અંગ્રેજી શિક્ષણમાધ્યમવાળી નિશાળા ઉભય મળીને જે જૂઠ્ઠાણુ ચલાવી રહ્યા છે તે નાખુદ કરવા પુરતા રહેલા છે. આ ચર્ચામાં રસ ધરાવના ભાઇબહેનોએ આ હકીકત સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે.
આ પરિપત્રમાં રહેલું કુરમાન હિંદના બંધારણ સાથે સંગત છે કે નહિ તે પ્રશ્નની. ચર્ચા—હવે જ્યારે આ ઝગડા મુંબઈની હાઈકોર્ટ સુધી પહેાંચ્યો છે ત્યારે-હાલ જરૂરી નથી. કુંભમેળાના કરૂણાપૂર્ણ અન્ત
તા. ૧૫-૨-૫૪
જડ જનસમુદાય ઉપર બહુ ઊંડી હોય છે તેથી સામાન્ય માનવીએનુ મન મુક્ત થઇ શકતુ નથી અને તેથી આવા પ્રસંગે મા કાંક શ્રેય થશે, આ ભવ તેમ જ ... પરભવનું કલ્યાણુ થશે. મહાત્માનાં ન થશે, પતીતપાવની ગંગાથી મારાં ભવાભવનાં પાપ છૂટશે. આવી આશા, શ્રધ્ધા, અપેક્ષાથી પ્રેરાયલા સખ્યાબંધ માણુસા એકઠા થાય એ સમજી શકાય તેવુ છે. નથી સમજી શકાતુ બુધ્ધિશાળી માણુસા, સારાસારનો વિવેક જેને પ્રાપ્ત થયા છે એવા સુશિક્ષિત અને તત્ત્વલક્ષી વ્યકિત પણ આ પુરમાં તણાતા જોવામાં આવે છે તે. આવી વિશિષ્ટ વ્યક્તિ અવા સમારભમાં જોડાઇને સાંપ્રદાયિકતાને, ધાર્મિક વહેમને, જે પરંપરાનામાં નથી તે પરંપરાને લાંબી થવાદેરી આપે છે. આ બધું જોઇને બુધ્ધ અને મહાવીર જન્મે અને કાળના ગર્ભમાં લીન થાય, કબીર અને નાનક આવે અને જાય. દયાનંદ અને ગાંધી ઉદય અને સ્ત પામે—આપણે તે। હતા ત્યાં ને ત્યાં જ અને હતા તેવા ને તેવા જ રહેવાના—એવુ' આપણા ભાવી 'વષે ઉંડી નિરાશાનો અનુભવ કરાવતું સ ંવેદન ચિત્તને સ્પર્શી જાય છે અને કક્ષાન્ત બનાવે છે.
છેલ્લાં દશ વર્ષમાં આપણા સામુદાયિક જીવનમાં જે પલટા આવી રહ્યો છે અને ધાર્મિક માન્યતા અને વહેમા તરક, ક્રિયાકાંડ અને સમારીભા તરફ લાકમાનસ જોસભેર ધસી રહ્યું છે તેનું અલ્હાબાદના કુંભમેળામાં જામેલી લાખોની માનવમેદિનીમાં બહુ મોટા પાયા ઉપર આપણને એક સૂચક ન થયું. દર બાર વર્ષે ચાક્કસ ગ્રહયોગ નિર્માણ થાય છે અને ત્યારે અલ્હાબાદ પ્રયાગ ખાતે ત્રિવેણીસંગમમાં સ્નાન કરવા માટે લોકોના મોટા મેળા ભરાય છે. પણ આ વર્ષે એકઠી થયેલી માનવી મેદિની આગલા મેળા કરતાં ઘણી જ મેટી હતી. આ દિવસોમાં ગંગાસ્નાનથી પવિત્ર થવાય છે, - પાપમુક્ત થવાય છે એ માન્યતાએ તે સ્થળ ઉપર લાખા માણસને આકર્ષ્યા હતા, પાપમુકિત એટલે અસ ્વૃત્તિનું ઉપશમન, ઉચ્છેદ, પુણ્યપ્રાપ્તિ એટલે સ ્વૃત્તિને ઉઘ્ય અને સ્થિર આરાહ,
આ લક્ષણુ બરોબર હોય તે બુધ્ધિદ્રારા આપણને સહજ ભાવે સુઝે કે આવા તીર્થસ્થાનને વસ્તુતઃ પાપ કે પુણ્ય સાથે કશા જ સબંધ હાઇ ન શકે. તેને સંબંધ તે અન્ત; સંશાધન અને શુદ્ધિ સાથે જ હોઇ શકે અને તે જેટલાં ગંગાતીર્ સભવે તેટલાં જ ધરના ખુણે પણ સંભવે. આમ છતાં માણસને વસ્તુતઃ આવું અન્તઃસશાધન કે આન્તરશુધ્ધિ ખપતી નથી. તેને તે બહારના કોઇ પણ સાધન વડે, ક્રિયાકાંડ વડે, કે પ્રક્રિયા વડ ઉંચે ચડવુ છે અને આગળ વધવું છે. આ જડ બુધ્ધિ અને ધાર્મિક ધેલછા સિવાય કુંભમેળાનું બીજી કોઇ ખાસ મહત્વ દેખાતું નથી, આમ છતાં જે જાની છતાં જીવતી પર પરા હોય છે અને,જેની
આ સ્થળ ઉપર પોષત્રદ અમાસના સૌથી વધારે મહત્વના દિવસની સવારે માણસેાની અણુકલ્પી ભીંસાભીસે જે ધેર હત્યાકાંડ નિર્માણ કર્યો, સંખ્યાબંધ બાળકો, સ્ત્રી અને પુરૂષો, આંધળા બહેરા અપંગ અને સાજા સારા ભિક્ષુએ અને ગરીબ માણસે ભીંસાયા, છુંદાયાં, કચરાયાં, ડાં અને ગુમ થયાં-આ ઘટનાએ આખા દેશમાં અરેરાટીની લાગણી પેદા કરી છે, ખુણેખુણેથી ચિત્કાર ઉયેા છે, એ ગમગીનીની છાયાર્થી હજી પણ આપણું દિક્ષ મુકત થતુ નથી, આ દુČટનામાં કાને દોષ કાઢવા તે સૂઝતું નથી, ત્યાં જઇ આવેલાં ભા-બહેનો દ્વારા જાણવા મળે છે કે ત્યાં સરકારે જરૂરી સર્વ વ્યવસ્થા ઉભી કરવામાં કોઇ કમીના રાખી નહતી, પણ કમનસીબે ત્યાં કોઇ પણ વ્યવસ્થા પહેાંચી ન શકે એટલી મોટી મેદની એકઠી થઈ હતી. આ દિવસે ચોકકસ સ્થળે ચોકકસ સમયે નહાવાથી વિશેષ પુણ્ય થાય એવી માન્યતાના કારણે અમુક સ્થળ ઉપર માણુસાના અણુધાર્યાં ખુબ ધસારા થયા હતા. હાથી ઉપર બેઠેલા નાગા બાવાના વરધાડા નીકળવાના હતું, એ વિષેના કુતુહલે પણ સાંકડા અવકાશમાં ઢગલાબંધ માણસાની જમાવટ કરી હતી. એક યા બીજા કારણે લોકેામાં ભડક પેદા થઇ. નાસભાગ શરૂ થઇ અને માસાએ માણસને સ્વરાએ સ્વજનને કચડી નાંખ્યાં . છૂંદી નાંખ્યા, એકમેકને ભીસતા, ખુંદતા, છુદતાં આમતેમ દેડવા લાગ્યા અને પાર વિનાની છવાઈન થઇ એડી. આ ઘટના એક કુદરતી કોપ જેવી જ લેખાવી જોઇએ કે જ્યારે માણુસ અવશ બનીને માણસનુ ખુન કરે છે, જ્યાં જ્યાં માણુસા ઘણી માટી સખ્યામાં એકઠાં થાય છે અને કાઈ બળવાન ઉતેજના કે અણધારી ભડક તેમને વિવશ બનાવે છે ત્યાં આવી દુટના નાના કે મોટા પ્રમાણમાં બને જ છે,
જે દિવસે આ હત્યાકાંડ નિર્માણ થયા તે જ દિવસે સાંજે ઉ-તર પ્રદેશના ગવનર તરફથી એક મેાટી પાટી ઉજવવામાં આવી હતી, આવી ભયંકર હોનારત ખુદ આ પાર્ટી મુલતવી રાખવામાં આવી હોત તે ઉચિત લેખાત, પણ કમનસીબે છુંદાનારા અને કચરાનારા વર્ગ જુદો હતા અને પાટીયાજક અને પાર્ટીમાં ભાગ લેનારો વગ જુદો હતે. આ યાજકામાંથી કાઇને આ વિવેક ન સુઝયા અને અલ્હાબાદના એક ખુણે પાર વિનાની હૃદયદાટ રોકકળ ચાલી અને ખીજે ખુણે મેત્રા મીઠષ્ટની ઉજાણી અને નૃત્ય સંગીતનો જલસા ઉજવાયો,
દુ:ખની વાત તે એ છે કે જાણેકે આવા અક્ષય ઔચિત્ય ભાંગને હળવાં દેખાડવા માટે ન હોય એમ ઉત્તર પ્રદેશની સરકાર
6