SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુધ્ધ જીવન તા. ૧-૨-૫૪ સહાનુભૂતિપૂર્ણ વિચાર કરવા હંમેશા તત્પર રહેશે. આ પ્રમાણે આપણે જોયુ કે દેવ, ગુરૂ, અને ધમ ઉપરનો શ્રદ્ધાના રૂપમાં સભ્યષ્ટિની જે વ્યાખ્યા કરવામાં આવે છે. તે . સિધ્ધાન્ત રૂપે ગમે તેટલી સુંદર હા, પણ તેના ઉપયોગ પંથ અને સોંપ્રદાયવાદની વૃદ્ધિ કરવામાં થયા છે. તે દ્વારા આત્મગુણાને સ્થાને મિથ્યાત્વને પાષણુ મળ્યા કર્યુ છે, અન્તર્દ્રષ્ટિને બદલે બહિષ્ટિને પ્રાધાન્ય મળ્યું છે. આત્મશુધ્ધિ કે તત્વરૂચિના આધાર પર આગમામાં સમ્યગ્દષ્ટિની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે ભૂલાવી દેવામાં આવી છે. પર્યુષણ પવના અવસર પર આપણે તે સમ્યગૂઢષ્ટિની એ અસલી વ્યાખ્યા શીખવી છે. તે માટે નીચેની વાત સદા લક્ષ્યમાં રાખવાની જરૂર છે: ક્રોધ, માન, માયા, અને લોભને એછામાં ઓછું સ્થાન અપાય. ધરનાં નાકર, બાળકો, પત્ની, અન્ય આશ્રિત કે સાથીએ પર ક્રોધ આવી જાય તેવું ખુબ મહત્વનું કારણ બન્યુ હોય તે પણ • તે હૃદયમાં તેમના ઉપર ક્રોધ ન લાવે, બીજાની ભૂલ થતી હૈય તો તેને પ્રેમપૂર્વક સમજાવે, જે કોઈને સજા કરવાની આવસ્યકતા હાય તો પણ મનને સંપૂર્ણ શાન્ત અને દ્વેષ રહિત રાખીને સજા કરે. તેની પાછળની ભાવના ખીજાને સુધારવાની હેય, નહિ કે પોતાના ક્રાધ શાંત પાડવાની. પ્રત્યેક વાકયમાં પ્રેમ અને વાત્સલ્ય ઝરતું હોય. કાને દુ:ખ લગાડવાની ભાવના ન હોય, તો સમજવુ કે ક્રોધને સ્થાને સમ્યકપણું" પ્રાપ્ત કર્યું છે. તેવી રીતે કાઇને પોતાનાથી નીચા ન માને, સર્વ જીવ પ્રત્યે આદરભાવ રાખે ધન, શરીર, જ્ઞાન, દશ ન, ચારિત્ર, સંન્યાસ, કે તપસ્યા કાઇ પણ બાહ્ય કે અભ્યન્તર વસ્તુનો દિલમાં મદ ન હાય, તો સમજવું કે માન કાયુને બદલે સમ્યક્દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, માયાના વિષયમાં તે બહુજ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આપણે ખીજા પ્રત્યે તા કપટપૂર્ણ વ્યવહાર કરીએ જ છીએ, પરંતુ સૌથી વધારે . માયાકપટ પોતાના આત્મા સાથે કરીએ છીએ. ધમની સાચી ઉપાસના ન કરતાં છતાંયે પેાતાને ધર્મોમા માનીએ છીએ. અને તે રીતે હૃદયમાં આત્મવિકાસને માટે જે સાચી પ્રેરણા ઉઠતી હાય તેને દબાવી દઇએ છીએ. અન્યાયયુકત વ્યવહારને પણ ન્યાયના વાધે પહેરાવી દઇએ છીએ. આપણા અહંભાવ દેષોને સ્વીકારતાં અટકાવે છે, કેમકે બુદ્ધિ તે અહંભાવનું સમર્થન કરતી હેાય છે. આપણે જૂઠ્ઠો આત્મસ ંતેષ મેળવીએ છીએ, અને સત્યથી વેગળા થતા જઇએ છીએ . આ પ્રમાણે લાભ પણ આપણને સત્યથી દૂર ખેંચી જાય છે. જ્યારે વેપારી ધનના લેભમાં પડે છે ત્યારે ગ્રાહકોને છેતરવાનું શરૂ કરે છે. જો કોઇ રાષ્ટ્ર, સમાજ, ધર્મ, કે નેતા કાર્તિના લેાભમાં પડી જાય તે તે મા ભ્રષ્ટ થઈ જાય છે. લેાભના પ્રવેશ થતાં જ માનસિક સમતુલા લુપ્ત થઇ જાય છે. પછી સત્ય ગદ્વેષણા નથી થઇ શકતી. સમ્યગદૅષ્ટિ પ્રાપ્ત કરવા આ સત્ર વૃતિ ઉપર વિજય મેળવવા આવશ્યક છે, જો મનુષ્યમાં ઉપકત પ્રકારની આત્મશુદ્ધિ આવી જાય તે વસ્તુનિર્ણય માટેની વૈજ્ઞાનિક દ્રષ્ટિ સહજભાવે ઉદ્ભવે જ. તે દ્વારા તે અભિનિવેશેથી પર થઇ સત્ય નિણૅય કરી શકવાને, એટલે નિર્દોષ અને તર્કસ ંગત વ્યવહાર કરવાનાં. સાથે સાથે આત્મશુધ્ધિનું મહાન ધ્યેય તે કદી ચૂકશે નહિં. સભ્યદ્રષ્ટિનુ આ સાચું સ્વરૂપ પ્રાપ્ત કર્યા પછીજ દેવ, ગુરૂ, અને ધર્મની આરાધના યથા પ્રકારે થઇ શકશે. સમ્યગદૃષ્ટિના પ્રચાર માટે મુંબઈ જૈન યુવક સધ જે કંઇ કરી રહેલ છે તે અભિતદનીય છે. અને મને આશા છે કે અનેક વિશ્વ અને કઠીનાઈઓનો સામનો કરતાં છતાં દૃઢતાથી આ કલ્યાણુકરી માર્ગ અંગેનુ પ્રયાણુ ચાલુ. રાખશે. સમાપ્ત સ્વ. મણિભાઇ સ્મૃતિ ફંડ ૧૮૧૫૦ અગાઉ સ્વીકારેલા . ૧૫ શ્રી, વસંતલાલ મણિલાલ શહ ૧૦૧ માણેકલાલ ચુનિલાલ * ૧૦૧ ૫૧ - ખુશાલભાઇ ખેંગાર એક સદ્ગૃહસ્થ હા. શ્રી. માણેકલાલ મોદી ૫૧ એક શુભેચ્છક હા. શ્રી કાંતિલાલ કારા શ્રી. રસિકલાલ માણેકલાલ શાહ ૧૦૧ ૧૦ ૧ શાંતિલાલ પોપટલાલ શાહ વસુબહેન શાહ ૫૦૦ ૧૧ ૧૧ ૫૧ ૧૦૧ ૧૦૧ "" ૨૧૫૯૮ ૫૧ ૫૦ ૫૧ ૧૦૧ ૧૦૧ ૪૦૧ ૫૧ રતીલાલ મેાતીચંદ્ર દોશી ૫૧ રતીલાલ મેાહનલાલ શેઠ ૨૫૧ રસિકલાલ એમ. દલાલ , ૧૫૧ ડૉ. ચીમનલાલ એન. શ્ત્રોક્ ૧૦૧ શ્રી સાંકળચંદ જી. શાહ ૧૦૧ ૧૦૧ દુલ ભજી ઉમેદચંદ પરીખ હીરાલાલ અમૃતત્રાલ શાહ શાંતિલાલ ઠાકરસી શેઠ ' , ', כג 23 25 ,, અમૃતલાલ જે, શાહુ "" 29 સારાભાઇ ડાહ્યાભાઈ ખાલચંદ ભાગીલાલ ઝવેરી શાહ ચેરીટીઝ (હા, શ્રી સી. જે. શાહ) .. જે સંયુકત જૈન વિદ્યાથી - ગૃહમાં વપરાવાનુ છે કકક્ષભાઇ કેશવલાલ પેપટલાલ પાન:ચ'દ કોઠારી સુભદ્રાબહેન નવીનચંદ્ર શાહ દીનકરલાલ લક્ષ્મીચંદ કાહારી અમૃતલાલ નમય દ અમૃતલાલ કાળીદાસ શેઠ ૧૭૫૧૯ વસુલ ૪૦૦૯ મારી વિષયસૂચિ. વીસમી સદ્દીન શહીદ આજના સમાજને ભિક્ષાનિર સાધુ સ ંસ્થાની જરૂર છે કે નહિ? આર્થિક અવલોકન પંડિતજીનુ પ્રતિભાપૂર્ણ પ્રવચન તાણે અમારે અમ કરવુ ? પ્રશ્નોત્તર સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ ૧૯૮ સત્ય શિવ સુન્દરમ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના થોડા સમયમાં પ્રગટ થનાર લેખસંગ્રહુ કિં‚ રૂ. ૩. મુંબઈ જૈન યુવક સંઘ અને પ્રબુધ્ધ જીવનના ગ્રાહુકોને તા. ૧-૫-૫૪ સુધીમાં રૂ. ૨ માં મળશે, પાસ્ટેજ રૂ. ૦-ૐ-૦ લખા; મંત્રીએ, શ્રી સુખઇ જૈન યુવક સઘ ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુબઇ ૩. પૃશ્ન વિલિયમ ૬ સેન્ડસ હેન્ડ્રિકસ ૧૬૯ દલસુખભાઈ માલવણિયા ૧૭૦ કાન્તિલાલ રાડિયા અનુવાદક : હંસા શેઠ સ્વામી આનંદ ૧૭૧ ૧૭૩ ૧૭ ૧૭૬ ૧૭૭ ઇન્દ્રદ્ર ઇન્દ્રદ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુખઇ, ૩. મુદ્રણુસ્થાન : જવાહીર પ્રિન્ટીંગ પ્રેસ, ૧૨, કેશવજી નાયક રોડ, મુંબઇ, ૯.
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy