________________
- વાચા અના જીવનમા સમજણ ના કાણw vણ - - - .. નહીં રહે. એની ભાષા નાનાભાઈની આગવી છે. એમાં કાઠિયાવાડી
-ખાસ કરી ગહેલવાડી-તળપદી ભાષાને રણકે છે. લખાણ એવું ધારાબંદ્ધ અને પારદર્શકે છે કે વાંચતાંવેંત લેખકનું વક્તવ્ય સીધેસીધું સ્પર્શ કરે છે અને ગાંધીજીની આત્મકથાની યાદ આપે છે.”
પરમાનંદ આફ્રિકાના ગ્રાહક બંધુઓને અમારા સંધના મંત્રી શ્રી. ટી. જી. શાહ ગયા વર્ષે આફ્રિકા આવેલો ત્યારે જે ગૃહસ્થાએ પ્રબુધ્ધ જીવનના ગ્રાહક તરીકે એક
વર્ષનું લવાજમ આપેલ તેમનું લવાજમ આ પહેલી ડીસેંબર છે અથવા તે આગામી પંદરમી ડીસેમ્બરે પુરૂં થતું હોઈ તેમને
વાર્ષિક લવાજમના શીલીંગ ૮ નીચે જણાવેલ બે ઠેકાણમાંથી જ્યાં અનુકૂળ પડે ત્યાં તુરત પહોંચતું કરવા વિનંતિ છે.
ડો. એમ. ટી. શાહ ડે. એ, યુ. શેઠ 'ગવર્નમેન્ટ રેડ, બટ્ટુ હાઉસ પ. બો. નં ૧૯૫ પહેલે માળ, પિ. બો.૧૨૩૨, નૈરોબી, મોમ્બાસા
ગયા અંકમાં છે. એમ. ટી. શાહને બદલે ભુલથી ડો. એચ. ટી. શાહ એમ છપાયલું તે તરફ ગ્રાહક બંધુઓનું ધ્યાન ખેંચવામાં આવે છે. ' ' વ્યવસ્થાપક, પ્રબુદ્ધ જીવન
રોડ, અમદાવાદ.
આફ્રિકાના ગ્રાહકોને આપે પ્રબુધ્ધ જીવન પુરા બાર માસ વાંચ્યું. આપને એમ લાગતું હોય કે પ્રબુદ્ધ જીવનના વાચનથી આપની સંસ્કાર સમૃદ્ધિમાં સારે એ વધારો થયેલ છે તે હવે મારી આપ સર્વને વિનંતિ છે કે તેને ખૂબ ફેલા કરો અને ઓછામાં ઓછું એક ગ્રાહક તે જરૂર વધારી આપે.
લી. આપને નમ્ર સેવક
ટી. જી. શાહ
મંત્રી, મુંબઈ જૈન યુવક સંઘ વિષયસૂચિ મારી કહાણી
પંડિત બેચરદાસ દેશી ૧૭૫ ભારતમાં ઉત્પાદન અને ભાવતાલ પ્રાણલાલ મ. પાઠક ૧૭૭ હરિજન મંદિર પ્રવેશ અને જૈને મોતીચંદ ગીરધરલાલ કાપડિયા ૧૭૮ પ્રકીર્ણ નોંધ : જૈન સાધુ અને રેંટિયે,
૧૮૦ કામતૃપ્તિ અને પ્રજોત્પતિ, ઘડતર અને ચણતર.
ભારતમાં
પ્રવેશ અને ૨
અને ૨
ગાયની હરકટમાં આવતાં પગનું હાડકું ભાંગી ગયેલ ત્યારથી પેટીયા ફેરવી શકાતું નથી. તેથી તે રેંટીયે એક શ્રાવકને આપેલ છે. તે રેજ ફેરવે છે. હું હવે ગૌચરી પણ જઈ શકતાં નથી, પણું વાંચન મનનથી આનંદમાં રહી શકું છું. આપ જેવાઓના કામની અનુમોદના પણ કર્યો કરૂં છું અને આત્મધર્મ સાથે
|
નીગળતાં લેાહીથી હાથ ખરડનાર તદ્ભવે મોક્ષગાભા યેલ છે. ભગવાનનું વચન સાંભળનાર કંઈના કાનમાં જૈનાએ સીસું રડાવ્યું નથી કે ઉકળતાં. ગરમ તેલ નાંખ્યાં નથી. અહીં આવે, વિચાર, સમજે અને તમારી નિર્મળ બુધિમાં ઉતરે તે આ તત્વજ્ઞાનને સ્વીકાર કરશે. અને સાધન ધર્મમાં તે જેટલી છૂટ અને સ્વતંત્રતા જૈન ધર્મો આપી છે તેટલી બીજા કોઈ દર્શને, મતે કે માન્યતાઓ દુનિયાને આપી નથી. આ વિશાળ દૃષ્ટિ જૈનની હોય. હું જૈન ધર્મને આ સમયે છું. મારી નજરે હરિકેશિ મુનિને આપે પ્રબંધ, મેતાર્થ મુનિને આ પ્રસંગ અને એવા અનેક પ્રસંગે પણ એ જ વાત બતાવતા હોય એમ લાગે છે અને શ્રી મહાવીર ભગવાનને આખો ઇતિહાસ એ જ વાત બતાવે છે. આવા વિશાળ ધર્મમાં ભગવાનના મંદિરમાં અમુક પ્રાણી પ્રવેશે કે નહિં એ પ્રશ્ન મને ધર્મની નજરે, ઈતિહાસની નજરે, પ્રચારને અંગે, અને મૂર્તિપૂજાની આખી ભવ્યતાને અંગે ભારે દુઃખ કરાવનાર અને મૂળગત બાબતને સ્પર્શતે લાગે છે. " છતાં એમાં આગ્રહને કાંઈ કારણ નથી. મેં આ સવાલને અનેક દૃષ્ટિબિન્દુથી અતિ વિદ્વાન મુનિરાજ અને નિષ્ણાત જૈન પંડિત સાથે ચર્ચે છે અને એક પણ સૂત્ર એવું લાધ્યું નથી કે જેની રૂઇએ ઢેઢ ભંગીને મંદિરમાં પ્રવેશ કરવાની ધર્મદ્રષ્ટિએ ના કહી શકાય. શારીરિક સ્વચ્છતાની વાત જુદી છે અને તે તે સર્વ પ્રાણીને લાગુ પડતી છે, પણ અમુક કુળમાં ઉત્પન્ન થયે તે ખાતર મંદિરમાં આવી શકે નહિ એ વાત મને સમજાણી નથી. કોઈ વિદ્વાન શાસ્ત્રના પાઠ કે દાખલાઓ સાથે સમજાવે તે મને વિચાર કરવાને વાલે નથી. પણ અમુક સંસ્થામાં જઉં આવું છું તેથી મારે પૂર્વગ્રહ બંધાઈ ગયા છે એ આક્ષેપ અનુચિત છે.
મેં વરસે પહેલાંથી જિજ્ઞાસારૂપે મહાન આચાર્યો સાથે આ જ પધ્ધતિએ વાત કરી છે અને હજુ સુધી આ અભિપ્રાય ફેરવવાનું એક પણ કારણ મને મળ્યું નથી.
મેતીચંદ ગિરધરલાલ કાપડિયા
પ્રકીર્ણ નોંધ જૈન સાધુ અને રેંટી
બગસરા બાલમંદિરના સંચાલક ભાઈશ્રી લાલચંદ જયચંદ વેરાએ ભિક્ષાનિર્ભર સાધુસંરથાની આજના સમાજને જરૂર છે કે નહિ ? એ પ્રશ્નને તા, ૧૫-૫-૫૪ના પ્રબુધ્ધજીવનમાં ઉત્તર આપતાં સાધુએને પિતાના નિર્વાહ પુરતે કઈને કઈ પ્રકારને ઉત્પાદક શ્રમ | સ્વીકારવા આગ્રહ કરેલો અને જણાવેલું કે “જૈન સાધુ તે પરિ-
શ્રી લાલચંદભાઈએ ઉપરને પત્ર મારી ઉપર કેટલાક સમય પહેલાં ઠીક લાગે તે પ્રબુદ્ધ જીવનના ઉપયોગ માટે મોકલે, પણ અનેક અન્ય વ્યવસાયે આડે આ પત્ર હાથ ઉપર હું આજ સુધી લઈ શક નહોતે. મુનિ વિનયવિજયજીને હું જાતે જાગૃતે નથી, ગાંધીજીએ રેટીંયાની વાત પ્રજા સમક્ષ ૧૮૧૮ થી મૂકી છે. આમ છતાં એક પણ સાધુ કે સાધ્વીએ રેંટીયાને હાથ અડાડયાનું હજી સુધી સાંભળવામાં આવ્યું નથી. એવા સાધુ સાધ્વીને--અને તે પણ વિરલ-મળવાનું જરૂર બન્યું છે કે જેઓ ખાદી પહેરે છે અને રંટીઆનું મહત્વ સ્વીકારે છે, અને પિતાના આચાર સાથે રેંટીયાને કોઈ વિરોધ પણ તેમને દેખાતું નથી. એમ છતાં સાધુજીવનના પ્રચલિત ખ્યાલે સાથે રેંટીયાને બંધબેસાડ અત્યન્ત મુશ્કેલ છે અને પરિણામે આવા સાધુ-સાધ્વીઓની રેટીયા તરફ ગતિ કરવાની હીંમત ચાલતી નથી. આજે જ્યારે આવી પરિસ્થિતિ છે તે ૨૫ વર્ષ પહેલાંની સ્થિતિ વિષે તે શું પૂછવું? આ રીતે વિચારતાં જ્યારે સુતર હાથે કાંતવાના વિચારના પ્રચારની કેવળ શરૂઆત હતી ત્યારે તે કાળમાં એક જૈન સાધુના ક્લિને આ વિચાર સ્પર્શલે, તેનું આચારમાં પરિણામ આવેલું અને વર્ષો સુધી તે ચાલુ રહેલું, ત્રણ વર્ષ પહેલાં માત્ર શારીરિક પંગુતાના કારણે એ કાંતવાનું અટકેલું અને એમ છતાં એ રેંટીયા ઉપર અને શ્રાવકના હાથે કતાવાનું તે ચાલુ જ રહેલું-આ હકીકત જાણતાં મુનિ વિનયવિજયજી વિષે દિલમાં સહજ ભાવે આદર પેદા થાય છે અને ઉપદેશની કેવળ તાલાવેલી છોડીને તેમની માફક ઉત્પાદક શ્રમ પાછળ અન્ય જૈન સાધુઓ વળે તે કેવું સારું એવી આકાંક્ષા દિલ અનુભવે છે. કામતૃપ્તિ અને પ્રજોત્પત્તિ
તા. ૧-૭-૫૪ના પ્રબુધ્ધ જીવનમાં સંતતિનિયમન ઉપર પ્રગટ થયેલા લેખમાંને નીચેનો ભાગ એક મિત્ર તાવે છે -
વિષય સેવન પ્રજોત્પત્તિ અર્થે થવું જોઈએ તે એક નૈતિક નિયમ થયે. પણ સાધારણુતઃ વિષય સેવન માત્ર પ્રજોત્પત્તિ અર્થે જ થાય છે એમ છે જ નહિ, પ્રજોત્પત્તિ જરૂર તેનું એક અવન્તર પરિણામ છે. પણ તે સિવાય પણ માનવી જીવનમાં વિષય સેવનને એક સ્વતંત્ર સ્થાન છે. ખાનપાન માણસને જન્મથી લાગેલાં
'
ક