________________
તા. ૧-૧૧-૫૪
જો કાઇ સાદી છપાઇ અને એક બે પડિત રાકાવા જેટલા દ્રશ્યની સગવડ કરી શકે તો તે કાષ્ઠની પણ રોકટોક વગર ટીકાકાર અને સાહિત્યકાર બની શકે છે. તેમાં તેને કોઇ સર્જ નતની જરૂર નથી પડતી. આ પ્રકારે શકિત અને ધનના અપવ્યય કરવા બિલકુલ ગેરવ્યાજબી છે, ખીજાતી નકલ કરવી કે ખીજાની પાસે લખાવીને પેતાનું નામ આપવું તે નૈતિક દૃષ્ટિએ પણ ત્યાજ્ય છે. આ ધૃણાસ્પદ પદ્ધતિ સ્વીકારવાથી કાઇ ' ધ્યેય સિદ્ધિ થતી નથી. સાહિત્યની કાઈ નવી રચના હૈય તે તે સાહિત્યના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે, ભાષાવિજ્ઞાનમાં કંઇ નવી શેધા સાંપડી ડાય તે વ્યાકરણની નવી રચના ઉપયુકત ગણાય. તર્ક કે ધર્મમાં પણ તુલનાત્મક દ્રષ્ટિએ કે વિશેષ સ્પષ્ટતા કરંતુ કઇક ઉમેરીને નવીનતા લાવી શકાય. ટીકા ગ્રંથમાં શુ આ દ્રષ્ટિ રાખવી આવશ્યક છે પણ આપણા સાધુ સમાજમાં ભાગ્યેજ ક્રાઇમાં આ પ્રકારની દૃષ્ટિએ ચેગ્યતા હેાય છે. હું એમ નથી કહેવા માગતા કે પ્રત્યેક રચનામાં ઉચ્ચ કોટીની મૌ કતા હાવી જોઇએ, પણ એટલું તો ખરૂ` કે સાધારણ રચનામાં એ કંઇક
પ્રબુદ્ધ જીવન
*
(45
વગવિહીન સમાજ
શ્રી ગાકુલભાઈ ઢૌલતરામ ભટ્ટ
(શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી યોજાયેલી પર્યુંષણુ વ્યાખ્યાનમાળામાં તા. ૩૧-૮-૩૫૪ ના રોજ આપેલું વ્યાખ્યાન.)
જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સ જૂરી " નરસિંહ મહેતાની એ સ્પષ્ટાકિતને જરાક ફેરવીએ તા.
જ્યાં લગી આત્મવત્ સવ પેખા નહીં ત્યાં લગી સાધના છે અધૂરી એ રૂપાંતર લાધે છે. આત્મવત્ સર્વ ભૂતેષુના અમર સિધ્ધાંત અમલમાં મૂકાતા નથી એટલે જ સમગ્ર બંધુતાનાં-પરિવારભાવનાનાં દર્શન થતાં નથી.
” સ્વરાજ્યપ્રાપ્તિ પછી નવનિર્માણને પ્રશ્ન ઉકેલવે છે. એ કાર્ય એકનું નથી પણ સર્વના પુરુષાર્થથી સાધ્ય કરવું છે. ધર્મ, ' ` અર્થ, કામ અને મેક્ષ આ ચાર પુરુષાર્થ કા છે, ધર્મનુ અવલંબન કરીને અર્થ અને કામની સાધના કરે છે તે મેક્ષને નિર્વાણુને. સિદ્ધિને વરે છે; આપણે ધમ અને મેક્ષ કાંઠાએ ને—મર્યાદાને ભૂલી જઇને અર્થની ને કામની પાછળ પડયા છીએ, ગુમરાહ થ એ :- છીએ. ધર્મના અર્થ પણુ સમજી લેવા જોઇએ, જે આપણને અધઃપાતથી-બચાવે ધારણ કરી રાખે તે ધર્મ; હિંસારહિત છે. તે ં ધર્મ' (શાંતિપર્વ ૧૦૯-૧૨). એટલે આપણે આપણા રાષ્ટ્રનું નવઘડતર ધડવું છે તે આપણી—આર્મીની વિચાર આચારપધ્ધત અનુસારનું.
દુનિયામાં કેટલેક ઠેકાણે ક્રાંતિઓ થઇ. અમેરિકામાં (૧૯૭૯), ક્રાંસમાં (૧૭૮૯માં) રશિયામાં (૧૯૧૭માં) અને આપણે ત્યાં ૧૯૧૭ થી ૧૯૪૨ સુધીમાં. આપણે જે સાધનને ઉપયોગ કર્યાં તે સર્વથી નિરાળેા હતે. આપણી ક્રાંતિમાંથી શાંતિ જન્મશે; જો રવરાજયપ્રાપ્તિ પછી આપણે ખુર્દ, મહાવીરના અનુયાયી અવતારસમા ગાંધીજીની અહિંસાનું પાલન કરીશું તે. કાણે કમ્પ્યુ હતું, ધાયું કે વિચાયું હતું કે ગાંધીજીને માર્ગે બલશાલી અંગ્રેજ હિંદુસ્તાન છેડી જશે અને કાણે પાયું હતું કે પરદેશીઓની સત્તાવિસર્જન કેડે રાજામહારાજા જમાના જલ્દીથી ઓળખી જશે તે પ્રજાના હાથમાં રાજ્યકાર્ય સાંપી દેશે- અને એ પરંપરા ચાલુ જ છે; ઝમીલા, જાગીરદારા પણ સમજી ગયા છે. આ પક્ષટા કાને આભારી છે. આપણા પાશવીબલને કારણે અંગ્રેજો ગયા? આ ઇતિહાસ તે આપણી સામે જ છે. જનાર અંગ્રેજો આપણી જોડે વેરઝેર રાખતા નથી અને આપણા રાજા: ઓને ત્યાગની પ્રક્રિયા ગમી ગઇ હતી. આ આપણી ક્રાંતિના આરંભ થઇ ચૂકયા છે. આજે વિદેશેમાં ભારતનુ નામ ગાજે છે કારણ કે
૧૪૭
મૌલિકતા અને લેખકના મનમાં રહેલી વિષયની સ્પષ્ટતાની ઝલક આપવી જોઇએ. વાર્તા, કવિતા, કે નિધ કંઇ પણ લખવામાં આવે, પણ તે લેખકનું પોતાનુ હાવુ જોઇએ. આને માટે સાંવધાની આવશ્યકતા છે. ચેરી કરીને કે ખીજા પાસેથી ખરીદીને સાહિત્યકાર નથી થવાતું. આગમાના ઉધ્ધાર કરવા ઇચ્છનારાએ મુનિશ્રી પુણ્યવિજય પાસે જખતે શીખવાની જરૂર છે. જો સાધુ વર્ગ યુવાનો ઉપર પોતાના પ્રભાવ પાડવા ઇચ્છતા હોય તે તેઓએ પ્રથમ સાધક થવાની જરૂર છે, તેએ ત્યાગના ક્ષેત્રમાં રહે, વિધાના ક્ષેત્રમાં પડે કે સમાજસુધારણામાં અગ્રેસર થાય, પણુ પ્રત્યેકમાં સાધનાની આવશ્યકતા અનિવાર્ય છે. પ્રત્યેકે ઇમાનદારીથી વર્તવાનું છે, નહિ તો પ્રતિદિન તેમનુ તેજ ક્ષીણ થતું' જશે. વ્ય આપીને પ્રશંસા કરાવવા રૂપ મૃગજળના આકર્ષણથી દૂર રહીને ગુણોની આરાધના કરવાથી જ વ્યકિતત્વ ખીલી ઊઠશે; ધર્મ અને સમાજનુ' ગૌરવ વધશે.
(હિંદી પરથી : અનુવાદક- મેનાબહેન શેઠ )
આપણા નેતા જવાહરલાલ ગાંધીજીની શાંતિની—પ્રેમની—અવિગ્રહની નીતિને અનુસરીને સર્વ રાષ્ટ્ર માંડલમાં અનેખું કાર્ય કરે છે.
આપણા નવા સમાજનાં સૂચના આપણને મળી ચૂક્યાં છે. આપણું સમાજકારણ, રાજકારણ તે અર્થકારણુ કેવુ" હશે તેનુ માર્ગદર્શન મળી ચૂકયું છે. શુ આપણે એ માતે બદલીને અન્ય કાઇ રહે પકડવાના છીએ ? આપણી રીતિનીતિ પ્રેમની છે અને તેથી આપણે પ્રેમરાજ-ગ્રામરાજ સ્થાપિત કરવાનું છે. આપણા સમાજ તે સર્વોદય સમાજ નવા જોઇએ. સૌંદય સમાજ-વવિહીન અપરિગ્રહી, અહિંસક હશે. એમાં ન કાઇ શાષક હેરો ન શાષિત, ન કોઈ માલિક હશે ન મજદૂર, ન કોઈ હજુર હશે કે મજૂર. એક વર્ગ હશે, મહેનત કરીને ખાનારના. કાઇક અને એક કલ્પના કહેશે પણ મનુષ્યના મગજમાંથી જે ઊઠે છે તેની ભૂમિકા તે આ ધરતીજ છે, કયાંક ને કયાંક એ કલ્પનાના આધાર હશે જ. નહિ તેા કલ્પના-તક ઊડે જ નહિ તેથી આવી વાર્તાને કલ્પના કહીને હસી કાઢશા નહિ, શેખચલ્લીના એ વિચારી નથી. રાજધમ નીતિના અભ્યાસીઓએ મહાભારતના શાંતિપર્વનું મનન કરવું જોઈએ. મહાભારતના ભીષ્મપર્વ માં (અધ્યાય ૧૧ શ્લોક ૩૯) તથા શાંતિપર્વ માં (અધ્યાય પહ– શ્લોક ૧૪)
नैव राज्यं न गजासीन्न दण्डो न च दाण्डिकः । धर्मेणैव प्रजा सर्वां रक्षन्ति च परस्परम् || (शांतिपर्व ) (રાજયે ન હતુ ને રાજાએ ન હતેા, દંડે ન હતા તે દંડને દેનારાએ ન હતા; સર્વ પ્રજા ધમ વડે (જ) એકમેકનુ રક્ષણ કરતી હતી.)
-
આ ચિત્ર છે. એ સત્યયુગનુ છે એમ કહીને એ આદમાત્ર છે-વ્યવહારમાં ન આવી શકે એમ ન માનવું જોઈએ. સત્યયુગમાં પણું` સમાજ જ હતેા" અને આજે પણ સમાજ છે. સૌ હળીમળીને, પરસ્પરના સહકારથી પોતાનું કામ સંભાળતાં હતાં. સમાજવ્યવસ્થા હતી પણ તે કેવી સુ ંદર હતી? આપણા પ્રેમાનંદ કવિએ નળાખ્યાનમાં ગાયું છે.
“પ્રજા સૂએ ઉધાડે ખાર, ન કરે ચેરી ચાર ચખાર, સત્યે યમપતિ ધા સાધ, પુરમાંહે કાને નહિ વ્યાધ ચારે વણૅ પાળે નિજ ધર્મ, ધ્યાયે દેવ વ્યાપક પરિબ્રહ્મ.”
આ રીતનાં રાજ્યો ચાલતાં; છાંદાગ્ય ઉપનિષમાં અશ્વપતિ રાજા પાસે જનારા ઋષિએ દ્રવ્ય ગ્રહણ કરવાની આનાકાની કરતા દેખાયા ત્યારે. રાજા કરગરીને કહેવા લાગ્યાઃ “મારા રાજયમાં ચેર