________________
૧૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૫૪ :
=
આદિ વિવિધ વિષયના પંડિત બન્યા. ૫, બેચરદાસજીની જેમ તેમણે પણ વ્યાખ્યાને અને લેખે દ્વારા પિતાના વિચારો વ્યક્ત કરવા માંડયા. અને લેકેમાં સુખલાલ અને બેચરદાસની જોડી સુધારકના રૂપમાં પ્રસિદ્ધિને પામી. વિચારોની ઉગ્રતા છતાં તાર્કિક દલીલને કારણે પંડિત સુખલાલજીના અણગમતા લખાણાએ રૂઢ લોકોને વિચારતા તે કરી જ મૂકયા છે, અને તેમની વિરૂધ્ધની દલીલ અ પી કલમ ચલાવવાનું સાહસ કવચિત જ કેઈએ કર્યું છે.
તેમના ગ્રેજોને જ પરિચય પામેલી વ્યક્તિ જયારે પંડિતજીને અંધ રૂપે જુએ જાણે છે ત્યારે મહદ અને અનુભવ કરે છે. અને સહેજે તેમને પ્રજ્ઞાચક્ષુનું બિરૂદ અ દે છે. - અહીં મેં આપણુ પૂજય બંને પંડિતની ઓળખાણ બહુ જ ટૂંકમાં આપી છે. પણ તેમનું બહુમાન જે આપણે આજે કરી રહ્યા છીએ અને એ સણને સ્વીકાર આપણે આજે કરી રહ્યા છીએ. એ ત્રણને બને તે જ હળવે થાય જે નવી પેઢીમાંથી યુવાને આગળ આવીને સમાજનું નેતૃત્વ સ્વીકારે. એ એક આશ્રર્યું છે કે યુવક સંધને પચીસ વર્ષને આ રજત મહોત્સવ ઉજવાય છે ત્યારે મંચ ઉપર કઈ નવા નેતાને હું જોતા નથી. આ સ્થિતિ જવી જોઈએ અને આપણા યુવાનેએ આગળ આવી આપણા આ બધા ધરડા-યુવાન નેતાઓનું સ્થાન લેવું જોઈએ. આમ થશે તે આપણા આ ઉત્સવ સાર્થક થશે..
શ્રી. શાન્તિલાલ હરજીવન શાહ 1; ત્યાર બાદ મુંબઈ સરકારના મજૂર પ્રધાન શ્રી શાંતિલાલ - હરજીવન શાહ જેઓ સંધના વર્ષો જૂના સભ્ય છે તેમણે - વિશેષ અનુદન કરતાં જણાવ્યું કે “યુવક સંધમાં કામ કરવા | માટે મેં એટલું નકકી કર્યું છે કે પરમાનંદભાઈ જ્યારે પણ જે - આજ્ઞા કરે તે સ્વીકારી લેવી પણ આ બન્ને પંડિતજીએ અંગે
બેલવાનું સ્વીકારવાની એમની આજ્ઞા મેં ન માની હતી તે ઠીક થાત એમ મને લાગે છે, કારણ કે આ બંને પંડિતની વિધાને સમજવા જેટલી વિદ્યા પણ મારામાં નથી અને એની પરીક્ષા કરવાની શક્તિ પણ મારી નથી, છતાં માથે લીધું છે તે યથાશક્તિ કરું છું - વિદ્યાની પ્રાપ્તિ એ ઉદ્દેશ મે હોવા છતાં ઘણા વિદ્વાને સમાજને માટે ઉપયોગી નથી કરતા. તેમની વિદ્યા ધનવાનના ધનના ઢગલા જેવી બની જાય છે. ધનવાનનું ઢગલાબંધ ધન જે સમાજના કામમાં ન લાગે તે નકામું છે. તેમ વિદ્યાનું પણ બને છે. વિદ્યા સંબંધી ઘણુ સવાલ થાય છે. વિદ્ ને અર્થ છે જાણવું. પછી સવાલ થાય છે-શું જાણવું ? સ્વર્ગ જાણવું ?મેક્ષ જાણ?
રાજ્ય જાણેવું ? શું શું જાણવું અને મેળવવું? આને જવાબ =
ત્યાં કામ ચં,એ જોકમાં એક વિચારકે સાચે જવાબ આપતાં કહ્યું છે કે મને રાજ્યની, સ્વર્ગની કે મેક્ષ સુધીની કામના નથી. મારે તે દુઃખી પ્રાણીઓના દુઃખને નાશ કરે છે; હુ એટલી જ કામના કરું છું ! વિદ્યા શા માટે?—એને જવાબ પણ આ જ હોઈ શકે, એટલે કે જે સમાજનું સગપન અને સંવર્ધન કરે તે વિધ.
સમાજકલ્યાણનું વિધાનું આ રૂપ આ બંને પંડિતમાં છે. બાકી તે વિદ્યા વિવાદને માટે પણ કામમાં લેવાય છે. પણ આ બને { તાએ તે પિતાની વધા ઉપયોગ સમાજનું કલ્યાણ કરવામાં કયે છે. વળી પંડિત હોવાની સાથે બળવાખોર હોવું એ તે વિદ્યાની ઉદાત્તતા સૂચવે છે.'
દેવદ્રવ્ય કોને કહેવુ, એને ઉપયોગ ક્યાં કરી શકાય—વગેરે પ્રશ્નો અમને ટ્રસ્ટએકટ અંગે મૂંઝવતા હતા ત્યારે ૫. બેચરદાસે અમને ખૂબ ખૂબ મદદ કરી હતી. આવી વિદ્યા અને આવા વિદ્વાનનું સમાજમાં બહુ મોટું સ્થાન છે, અને એ સ્થાન કદી પણ લક્ષ્મી લઈ શકશે નહીં. આવા આજના આપણુ અતિથિયને આવકારતાં હું ખૂબ આનંદ અનુભવું છું.
, પંડિત સુખલાલજી સન્માનના જવાબરૂપે પ્રેરક પ્રવચન કરતાં પં. સુખલાલજીએ કહ્યું કે તમે બધાએ આ સત્કાર કર્યા પછી મારે કંઈક કહેવું જોઈએ એમ હું માનું છું. અહીં જે કંઈ કહેવામાં આવ્યું તે ઉપચાર છે એમ ન કહી શકાય; એમાં હાર્દિક ભાવ ભર્યો છે. અને તેથી આ સત્કાર લેતા રહેવું અને કહેવું કે મારે એ જોઈ નથી. અથવા આને માટે હું યેગ્ય નથા વગેરે–એવા ઉપચારમાં હું નથી માનતા,પણું હું તમારા આ સંસ્કારને કઈ દૃષ્ટિએ સ્વીકાર કરું શું તે તમને કહું
ઘણું જૂના કાળથી બે જાતની ભાવના આપણે ત્યાં ચાલી આવે છે. એક તે, આ શરીર અશુચિ છે, અનિત્ય છે, નકામું છે, દુનિયા દુઃખમય છે, એમાં કયાંય સુખ કે સૌન્દર્ય નથી એ ભાવના, અને બીજી ભાવના તે આ સંસાર દુઃખમય નહીં પણ સુખમય છે, જીવવા લાયક છે, સૌન્દર્યથી ભરેલો છે, આનંદમય છે—તે ભાવના.
આમાં પહેલી ભાવનાને વિકાસ થવાથી જીવન કલેશમય જ નહીં પણુ કૃત્રિમ પણ બનતું ગયું છે. સુદgત્રથમઘાતાએ સૂત્ર મુજબ દેશમાં દુનિયાને અને જીવનને દુઃખમય, અશુચિ, અનિત્ય વર્ણવતું સાહિત્ય ખૂબ વધ્યું છે. પણ હું આ ભાવનાને અપનાવવામાં અને બિનજરૂરી રીતે જીવનને નિરાશ અને કલેશમ્ય બનાવવામાં નથી માનતે.
ભારતીય વિદ્યાભવનમાં જાયેલ સંમેલનમાં એકત્ર થયેલ શ્રોતાવર્ગનાં બે દશે.