________________
પ્રબુદ્ધ
austermelanine તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
રજીસ્ટર્ડ નં, ખી ૪૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪
પ્ર, જૈન વર્ષ ૧૪–પ્ર. જીવન વષઁ ૨ અક ૧૧
મુંબઈ, એક ટામ્બર ૧, ૧૪૫૪, શુક્રવાર, આફ્રિકા માટે શીલિંગ ૮,
જૈન દર્શોન એટલે બે છેડાના તાત્ત્વિક સમન્વય
(મુનિ સન્તબાલજી તા. ૮–૯–૫૪ ના મારી ઉપરના પેાતાના પત્રમાં જણાવે છે કે ‘ તા. ૧૯-૫૪ ના પ્રબુધ્ધ જીવનના ક જ્ઞેયે. તેમાંચ પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ'વાળું પંડિત સુખલાલજીનું લખાણ વિરીષે વિચાર્યું. તે જ રીતે આચાર્ય શ્રી તુલસીગણીનુ” પ્રવચન અને યા દાન સંબંધી તેમણે અનુમત કરેલું' તેરાપંથી મતનુ મન્તવ્ય પણ જોયુ, આ વિષે તત્કાળ જે સ્ફુરે છે તે લખી નાખું છું. ” નીચેના લેખ આનું શુભ પિરણામ છે. તેરાપંથી મન્તયૈાની કરવા ધારેલી આલેચના શારીરિક અસ્વસ્થતા તથા અન્ય વ્યવસાયના રોકાણને લીધે આ વખતે પણ મુલતવી રાખવાની મને ફરજ પડે છે, પરમાનંદ )
જૈન પરંપરા છ દર્શના અથવા તે તે વખતની જે વિચાર કોણી શુધ્ધ ધ્યેયલક્ષી ચાલુ હોય તેમના સમન્વયીકરણુથી જન્મી છે એમ માનવા મારૂ મન હંમેશાં વધુ ખેંચાયું છે. કારણ કે જૈન વિચારામાં જ નહીં, પણુ આચારોમાં સુદ્ધાં આ ફલિત થાય છે, દા. ત. જો થાય' એવું ઠાણુાંગ અંગસૂત્રનું પ્રથમ જ સૂત્ર વદે છે. આત્મા એક છે, એ વૈદિક નાની પરંપરામાં જ ખાસ દેખાય છે. પૃથક્ પૃથક્ જીવનું પ્રતિપાદન તા જૈન પર'પરામાં ઠેરઠેર પડેલુ' છે જ, એના વિવેચનની જરૂર નથી. એ જ રીતે આચારમાં જોઇએ તા ભરત ચક્રવર્તીને અરિસા ભુવનમાં સજાવટ કરતાં કરતાં સંપૂર્ણ સ્માત્મજ્ઞાન પ્રગટ થાય છે, મરુદેવી માતાને હાથીની અંબાડી પર ખેઠાં બેઠાં તેવું જ જ્ઞાન થાય છે, અને મેક્ષનાં બારણાં પેતાના તીર્થંકર પુત્ર કરતાંય પહેલાં તે ઉધાડી નાંખે છે ! ગૃહસ્થાશ્રમ અને વૈભવા વચ્ચે મુકિત કે વિદેહીપણાની વાતે-માત્ર વૈદિક પરંપરા માં નૃસ્થાશ્રવણમો ધર્મઃ । મૂતો ન મવિષ્યતિ · −તું આ જૈન પરંપરામાં આવી ગયેલું અને સંપૂર્ણ માન્ય થયેલું આદર્શ ઉદાહરણુ નથી સન્તિ Ìર્ફેિ મિયિયા અંગમુત્તા સામાન્ય સાધુવર્ગ કરતાંય ગૃહસ્થે ધણા સંયમમાં ઉત્તમ હાય છે જ. ખીછ માજી સંન્યાસ ( પ્રવ્રજ્યા ) ધર્મની મહત્તા તેા ઠેર ઠેર જૈન વિચાર આચાર પર પરામાં એટલી મોટી છે કે તે માટે વિસ્તારની જરૂર નથી.
જીવન
શ્રી મુ ́બઈ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર
છુટક નકલ : ત્રણ આના
કર્મ કાંડાની સાધુવની તીવ્રતામાં પશુ ખન્ને છેડા મળી આવે છે. કાન નાક છેદાયલાં છે એવી અને સે વર્ષની ઘરડી ડેાસીની સાથે પણ એકાંતની મના છે, એટલું જ નહીં બુકે જ્યાં નજીકના મકાનમાં પણ સ્ત્રી, પશુ (નારી જાતનુ) અને નપુંસક હાય ત્યાં પણ નહીં વસવાનું કહે છે. તેજ આચારપર પરામાં સ્કુળિભદ્ર જેવા મુનિ ગુરુના આશિર્વાપૂર્વક કાશા નામની ગણિકાને ત્યાં ચોમાસુંબર રહે છે. આવું દરેક વ્રત વિષે દેખાય છે. માત્ર સત્યમાં બાંધછોડને અવક્રાશ નથી, પશુ સાપેક્ષતાને સ્વીકાર તા ત્યાં પણ છે જ, અહિંસામાં તેા કાલિકાચાર્યે સમરાગણુમાં ઝુકાવવા છતાં આચાર્ય રહી શકે છે. અદત્ત અને અપરિગ્રહમાં એકાદ સી પા વષ્ણુપૂછ્યું ન લેવાની વાત છે, જ્યારે ખીજી બાજુ ગૃહસ્થ સાધકો કરોડા સેનામહેાર ધરાવતા હોય છે, પ્રભવ જેવા મહાચારના ઉધ્ધાર અને પાછળથી સાધુપણાને સ્વીકાર થાય છે, તથા સાધુઓને પણ વસ્ત્રાદિની છૂટ ‘તેં f/ લંગમ અનવુ' કહીને છૂટ અપાય છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે જૈન આચારવિચાર પર’પરામાં ગૃહસ્થ અને પ્રવ્રુજિત બન્નેન—નરનારીઓના—સધ જ સમગ્ર સધ ગણાયા છે, જેતે તીથંકરના અભાવમાં તીર્થંકરરૂપે સ્વીકારાયેલ છે.
છેલ્લી એક વાત એ કે વ્યકિતજીવન જ્યારે સર્વાંગી વિકસિત અને છે, ત્યારે તેમાં સમષ્ટિ જીવનના ઉધ્ધારની વાત આપોઆપ સંકળાઈ જાય જ છે. જેમ જૈન દર્શન વ્યકિતવિકાસમાં ધ્યાન આપે છે, તેમ તેના કરતાંય વધુ ધ્યાન જે વ્યકિતવિકાસ સંધવિકાસ સાથે સંકળાયેલ છે તે જીવનને ઉચ્ચ માની લે છે. પાંચ પરમેષ્ઠીમાં અર્હતાને પ્રથમ નમસ્કાર એના જીવતા પ્રળ પુરાવા છે. સિધ્ધામાં તો ગત તી કરી જેમ આવે તેમ ગત કેવલી પણ આવે, એટલે અહં તેને ખાસ અલગ તારવી તેમને પ્રથમપદની પ્રતિષ્ઠા અપાઈ છે, તેમનાં વિશેષણામાં પણ ‘તિનાળ તાયાન' એમ તર્યા અને તારી ગયા'ની વાત આવે છે.
આ ઉપરાંત એક વાત એ કે જૈન પરંપરામાં ઠેઠ પ્રથમ ગુણ સ્થાનથી ચૌદમા લગીની વાત સંકળાયેલી છે, એટલે એ જેમ માનવતા પછી જ સધર્મ શ્રવણુની ભૂમિકા આપે છે, તેમ સદ્ધ શ્રવણુ પછી જ શ્રધ્ધા કહે છે. એટલે પ્રથમ કક્ષાના જૈન પરંપરામાં કુળગત (જન્મગત) ઉછરેલાને માટે એ તેવા પાઠો પણ સ્વીકારે છે, હા; એટલુ ખરૂ' કે જેમ બાઇખલમાં, કુરાનમાં અથવા ઝૈદ અવસ્તામાં નીતિની સાદી વાતા મળે છે તેવી જૈન અંગસૂત્રેામાં સાદી વાતા હુ નહીં મળે. એમાં બહુ મળશે સમકિતની ઉપરની કક્ષાની; પણ એથી નીચેનાને આચાર્યોએ તે ધણું આપ્યું જ છે' અને તે શ્વેતાંબર ફ્રિકામાં તે અનાયાસે લગભગ માન્ય થ ગયુ છે.
આ બધાંને લીધે “ ડ્યૂડ દર્શન જિન અંગ ભણુજે, દર્શને જિનની ભજનારે ” વાળુ યોગીશ્વર આનધનજી મહારાજનું સ્તવન યથાર્થ ઠરે છે. તેમણે એમાં એક રીતે જૈનને પૃથક્ દન માન્યું છે. પણ અને સુદ્ધાં ‘ મસ્તક 'ની ઉપમા આપી છે, પ્રાણની કે જીવની નહીં. મસ્તક ભલે ઉત્તમાંગ રહ્યું, પણ પ્રાણુ કે જીવને લીધે જ તે સજીવનપણે કામ આપી શકે છે. આમ વર્તમાન જૈન ક્રિકા શિખરત્વ, શ્વેતાંબરત્વ, મૂર્તિપૂજા અને મુહપત્તી એ ચાર ખાઘાંગા અને સ્રીમુકિત, કેવલી કવલાહાર, દેવદ્રવ્ય, કર્માંકાંડના આગ્રહ અને ધ્યા—દાન આ આંતરિક બાબતેમાં અરસપરસ ક્ષમાશીલ રહી વર્તમાન જગતના મહા પ્રશ્નાને વ્યવહારુ ધર્મ સાથેનું અનુસંધાન કરાવવામાં લાગી જાય તે આપાઆપ એકમેકને એકમેકમાંથી લેવા આપવા જેવુ આપલે કરવાની સ્થિતિ સહેજે માફળી થાય. આમાં પ્રવૃત્તિમાગ અને નિવૃત્તિમાર્ગના તે સમય રહેસે છે જ. આ અન્વયે તેરાપથી સંપ્રદાયની જે નોંધ કરી છે તેમાંથી મને ચાલુ પાંચ મુદ્દા પુનવિચાર માગતા લાગ્યા છે. (૧) રાગદ્રેષ