SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ '. 4 : ક પાર ન રકમ ૮૮ બ પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૯-૫૪ SS SS શકશે અને જ્યાં આવશ્યક હશે ત્યાં તેને પાસ આપવામાં આવશે. રજત મહોત્સવ ફંડ નં. ૧ માં જે સભ્ય રૂ. ૧૦૦ અથવા તેથી વધારે રકમ ભરી હશે તે સભ્યને આ રૂ. ૧૦ આપ- વાના નહિ રહે. સમૂહ ભેજનમાં અપવાદ રૂપ કઈ સભ્ય રૂ. ૧) આપ્યા ન હોય તે પણ તે સભ્યને નિમંત્રણ આપવામાં આવશે, સિવાય કે જેણે પોતાનું વાર્ષિક લવાજમ પણ ભર્યું ન હોય. પ્રબુધ જીવનને વિશેષ અંક - પ્રસ્તુત રજત મહોત્સવ અંગે પ્રગટ કરવા ધારેલ પ્રબુદ્ધ જીવનનો વિશેષ અંક ઓકટોબરની પહેલી તારીખને બદલે નવેંબરની પહેલી તારીખે પ્રગટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. આ અંકમાં મુંબઈ જૈન યુવક સંધને આજ સુધીનું સંક્ષિપ્ત ઇતિહાસ, રજત-મહોત્સવને લગતી વિગતે તથા અનેક વિદ્વાન ચિન્તના મનનીય લેખ સમીલિત કરવામાં આવશે. સભ્યોને, શુભેચ્છકોને, પ્રબુધ જીવનના વાચકને પ્રાર્થના શ્રી મુંબઈ જૈન યુવક સંધના જીવનમાં આ રજત મહોત્સવ એક અસાધારણ મહત્વને પ્રસંગ છે. સંધની આજ સુધીની પ્રવૃત્તિઓને એકસરખી ટકાવવી, વિકસાવવી, તથા તત્સદશ નવી પ્રવૃત્તિઓ હાથ ધરવી એ ફાળા ઉધરાવવાને હેતુ છે. મુંબઈ જૈન યુવક સંધ પિતાની જુનવાણીવિધી કાર્યનીતિ, પ્રબુદ્ધ જૈન યા જીવન નામનું પાક્ષિક મુખપત્ર, સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલય, પર્યુષણ વ્યાખ્યાનમાળા આદિ અનેક પ્રવૃત્તિઓ દ્વારા સંધના સભ્યો ઉપરાંત અનેક ભાઈ બહેનેને એક યા બીજી રીતે સ્પર્શલ છે. કામ નાનું યા મેટું હોય, નિષ્ઠાપૂર્વક અને સત્ય તથા શ્રેયને અનુલક્ષીને કરવું એ અમારું ધ્યેય રહેલું છે. પ્રબુદ્ધ જીવનને પૂરે આર્થિક ટેકે, ગ્રાહકસંખ્યામાં સંગીન પુરવણુ અને ચિન્તકે, વિદ્વાન અને સમાજસેવકને સહકાર મળે તે તેને વિશેષ દળદાર, લેખસામગ્રીના વૈવિધ્યથી સભર અને બની શકે તે સાપ્તાહિક આકાર આપવાને અમારે મને રથ છે. મુંબઈ જૈન યુવક સધે આ રીતે કોઈ દિવસ પિતાની ઝોળી સમાજ સમક્ષ આગળ "ધરી નથી. અમને ચાહનારા એક એક હજાર રૂપિયા આપે તે ઓછા છે અને એક આપે તે પણ ઘણે છે. કીંમત રૂપીયામાં નથી, ભાવ તથા કદરમાં છે. જેનાંથી જે કાંઈ બની શકે તે રીતે ઉપર જણાવ્યા મુજબ આપીને અમારા સંઘની કાર્યક્ષમતામાં બને તેટલું તેઓ વધારો કરે એટલી અમારી નમ્ર ભાવે પ્રાર્થના છે. પૂર્વ આફ્રિકાના ગ્રાહકબંધુઓને છે. ગયા વર્ષે અમારામાંના એક મંત્રી શ્રી ટી. જી. શાહનું આપને ત્યાં અણધાર્યું આવવાનું બન્યું અને સભાગે અમને આપની બાજુએથી સારી ગ્રાહક સંખ્યા પ્રાપ્ત થઈ. આપને અને અમારો સંબંધ ન છે. તે ઉપર અમને કશી મદાર બાંધવાને અધિકાર નથી. એમ છતાં અમે જાણીએ છીએ અને જાણીને આનંદ અનુભવીએ છીએ કે આપ ભાઈઓ સ્થિતિસંપન્ન છે. આપ ધારે તે અમને સંગીન રીતે નવાજી શકે તેમ છે. પ્રબુધ્ધ જીવન મારફત અમારા સંધની વિવિધ પ્રવૃત્તિઓની આપ કાંઈક ઝાંખી કરી શક્યા હશે. પ્રબુધ્ધ જીવનને તે આપ જાણો જ છો. આપના દિલમાં અમારું કાર્ય વસ્યું હોય, પ્રબુધ્ધ જીવનની વિચારધારા આપને બેધક અને રસપ્રદ લાગી હોય તે આપ ફુલ નહિ તે ફૂલની પાંખડી-આપની પ્રતિષ્ઠા અને શેભાને અનુરૂપ દ્રવ્ય-કલશે. અમે તેને કૃતજ્ઞતાપૂર્વક આવકારીશું. ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઈ ૩, તા. ૧૪-૮-૫૪. ટી. જી. શાહ મંત્રીઓ, રજત-મહેન્સવ સમિતિ. ભૂલ-સુધારણા પ્રબુધ જીવનને ગયે અંક નવમે હોવા છતાં પહેલા પાને અંક ૮ એમ ભૂલથી છપાયું છે તે સુધારી લેવું. પ્રેમ પ’ નામના બહેન ગીતા પરીખના કાવ્યની આઠમી પhકેતમાં બનેહ તારે એમ છપાયું છે ત્યાં “નહ ભારે? એમ સુધારી લેવું. તંત્રી, પ્રબુધ્ધ જીવન દયા, દાન, અનુકંપા વિષે તેરાપંથી સંપ્રદાયની દ્રષ્ટિ ગયા અંકમાં આ મથાળા નીચે તેરાપંથી સંપ્રદાયની વિચારસરણીને લગતું એક નિવેદન પ્રગટ કરવામાં આવ્યું હતું. આ અંકમાં તેની સમાચના આપવા ઈચ્છા હતી. પણ એક બાજુ જરૂરી સ્વસ્થતાનો અભાવ અને બીજી બાજુએ રજત મહાત્સવના આજનને અંગે રહેતું ખૂબ રેકાણ– એ બે કારણોને લીધે એ બની શકયું નથી. આવતા અંકમાં એ સમાચના આપવા ધારણા છે. પરમાનંદ ભારત જૈન, મહામંડળનું ૩૪ મું અધિવેશન - મુંબઇના સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ શ્રીમાન લાલચંદ હીરાચંદ દેશીના પ્રમુખપણ નીચે ઓકટોબર માસની તારીખ ૮ તથા ૧૦ ના રોજ ઉદેપુર ખાતે ભારત જૈન મહામંડળનું ૩૪ મું અધિવેશન ભરાવા સંભવ છે. પર્યુષણું વ્યાખ્યાનમાળા–અમદાવાદ ૨૫ ઓગસ્ટ શ્રી રવિશંકર મહારાજ મંગળ-પવ શ્રી ઉમાશંકર જોશી આનંદને વરસે ૨૬ , આચાર્ય શ્રી લાલભાઈ દેસાઈ શિક્ષણ-સંસ્થા એમાં ધાર્મિક શિક્ષણ શ્રી હરિસિદ્ધભાઈ દિવેટિયા ભગવદ્ ગીતા ૨૭ , શ્રી વલ્લભરામ વૈધ આરેગ્ય અને ખાનપાન શ્રી ઋષભદાસજી રાંકા સમાજ સેવા કાર્યો ઔર કેસે ? શ્રી વિનાયક આથવલે - ભજન શ્રી ઋષભદાસજ રાંકા ધર્મ ઔર જીવન આચાર્ય શ્રી એચ. વી. દેસાઈ અર્થ અને મેક્ષ પ્રોફેએસ. આર. ભટ્ટ અભય ડોકટર ભેગીલાલ સાંડેસરા જૈન થાસાહિત્ય પંડિત બેચરદાસ દેશી સાધન ખાનસાહેબ દેસ્ત મહમદ કબીર અને મીરાંના પદે શ્રી ચૈતન્યપ્રસાદ દીવાનજી શ્રધ્ધા અને ભકિત ૧ સપ્ટેમ્બર શ્રી રવિશંકર મહારાજ ભૂદાન શ્રી ઈન્દુમતીબહેન મહેતા નવી સંસ્કૃતિને ઉદય કાર્યક્રમની શરૂઆત શ્રી સવિતાબહેન મહેતાનાં ભજનથી કરવામાં આવી હતી. ' ૨૮ પૃષ્ઠ વિષયસૂચિ ઘેર પાપને પશ્ચાત્તાપ અને ક્ષમાયાચના શ્રી અરવિંદે આપેલું જીવનદર્શન વેણીબહેન કાપડિયા ૮૪ વિધાયક અહિંસા ચીમનલાલ શાહ ૮૫ માનવતા પોકારી રહી છે: “સંકટ ચતેને સહાય કરે !' આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા રજત-મહોત્સવ સમારંભ (૮ આજનું જાપાન ભારતન કુમારપા ૮૯
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy