SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ gt જૈન પર પરાના ઇતિહાસમાં ખીજી નિવૃત્તિલક્ષી પર પરાઓની પેઠે આ વસ્તુ અનેક રીતે જોવા મળે છે, કાંઇક સમાજમાંનસ એવુ' ઘડાઇ જાય છે કે પછી તે પૂર્વ પર પરા છેાડી એકાએક પ્રવ્રુત્તિક્ષેત્ર પસંદ કરતું નથી અને નિવૃત્તિને સાચેા ભાવ પચા શકતું નથી. તેને લીધે આ માનસ નિવૃત્તિની કૃત્રિમ સપાટી ઉપર રમતુ હોય છે અને પ્રવૃત્તિમાં મકકમપણે સમજપૂર્વક ભાગ લઈ શકતુ નથી; ને તે વિના રહી પણ શકતું નથી. એટલે તેની દશા ત્રિશંકુ જેવી અને છે. આવી ત્રિશ શા આખા ઇતિહાસકાળ દરમિયાન એછાવત્તા પ્રમાણમાં દેખાય છે. તેમાંથી રવાના પ્રયત્ના સાવ નથી થયા એમ તે નથી; પણ તે સમાજમાનસના મૂળ ઘડતરમાં વધારે ફેર પાડી શકયા નથી, પ્રભુ જીવન બૌદ્ધ, જૈન અને સન્યાસ કે પરિવ્રાજક એ ત્રણ પર પરા મૂળે નિવૃત્તિલક્ષી છે. વૈયકિતક મેાક્ષના આદર્શ એ બધામાં એકસરખા હૈાવાથી એમાં વૈયક્તિક સુખ અને વૈયક્તિક ચારિત્રનું તત્વજ્ઞાન પ્રધાનપદ ભોગવે છે, જ્યારે પ્રવૃત્તિલક્ષી ધર્મમાં સામૂહિક સુખની દૃષ્ટિ મુખ્યપણે હેવાથી એમાં સામૂહિક ચારિત્રના ઘડતર ઉપર વશેષ ભાર મુકવામાં આવે છે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધર્મનુ તત્ત્વજ્ઞાન એ રીતે કાંઇક જાદુ પડતુ હાવાથી વ્યવહારમાં એનાં પરિણામો પણ જુદા આવેલાં નોંધાયાં છે, અને અત્યારે પણ એ પરિણામે જુદા આવતાં અનુભવાય છે. ઔધ પરંપરા મૂળે નિવૃત્તિલક્ષી હતી, છતાં તેમાં પ્રવૃતિધર્મનાં પોષક બીજો પ્રથમથી જ હતાં. તેને લીધે તે બહુ વિસ્તરી પણ શકી. અને એ વિસ્તારે જ તેને પ્રવ્રુતિધનું કે મહાયાનનું રૂપ લેવાની ફરજ પાડી. જે ભાગ મહાયાનીરૂપે અસ્તિત્વમાં આવ્યો તે જ પ્રવ્રુતિધર્મના આંતરિક બળને લીધે દૂર દૂર અતિ વિશાળ પ્રદેશો ઉપર ફરી વળ્યા અને લોકગમ્ય પણ બન્યો. જ્યારે બીજો નિ-િતલક્ષી માર્ગ પ્રમાણમાં બહુ મર્યાદિત - રહ્યો, જે હીનયાન તરીકે જાણીતા છે. નિવૃતિલક્ષી પરિવ્રાજક પરંપરામાં પણ ક્રાંતિ થઇ અને ગીતા જેવા અનુપમ ગ્રંથે એ નિવૃતિનું આખું સ્વરૂપ જ એવુ ખલી નાંખ્યું કે નિવૃતિ કાયમ રહે અને પ્રવૃતિને સંપૂર્ણ અવકાશ મળે. એ જ નિવૃતિપ્રવૃત્તિના ગીતાપ્રતિપ્રાતિ સુભગ સમન્ત્યય અનાસકતકર્મયોગ તરીકે જાણીતા છે. અને એ કર્મયોગે બહુ મોટા માણુસ નીપજાવ્યા પણ છે, અને આજે પણ એની અસર ચામેરી વધતી જ દેખાય છે. બૌધ્ધ ઉપદેશમાં જે પ્રવૃત્તિધર્મનાં પોષકખીને હતાં તેને ક્રાંતિકારી વિચારકોએ એવાં વિકસાવ્યાં તેમજ એ રીતે અમલમાં સૂકયાં કે તેને લીધે નિવૃતિના હિમાયતી હીનમાર્ગી બહુ પાછા • પડી ગયા. એ જ રીતે પરિવ્રાજક ધર્મના સૂત્રને અવલખી જે અનાસકત કર્મયોગ વિકસ્યો તેને લીધે વૈષ્ણëસિધ્ધિના નિવૃત્તિલક્ષી શંકરાચાર્ય પ્રતિપાદિત માર્ગ પાછળ પડી ગયે, અને શંકરાચાર્યના જ તત્વજ્ઞાન ઉપર અનાસકત કર્મયોગની સ્થાપના થઇ. આ રીતે બૌધ્ધ અને પરિવ્રાજક બન્ને નિવૃત્તિ-પર ંપરાએ પ્રવૃત્તિને પુષ્કળ અવકાશ આપ્યો અને માનવીય સમગ્ર શક્તિને નવું નવું સર્જન કરવાની પૂરી તક આપી, જેનાં પરિણામાં સાહિત્ય, કળા, રાજકારણ આદિ વિવિધક્ષેત્રે જાણીતાં છે. જૈનપર પરાતુ મૂળગત નિવૃત્તિલક્ષી દ્રષ્ટિબિંદુ, બદલાયું નહિં. કાળબળ અને ખીજા બળા જુદી અસર ઉપજાવવા મથ્યાં, પણ એમાં નિવૃત્તિલક્ષી ધર્મ, એટલા બધા દૃઢમૂળ અને એકાંગી રહ્યો છે કે છેવટે તે પરિવર્તનકારી બળા કાવ્યાં નથી અને કાવ્યાં હુંય તે બહુ જુજ પ્રમાણમાં અને તે પણ કાયમી તે નહિં જ, આ વસ્તુ સ્થિતિ આપણે ઇતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ. તા. ૧-૯-૫૪ છે તેની પૃષ્ઠભૂમિકા કે તેનું પ્રેરકબળ એ તેમના ગીતાપ્રતિપાદિત અનાસકત કર્મ યોગમાં રહેલું છે. શાંતરક્ષિત જેવા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય એંસી વર્ષની ઉંમરે તિભેટ જેવા અતિ ઠંડા અને દુર્ગંગ પ્રદેશમાં જઇ એકસોદશ વર્ષની ઉંમર લગી સતત કામ કરતાં રહ્યા એ મહાયાનની ભાવનાને સખળ પુરાવા છે. જૈન પરપરામાં એવા પુરૂષો પાકવાને સંભવ જ નથી એમ માનવાને કા કારણ નથી. ઉલટું એમ કહી શકાય કે જુદે જુદે સમયે એમાં પણ વિશિષ્ટ પુરૂષાથી વ્યક્તિએ પેદા થઇ છે; છતાં એ પર પરાનું મૂળ બંધારણ જ એવું છે કે કોઇ એક સમર્થ વ્યકિત કાંઇક ક્રાંતિકારી કામ વિચારે કે પ્રારભે ત્યાં તા તત્કાળ કે થોડા વખત પછી તેનાં મૂળ જ ઉખડી જવાનાં, આને લીધે જૈન પરંપરામાં જે નવા નવા ફ્રાંટા કાળક્રમે પડતા ગયા તે બધા આત્યંતિક નિવૃત્તિ અને ક્રિયાકાંડના આધાર ઉપર જ પડયા છે. એક પણ એવા કાંટા નથી પડયો કે જેના પુરસ્કર્તાએ જૈનપરંપરામાં નિવૃત્તિધર્મને પ્રવૃત્તિધર્મનું વ્યવસ્થિત રૂપ આપવાની હિમાયત કરી હોય. આને લીધે શકિતશાળી માણુસાની પ્રતિભાને પરંપરામાં સમગ્ર પ્રકારની વિધાયક પ્રવૃતિ વિકસાવવાની તક મળતી નથી અને તેથી તે પર પરા ગાંધી કે વિનોબાની કોર્ટનાં માસાને ભાગ્યે જ જન્માવી કે પોષી શકે. માનવતા કે રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ પણ આ એક પ્રત્યવાય જ કહેવાય. આપણે જોઇએ છીએ કે સતાલે વિચાર અને વિવેકપૂર્વક પ્રવૃત્તિધર્મ સ્વીકાર્યાં છે, પણ નિવૃત્તિને સાચા અથ નહિ સમજનાર જૈન સમાજ તેમને ભાગ્યે જ સાથ આપે છે. આચાર્ય તુલસીગણિ માનવધર્મ લેખે અણુવ્રતના વ્યાપક વિચાર રજૂ કરે છે, તેમાં પણ તેમને પ્રવૃત્તિની કોઇ પણ વિધાયક બાજુ રજૂ કરતાં ખચકાવુ પડે છે. જો એકાંગી નિવૃત્તિસકારને સાંપ્રદાયિક વળગાડ આડે ન આવતા હાત તા એ જ તુલસીગણિનાં વિધાનો અને તેમની પ્રવૃત્તિ કોઇ જુદાજ રુપમાં હાત એમ કલ્પી શકાય. મુની સમતભદ્રજી જે હમણાં જ દિગંબરે મુનિ બન્યા છે અને જેમણે આખી જીંદગી સમજણપૂર્વક કેળવણીનું ઉદાત કાર્ય કર્યું છે તે જો પેતાના ઉદા-ત ધ્યેયને વધારે વ્યાપક અને અસ`પ્રદાયક બનાવવા ખા દિગંબરત્વમાં જ કૌપીન પૂરતા ફેરફાર કરે અને અત્યારે છે તેનાં કરતાં પણ તરસ્યાગ વધારે કેળવે તેય તેમને સમાજ મુનિ તરીકે ફેંકી દેવાનો અને તેમની શક્તિનું કે કાર્યનું મુલ્યાંકન નહિ કરવાને, આ ધારણા જો સાચી હાય ! એમ કહેવું જોઇએ કે જૈનપર પરામાં પ્રચલિત નિવૃતિધર્મની એકાંગી કલ્પના હવે નભાવવા જેવી નથી અને નભે તે તેને આશરે સર્વાંગીણ વિકાસની શક્યતા પણ નથી. પંડિત સુખલાલજી રાજકારણમાં તિલકને અનોખું સ્થાન અપાવનાર એ તેમને અવિચળ કયોગ જ છે. ગાંધીજીનું જીવનનાં સમગ્ર પાસાઓને સ્પર્શતુ અદ્ભુત વ્યકિતત્વ એ તેમના અનાસકત કચેાગને જ આભારી છે. શ્રી વિનાબા વેદાંત અને શાંકર તત્વજ્ઞાનના એકનિષ્ઠ અભ્યાસી છતાં જે લેાકવ્યાપી વિચાર અને કાની ક્રાંતિ કરી રહ્યા. પ્રેમ પથે આયુષ્યની અલ ગુસાફરીમાં મળી . ગયા આપણુ બેઉ કયાંથી ? જાણ્યા ન જાણ્યા નિજને બીજાને, ત્યાં શું થયા જીવનના જ સાથી ? જોવા મથુ સહેજ હું નેણ તારે, ત્યાં તેા ઢળે શે (. મારી જ ધેલી ) લજ્જાળુ આ પાંપણ નેહ તારે ? ને અંતરે હુ ઇહુ શુ નિહાળતી અજાણની ઓળખ કાળ પારની ! આયુષ્ય હા. અલ્પ, ન કિન્તુ યાત્રા આ અલ્પ છે આપણી પ્રેમપથે, ભવે ભવે ચે નવલા સ્વરૂપે મળી અને આપણું સ્નેહુમાત્રા વધી રહી થી પરિપૂર્ણ થવા અનન્તના પ્રેમમહી સમાવા? ‘દક્ષિણા’માંથી સાભાર ઉષ્કૃત ગીતા પરીખ त
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy