________________
પ્રબુધ્ધ જીવન
તા. ૧૫-૮-૫૪
રાજાનાં રાણી ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં તેનું સ્થાપન કર્યું. અને પરિણામે ત્રિશલાના પેટે તેમને જન્મ થયે. આ પ્રકારની માન્યાતા ભગવાન મહાવીરના ગર્ભધારણ અને જન્મ સંબંધે વેતાંબર સંપ્રદાય ધારવે છે અને તેનું સમર્થન શ્વેતાંબર સંપ્રદાયને માન્ય એવા આગમ ગ્રંથો માંથી મળે છે. દિગંબરો જૈને આવી કોઈ ગર્ભાપહરણની કથા માનતા નથી અને 'વેતાંબરને માન્ય લેખાતા આગમ ગ્રંથે તેમને માન્ય નથી. તેઓ ભગવાન મહાવીરને દેવાનંદાની દરમિયાનગીરી સિવાય ત્રિશલાક્ષત્રિયાણીના સીધા સંતાન તરીકે સ્વીકારે છે. “શ્રમણ ભગવાન મહાવીર’ એ નામની પુસ્તિકાની પ્રસ્તાવનામાં શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે આ પ્રશ્ન ચર્યો છે અને પિતાના અન્તિમ નિર્ણય તરીકે તેઓ જાહેર
પડે છે, તે કદાચ મની સાથે તદાકાર ન થાય તે પણ જેટલું સતર કાંતે છે તેટલે પરોપકાર તે કરે જ છે. જે હિંદુસ્તાનનું ભૂખનું દુઃખ એ છું કરે છે તેટલું હિંદુસ્તાનનું દ્રવ્ય વધારે છે. પારમાર્થિક પ્રવૃત્તિ એ જ પૂજા છે.”
આમાં જે ટૅકારના સાધુ જીવનની કલ્પના કરવામાં આવી છે તેવા એક સાધુ મેં જોયા છે અને તે છે ઉપરોકત આશ્રમમાં કેવળ મૌ ભવે વિદ્યાથી એની સતત સેવામાં જીવન વ્યતીત કરતા મુનિશ્રી ગુલાબચંદ્રજી. કોઇ વિશાળ ભવ્ય જૈન મંદિરમાં આપણે જઈએ તે ત્યાં અનેક મૂતિ એનાં દર્શન થાય છે. તેમાં મુખ્ય સ્થાને જે મર્તિ હે ય છે તેને મૂળનાયક’ કહેવામાં આવે છે. શ્રદ્ધાળુ અનુયાયીગણ આ મૂર્તિની પૂજા ઉપાસના કરવામાં કૃતકૃત્યતા માને છે. એ મંદિર પણ એ મૂળ નાયકના નામથી ઓળખાય છે. અને એ મૂળનાયક વિષેની શ્રધ્ધા મંદિર માટે વિપુલ દ્રવ્ય ખેંચી લાવે છે. પણ ઘણી વખત એવું બને છે કે કળાની દૃષ્ટિએ નિરીક્ષણ કરનારની નજર બાજુએ ખુણામાં આવેલી કોઈ નાની સરખી મૂર્તિ ઉપર ઠરે છે અને તેમાં ઉત્તમ કેટિનું મૂર્તિવિધાન નિહાળીને તે ઊંડી પ્રસન્નતા અનુભવે છે અને “મૂર્તિ તે આનું નામ” એવા ઉદ્ગાર તેના મેઢામાંથી સરી પડે છે. ઉપર જણાવેલ મુનિ ગુલાબચંદ્રજી આ કોટિની વ્યકિત છે. સવારના ચાર વાગ્યે ઉઠે, નિત્યકર્મ પૂજ પ્રાર્થના ક્લાક દેઢ કલાકમાં પતાવીને કામમાં લાગે તે રાત્રે નવ વાગ્યા સુધી કામમાથી માથું ઉંચું ન કરે. અને તે કામ એટલે શું? વિધાર્થીઓનાં કપડાં સીવી આપવા તેમજ સરખાં કરી અાપવાં, સંસ્થાને અંગે સુતારી કામ કરવું તથા શિખ- વતું, રંટીએ ચલાવે તથા વિધાર્થીઓને કાંતતા શિખવવું અને તેમના રેટીઆ સરખા કરી આપવા, સાજા માંદા વિધાથી એની સેવા સુશ્રુષા કરવી વગેરે. આજે તેમની ઉમર લગભગ ૭૦ વર્ષની થઈ હશે. તેમને જ્યારે જુઓ ત્યારે તે આ શાન્ત પ્રસન્ન અને કાર્યરત દેખાય. મુનિશ્રીની અથાક કર્મપરતા જઈને મેં આશ્ચર્ય દાખવ્યું. તેમણે જવાબ આપ્યો કે “ભાઈ, કામ તે કરવું જ. જોઇએ ને? કામ ન કરીએ તે આપણામાં પ્રમદ દાખલ થઈ જાય અને આપણું જીવન હારી જઈએ.” સ્વ. ઝવેરચંદ મેઘાણીએ પણ કેટલાંય વર્ષો પહેલાં ગુલાબચંદ્રજીને જોઈને ભારે આનંદ તેમજ આદર વ્યકત કરેલે, તેમને જોઈએ અને આપણને જંગલે વચ્ચે વસતે, પછાત વર્ગોની, માંદા મેલાની સેવા કરતે કેઇ એક ખ્રીરતી પાદરી યાદ આવે.
સમાજ સેવકે ત્રણ પ્રકારના જોવામાં આવે છે. (૧) અસાધારણ કટિના આગેવાન કાર્યકર્તાઓ જેમનું કામ ખૂબ ઉંડુ તેમજ અતિ વ્યાપક હેય છે. દા. ત. ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરૂ (૨) જેમનું કામ વ્યાપક વધારે છતાં પરિણામમાં બહુ છીછરું હોય છે. (૩) જેમનું કાર્યક્ષેત્ર અત્યંત મર્યાદિત પણ કાર્યનું ઊંડાણ ઘણુ ઘેરું હોય છે. મુનિશ્રી ગુલાબચંદજી આ ત્રીજી કેટિના સમાજ સેવક ગણાય. આજે તેમને કેટલા ઓછા લે જાણે છે? કાલ સવારે તેઓ નહિ હોય ત્યારે વિશાળ આમજનતા એછી જ તેમના સ્વર્ગવાસને રડવાની છે? એમ છતાં જ્યાં તેઓ છે ત્યાં પ્રકાશ અને ઉષ્મા આપનાર અજોડ પ્રદીપ સમા છે. તે નહિ હોય ત્યારે આ સંસ્થાને ભાગ્યે જ પૂરાય એવી ખોટ પડવાની છે. આવા એક સાચા કર્મયોગી સાધુને મેળવીને એ સંસ્થા ધન્ય બની છે. આજે કેવળ ક્રિયાને વરેલા, પિતાની જાતને સમાજથી પર લેખનારા અને કેવળ ઉપદેશ આપવામાં જ જીવનની ઇતિકતા સમજનારા જૈન સાધુએ આવા મુનિવરને જાણીને સાચા સમાજલક્ષી અને નિષ્ક મ પ્રવૃત્તિના ઉપાસક બને તે કેવું સારું? ભગવાન મહાવીર બ્રાહ્મણ સંતાન હતા કે ક્ષત્રીય સંતાન . ભગવાન મહાવીરના જન્મ સંબંધે એવી કથા છે કે ભગવાન મહાવીરનું મૂળ ગર્ભધારણ તે બ્રાહ્મણ શ્રેષ્ઠ રૂષભદત્તનાં પત્ની દેવાનંદાએ કરેલું, પણ તીર્થકરને જન્મ બ્રાહ્મણકુળ હલકું હોવાથી તેમાં ન હોઈ શકે પણ ક્ષત્રીય કુળમાં જ હોઈ શકે એ ખ્યાલથી Lપ્રેરાઈને ઇન્દ્રની આજ્ઞાથી હરિગભેલી નામના દેવે દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાન મહાવીરના ગર્ભનું અપહરણ કરીને સિદ્ધાર્થ
“ભગવાન મહાવીર સિદ્ધાર્થ રાજાને ત્યાં નહિ પણ તે સમયના વિદ્વાન બહુશ્રુત પંડિત રૂષભદત્તને ત્યાં જન્મ્યા હતા. તેમના માતાનું નામ દેવાનંદા અને પિતાનું નામ રૂષભદન હતું. પંડિત રુષભદત્ત રાજા સિદ્ધાર્થ બને મિત્ર હોવા જોઈએ, અથવા ગમે તેમ, પણ સિધ્ધાર્થ રાજાએ કૃષભદત્ત પંડિતને ત્યાં જન્મેલ આ તેજસ્વી બાળકને જોઈ પિતાને મેળે લીધેલ હોય અથવા વિલીન થયેલા સૈકામાં બનતું હતું તેમ બાળકની અદલાબદલી કરી લીધી હેય. ભગવાન મહાવીરે પણુ જાહેરમાં દેવાનંદાને પિતાની માતા તરીકે સ્વીકાર્યો છે એટલું જ નહિ પણ શાસ્ત્રકારોએ તીર્થકરોની માતાને સ્વર્ગો મેકલેલ છે તેમાં દેવાનંદનું પણ સ્થાન છે, ત્રિશલાનું નહિ સ્વર્ગ મા એ આપણે ભૂલવાનું નથી”
મૂળ આગમાં ભગવાન મહાવીરની માતા તરીકે ત્રિશલા તેમજ દેવાનંદા ઉભયને સ્વીકારતા ઉલ્લેખો આવતા હદને સાચું અને શું હું તેને સહસા નિર્ણય આપ મુશ્કેલ છે, ઉપરોક્ત વિધાન મુજબ મહાવીર દેવાનંદાનું બાળક હોય તે રાજા સિદ્ધ નંદિવર્ધન નામના એક બાળકના પિતા હેઈને અન્ય કોઇના બાળકને તેઓ ગોદ લે એ શક્ય જ લાગતું નથી. વળી ઉપર સૂચવ્યું છે તેમ બાળકના આવી અદલાબદલીનું અનુમાન પણ કેવળ એક તકે જ લાગે છે. તે વખતની પરિસ્થિતિ, જૈન તેમજ બ્રાહ્મણો વચ્ચેની ઉગ્ર અથડામણુ વગેરે બાબતે લક્ષ્યમાં લેતાં એક જ અનુમાન સહજ રીતે પ્રાપ્ત થાય છે કે દેવાનંદા અને ભગવાન મહાવીરને સંબધ
અને ગર્ભાપહરણને આખે પ્રસંગ બ્રાહ્મણે વર્ગ પ્રત્યેના પરંપરાગત દેષમાંથી જ કપાયલે હવે જોઈએ અને વસ્તુતઃ ભગવાન મહાવીર ત્રિશલા અને સિદ્ધાર્થના જ સીધા સંતન હોવા જોઇએ. ગભૉપહરણેની કલ્પના પાછળ મૂળમાં માન્યતા છે એ રહેલી છે. કે તીર્થકર બનેવાને નિર્માણ થયેલી વ્યકિત બ્રાહ્મણે જેવા નીચ કુળમાં જે ન લે પણ તેને જેને હંમેશા ક્ષત્રીય કુળમાં જે હેવો જોઈએ. આ માન્યતાને આધાર ઉપર શાસ્ત્રકારોએ દેવાનંદાને ગર્ભનું અપહરણું કરાવ્યું અને ત્રિશલા માતાને ત્યાં તેમને જેન્મ થયાનું જેણાવ્યું. પણું એ ગેવર્ણ કરનાર એ વિચારવું ભૂલી ગયા કે ભલે મહાવીરને જેન્મ ત્રિશલાની કુક્ષિમાં થયો, પણ આખરે મૂળ બીજ અને તેમાંથી સંબધિત થયેલું બાળક તે રૂષભદત દેવાદાનું જ હતું. આ હકીકત સ્વીકારીએ તે ભગવાન મહાવીર ક્ષત્રીય માતપિતાના નહિ પણ બ્રાહ્મણે માતપિતાના જ ખરા સંતાન લેખાય. હૈષભાવથી પ્રેરાઈને એક કલ્પને તે કરી, પણે તે પણે આખરે કામયાબ ને નીવડી.
ક્ષત્રી અને બ્રાહ્મણ વચ્ચે ભારતના ઈતિહાસમાં કાળજને સંઘર્ષ ચાલતું આવ્યું છે. બ્રાહ્મણ પરંપરા હંમેશા સ્થિતિચુસ્ત રહી છે અને સ્થિર થયેલી સમાજ રચનાને જેવી હોય તેવી ટકાવી રાખવા પાછળ જ તેની સર્વ તાકાત કેન્દ્રિત થતી રહી છે. આ સ્થિર અને સુપ્રતિષ્ટિત સમાજે સ્થિતિમાં પલટો લાવવાનું કાર્ય એ કાળમાં ખાસ કરીને હમેશા ક્ષત્રીઓએ કર્યું છે. પરશુરામ અને રામચંદ્ર વચ્ચેને સંધર્ષ આ જ બાબતને સૂચક છે. શ્રી કૃષ્ણ પણ બ્રાહ્મણ પરંપરાના–વેદપ્રતિષ્ઠાના-વિરોધી હતા. એ ભગવદ્ ગીત માંથી સારી રીતે સ્પષ્ટ થાય છે. ભગવાન મહાવીરનું જીવનકાય પણ એકાન્ત બ્રાહ્મણ વિધી અને ક્ષત્રિય પરંપરાને સવથા અનુ૫ હતું. તેથી તેઓ ક્ષત્રીય દંપતીના સંતાન હતા એમ માનવું જ વધારે સમીચીન અને સયુતિક લાગે છે.
પરમાનંદ