________________
51
;
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૬-૫૪,
તેથી ન કરતાં તદ્દન જ
સરી દુનિયામાં સદન
તાળી પડે છે એ
વાતનો કબજો લેવાની સલા તે
હિં પણ વપરાતું નથી. તેવી જ રીતે સરયૂના મુખમાં એક અર્વાચીન
ભજન લેખકે મૂકયું છે. એ પણ અનુચિત લાગે છે. પાત્રને ગુજ-
રાતીમાં બોલતાં બતાવી શકાય એ સ્વાભાવિક છે, પણ તેમના મુખમાં જિ. કોઈ અર્વાચીન ભજન તે ન જ મૂકી શકાય. આમ આa નાની નાની - વિગતેમાં આવતી. ક્ષતિઓને લીધે નવલકથામાં ઐતિહાસિક વાતાવરણ બરાબર જામતું નથી.
શ્રી મુનશીને અનુસરીને લેખકે આ નવલકથામાં એક તેજસ્વી હસ્ત્રીપાત્ર દોર્યું છે. સરયૂનું પાત્ર ઐતિહાસિક નહિ પણ કાલ્પનિક
છે. પરંતુ અહીં એ પાત્ર સ્વાભાવિક નહિ પણ કૃત્રિમ લાગે છે, છે અને એનું વર્તન કયાંક ક્યાંક ખુંચે પણ છે. મેટી ઉંમર સુધી
અપરિણીત રહેલી સરયુ, પોતાના ભાઈની સાથે રહી રાજખટપટમાં આગળ પડતો ભાગ લે છે એટલું જ નહિ, દંડનાયકનું ખૂન કરવા
પણ નીકળી પડે છે એ ઘટના તદ્દન અસ્વાભાવિક લાગે છે, અને Fઓશ્ચર્ય તો એ થાય છે કે લાટને કબજે લેવાની મહિનાઓથી
સીજના ધડતો ગુરુ ગંગનાથ એક યોજના નિષ્ફળ નીવડે તે તાત્કાલિક કયાં પગલાં લેવાં એને પહેલેથી વિચાર જ નથી કરતો, છે અને માટે જ સરયૂ જ્યારે દંડનાયકનું ખૂન કરવા જાય છે ત્યારે
ખૂન થયું કે નહિ તેની તપાસ કરવા દંડનાયકના ઘર આગળ ઊભું ઊભા રાહ જુએ છે, અને ખૂન નથી થયું એ વહેમ જતાં હવે
શું કરવું. એની વિમાસણમાં પડે છે, અને બધું પડતું મૂકી, પિતાના સાગરીતોની પણ દરકાર કયો વિના, પોતે કરી રાખેલી મોજન મુજબ ત્યાંથી જ નાસી જાય છે. એ બતાવે છે કે જે રાજખટપટની લાયકાંત ગુરુ ગંગનાથમાં લેખક બતાવવા માગે છે
તે તેનામાં છે જ નહિ. એટલે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તે આ ધીમવલકથા બહુ અસરકારક લાગતી નથી. માત્ર નવલકથા તરીકે એ એક સુવાચ્ય નવલકથા છે એટલું જ એને માટે કહી શકાય.
* ' ' " રમણલાલ સી, શાહુ
રાષ્ટ્રનું નવનિર્માણ મુંબઈ જૈન યુવક સંધના આશ્રય નીચે સંઘના કાર્યાલયમાં િતા૩-૬-૫૪ ગુરૂવારના રોજ સંધના પ્રમુખ શ્રી ખીમજી માંડણ
ભુજપુરીઆના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી જાહેર સભામાં ત્રી સિધરાજ ઢઢ્ઢાએ “રાષ્ટ્રની નવરચના એ વિષયને અનુલક્ષીને કેટલાએક વિચાર રજુ કર્યા હતા. રાજસ્થાનમાં એક રાષ્ટ્રનિષ્ઠ કાર્ય કર્તા તરીકે શ્રી સિધ્ધરાજ દ્વા બહુ જાણીતી વ્યકિત છે. આઝાદીની લડત દરમિયાન તેમણે અનેકવાર જેલવાસ ભોગવેલો હતે. રાજસ્થાન પ્રદેશનું નિર્માણ થયા બાદ નિયુક્ત થયેલ પ્રધાનમંડળમાં તેઓ એક ફા પ્રધાન તરીકે જોડાયા હતા. પછી નવી ચૂંટણી આવી ત્યારે તેમાં ઉમાન રહેતાં તેઓ રચનાત્મક કાર્ય તરફ વળ્યા. મારવાડમાં આવેલ
મેલમાં તેમણે કેટલાક સમય પહેલાં સર્વોદય આશ્રમ સ્થાપ્ય જ છે અને ગ્રામરાજ' નામનું એક પાક્ષિક પત્ર તેઓ ચલાવે છે. તાજેતરમાં સવિતાબાજીની ભૂદાન પ્રવૃત્તિ તરફ તેઓ સવિશેષ આકર્ષાયા છે અને થોડા કિ સમય પહેલાં બુદ્ધગયામાં ભરવામાં આવેલ સર્વોદય સંમેલનમાં શ્રા
જયપ્રકાશ નારાયણ અને વિનોબાજીના જીવનદાનથી પ્રભાવિત થઈને અનેક અન્ય ભાઈ બહેન સાથે તેમણે પોતે પણ ભૂદાનમૂલક રામાઘોગપ્રધાન. અહિંસક સમાજરચના સિધ્ધ કરવા માટે પિતાના *
જીવનનું દાન કર્યું છે. તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીના એમ. એ. Sછે એક સત્યનિષ્ઠ ચિન્તક છે, લેખક છે, ગાંધી વિચાર
સરણિને ઊંડી પ્રતીતિપૂર્વક સ્વીકારે છે અને વિચાર તથા વાણીને
અનુરૂપ તેમનું જીવન છે. સભાની શરૂઆતમાં સંધના મંત્રી શ્રી પિરમાનદ કુંવરજી કાપડિયાએ તેમને આ મુજબ પરિચય આપીને
ભિાઈ સિધ્ધરાજને સંધ તરફથી હાર્દિક આવકાર આપ્યું. વિ ત્યાર ાદ વ્યાખ્યાન વિષયને અનુલક્ષીને બોલતાં ભાઇ સિધ્ધરાજે
જણાવ્યું કે
, “આજે જાહેર કરવામાં આવેલ વિષય ઘણે વિશાળ છે અને ટુંક સમયમાં તેને ન્યાય આપવાનું શક્ય નથી. પણ એ વિષયની વિચારણામાં માર્ગદર્શક બને એ હેતુથી બે ત્રણ મુદ્દાઓ આપની સમક્ષ રજુ કરવાનું હું યોગ્ય ધારું .
હું જ્યારથી રચનાત્મક કાર્યમાં પડે છું ત્યારબાદ આપણા દેશના ગામડાંઓના હું બહુ નિકટ પરિચયમાં આવ્યો છું મહીનામાં ! સહેજે ૧૫ થી ૨૦ દિવસ મારે ગામડાંઓમાં ફરવાનું બને છે. અને તેથી મારી આંખ સામે ગામડાંનું જે ચિત્ર ઉભું થયું છે તે શહેરોના ચિત્ર કરતાં તદ્દન જ જુદું છે. હું ૧૯૪૨ની લડતમાં જેલમાં હતો. તે જેલનિવાસનાં સ્મરણેને મેં ‘દુસરી દુનિયા” એવું નામ આપ્યું હતું. બહારની દુનિયાથી જેમ જેલની દુનિયા એક તદ્દન નિરાળી દુનિયા છે તેવી જ રીતે શહેરોની દુનિયા કરતાં ગામડાંની દુનિયા એ કેવળ જુદી જ દુનિયા છે. સાધારણ રીતે જે દુનિયામાં રહીએ તેથી આપણી કલ્પના સિમિત હોય છે. મુંબઇ રહેનારા આપ ભાઈબહેનની કલ્પના આ રીતે શહેરી જીવનનના ખ્યાલથી સિમિત હોય એ સ્વાભાવિક છે. મારી આપને વિનંતિ કે આપની એ . ક૯૫નાદ્વારા હિંદનો જે કાંઈ ખ્યાલ બાંધશે એ ઘણે અધૂરો જ હોવાને.
“હિંદમાં શહેરની વસ્તીનું પ્રમાણ ૨૦ ટકા છે અને ૮૦ ટકા વસ્તી ગામડામાં વસે છે શહેર એ રાષ્ટ્ર નથી એમ છતાં આજની આપણી કમનસીબી એ છે કે આજના હિંદનું ભાવી શહેર અને તેમાં પણ આગેવાન ગણાતા અમુક કુટુંબ જ ધારાસભાઓ દ્વારા નકકી કરે છે. શહેરે ભારે વાચાળ છે, જ્યારે ગામડાંને વાચા નથી. ગામડાંમાં જે ઘોર અજ્ઞાન, આળસ અને દરિદ્રતા વ્યાપેલાં છે તેની શહેરમાં રહેનારને કઈ કલ્પના આવે તેમ નથી અને તેથી તેમની શું જરૂરિયાત છે તેની પણું જ્યાં સુધી તેમની વચ્ચે અને તેમની સાથે ઓતપ્રેત થઈને ઠીક ઠીક સમય સુધી વસવામાં ન આવે ત્યાં સુધી કે સાચી ક૯પના આવી શકે તેમ છે જ નહિ. આજે જે નિજનની વાતે ચાલે છે તે શહેરને જ કલ્પનામાં રાખીને અને શહેરી માનસ વડે પ્રભાવિત થઈને જ કરવામાં આવે છે. આ નિયજન ખરી રીતે રાષ્ટ્રના સર્વ લોકોના હિતમાં જ હોવું જોઈએ.'
આપણુ નિયોજનની બીજી પણ એક મુશ્કેલી છે. આપણે જે કાંઇ નિજન કરવાનું છે તે કોઈ સાફ એને સ્વચ્છ ભૂમિકા - ઉપર કરવાનું હોત તે આપણું કામ ઘણું સહેલું થાત. પણ અંગ્રેજીમાં જેને clean slate કહે છે તેવી clean slate આપણને મળી નથી. જે કાંઈ મળ્યું છે તેની પાછળ પરદેશી હકુમતના આર્થિક શોષણને ૧૦૦ વર્ષથી વધારે સમયને ઇતિહાસ છે. એ ઉપરાંત પરાપૂર્વથી ચાલી આવેલી અમુક પ્રકારની સમાજરચના, પૂર્વગ્રહો, રાગદ્વેષ, પરંપરાઓ, રહેણી કરણીના ખ્યાલ–આ બધું પણ આપણા વારસામાં ભરેલું છે. આ સર્વેને લક્ષમાં રાખીને આપણા ભાવી નિયોજનને સર્વ વિચાર કરે, ઘટે છે.
ત્રીજુ આજે આપણે જે કાંઈ વિચારીએ, કરીએ તે કઈ એક વર્ગ યા વર્તુળના ઉદયનું નહિ પણ સર્વના ઉદયનું સાધક , હોવું જોઈએ. અંગ્રેજીમાં જે greatest good of the greatest number કહે છે-વધારેમાં વધારે માણસોનું વધારેમાં. વધારે ભલું–આ કલ્પના અમુક અપમતી વર્ગની ઉપેક્ષા કરવાનું સુચવે છે આ ન્યાયપૂર્ણ વિચાર નથી. આજનું લોકતંત્ર એટલે કે બહુમતીનું રાજ્ય એટલે કે બહુમતીનું લઘુમતી ઉપરનું આક્રમણ , એને અર્થ એ થયો કે જેની પાસે વધારે પશુબળ તેનું રાજ્ય ચાલે. આ વિચારને કઈ તારિતક આધાર નથી. દાખલા તરીકે આપણે રશીને વિચાર કરીએ. થોડા સમય ઉપર મેલેકેવના પ્રતિસ્પર્ધી બેરીઆને પકડવામાં આવ્યો તેની ઉપર કામ ચલાવવામાં આવ્યું અને તેનો નિકાલ કરવામાં આવ્યો.
*
. .
. . .
આ
* * ..
,
!•
'
.
'
.
:
*
E
-1
'' '' ' . . .
'
, ' .
. 1. ** . . . . . . . . - -3, *
. . :
:)
છે
:
*