________________
તા.૧૬-૫૪
નાર છે એવી આખડવાના પ્રત્યાધાત છે.
પ્રબુધ્ધ જીવન
‘માત્ર ગુજરાતી ’ એવા અભિપ્રાય ધરાવનારાઓની એક
લીલ છે કે જો હિંદીને શિક્ષણમાધ્યમની વિકલ્પ ભાષા ગુજરાત કે 'મહારાષ્ટ્રમાં આવેલી સરકારી કૉલેજમાં મુંબઇ સરકાર
સ્વીકારવામાં આવે તે તેને બધા લાભ હિંદી લેખકોને મળે, ‘માત્ર ગુજરાતી' સ્વીકારવાથી જ ગુજરાતી લેખાને સારૂ ઉત્તેજન મળે અને ભાષા સાહિત્યને ખૂબ વિકાસ થાય. આ દૃષ્ટિબિન્દુમાં તથ્યાંશ હશે પણ આવા સાંકડા દૃષ્ટિકાણુથી આવા મહત્વના પ્રશ્નને વિચારવા અને હિંદી કાઇ હરીક ભાષા હાય એમ તે તરફ નકાર અને અનાદરત્તિ દાખવવી એ આપણુને શેતુ નથી.
૬ ૧૯૫૫ થી મુંબઇ સરકાર હસ્તકની કાલેજોના પ્રથમ વર્ષમાં બધે હિંદીમાં શિક્ષણ અપાશે અને જે કાલેજતે તેની નિયામક યુનિવર્સિટી આમ કરવાની રજા નહિ આપે તે કાલેજને હિંદીને શિક્ષણમાધ્યમ તરીકે સ્વીકારતી અન્ય કોઈ યુનિવર્સિટી સાથે જોડવામાં આવશે એ પ્રકારની મુબઇ સરકારે જાહેર કરેલી પોતાની નીતિ વિષે અહિં કાંઇ ન કહેવામાં આવે તે આ આલોચના અધુરી. લેખાય. છેલ્લાં ત્રણ વર્ષથી સરકારી નિશાળામાં તેમજ તેની સાથે ચાલતી અન્ય હાઇસ્કુલામાં માત્ર છેલ્લાં ચાર ધારામાં અંગ્રેજી શિખવવામાં આવે છે. આ વિદ્યાર્થી એ આવતા વર્ષે એટલે કે ૧૯૫૫ના જાન માસમાં કોલેજોમાં આવવાના હિંદી પણ આ વિદ્યાર્થી ઠીક ઠીક શીખીને આવ્યા જ હશે. અંગ્રેજીના માત્ર ચાર વર્ષના કાચા 'અભ્યાસ બાદ કોલેજમાં દાખલ થતા વિદ્યાર્થી તે કાલેજનુ અગ્રેજી સમજવામાં ઘણું મુશ્કેલ પડવાનું અને પ્રમાણમાં હિંદી સમજવું તેને બહુ સહેલું પડવાનું, તેથી આ વિદ્યાર્થીઓને કાં તા પ્રાદેશિક ભાષામાં અથવા તા હિંદીમાં કોલેજ શિક્ષણ આપવાના પ્રશ્ન કરવા ઘટે.ખાસ કરીને સરકારી કલેજોમાં બીનગુજરાતી વિધાર્થી ઓ તેમજ અધ્યાપકોની સંખ્યા સારા પ્રમાણમાં છે આ હકીકત છે. આ પરિસ્થિતિમાં પાતા હસ્તકની કોલેજોમાં ૧૯૫૪ થી શિક્ષણમાધ્યમ શું રાખ્યું તે પ્રશ્ન મુબઇ સરકાર સામે ઉભા હતા.
* શિક્ષણમાધ્યમ સંબંધે ગુજરાત યુનિવર્સિટીએ માર્ચ માસના પ્રારંભમાં ગુજરાતી અને/અથવા હિંદી એવા નિય જાહેર કર્યાં હતા. અન્ય યુનિવર્સિટી આ પ્રશ્ન ચર્ચી રહી હતી, પણ કોઇ પ્રકારના નિર્ણય ઉપર આવી નહોતી. મુંબઇ યુનિવર્સિટીનુ વલણ છે. તેમજ અંગ્રેજીને જ ચાલુ રાખવાનુ હોય એમ લાગતું હતું. આ સંયોગોમાં પોતાના હસ્તકની કાલેજોમાં એક સરખી પદ્ધતિ હાવી જોઈએ એમ સમજીને મુંબઇ સરકારે પોતાની કાલેજો પૂરતા ૧૯૫૫ થી હિંદીને શિક્ષણમાધ્યમ તરીકે સ્વીકારતો નિર્ણય જાહેર કર્યાં.
મુંબઇ પ્રદેશમાં આજે ૧૩૭ લેજો છે. આમાં ૧૫ કાલેજો સરકાર હસ્તક ચાલે છે. આ ઉપરાંત ૧૪ મેડીકલ કૉલેજોમાં ૩ કે ૪ સરકાર હસ્તક છે. પરિણામે મુબઇ સરકારનો નિણૅય મુંબઇ પ્રદેશની કુલ ૧૫૧ કાલેજોમાંથી માત્ર ૧૮ કાલેજોને લાગુ પડે છે. આકીની કોલેજોના શિક્ષણમાધ્યમ સંબંધે તે તે કાલેજોને લગતી યુનિવર્સિટીએ ચેાગ્ય લાગે તે નિર્ણય કરવાને સ્વતંત્ર છે. મુંબઈ સરકાર આ બાબતમાં તટસ્થ છે.
(જી)
મુંબઈ સરકારની જાહેરાત પછી કોંગ્રેસની કારોબારીએ કાલેજના શિક્ષણમાધ્યમ સંબંધમાં હિંદી માટે જરૂર અવકાશ રાખતા એમ છતાં પણ પ્રાદેશિક ભાષા ઉપર વધારે ભાર મૂકતા ઠરાવ કર્યાં છે. ગુજરાત યુનિવર્સિટીએ ‘ગુજરાતી અને/અથવા હિંદી'ના સ્થાને ‘ગુજરાતી’તે જ શિક્ષણમાધ્યમ તરીકે સ્વીકારતા ઠરાવ કર્યો છે. મહારાષ્ટ્રે પણ એ મુજબ મરાઠી ભાષાને સ્થાન આપ્યું છે. દરેક યુનિવર્સિટી માટે ચેાસ પ્રદેશ નક્કી કરવામાં આવ્યાં છે એટલે કે તે
પ્રદેશમાં રહેલી કાલેજો તે પ્રદેશની યુનિવર્સિટી સાથે જ ોડાયેલી જોઇએ એવો પ્રબંધ સ્વીકારવામાં આવેલ છે. આ સંયોગા
શી રીતે હિંદી માધ્યમ દાખલ કરી શકશે એ ઉભી થઇ છે. આ સંયોગામાં મુબઇ સરકાર પાતા હસ્તકની કોલેજોને હિંદીને શિક્ષણ માધ્યમ તરીકે સ્વીકારતી યુનિવર્સિટી સાથે જોડવાની વાત વિચારે તે ખરેખર નથી; કદાચ ધારણપુર સરતી પણ ન હોય. આ પ્રકારની ધમકી આપવામાં ડહાપણ પણ નહતું. મુંબઇ સરકારે પોતાની કોલેજોમાં ૧૯૫૫ થી હિંદીને શિક્ષણમાધ્યમ તરીકે દાખલ કરવાનો જે નિર્ણય બહાર પાડયા છે તેના બદલે અન્ય ક્રાઇ નિર્ણય તેના ચાક્કસ સમેગા અને પરિસ્થિતિ વિચારતાં મુંબઈ સરકારને શકય અથવા તે વ્યવહારૂ નહિ લાગતા હાય. એમ છતાં કૉલેજોનું શિક્ષણમાધ્યમ નક્કી કરવાનો આખરી અધિકાર કા પ્રાદેશિક સરકારને નહિ પણ તે તે કોલેજોને લાગતી વળગતી યુનિવર્સિટીઓને જ હાવા જોઇએ અને તેથી, આ સંબંધમાં મુખદ સરકારે યુનિવર્સિટીના અગ્રણીઓ સાથે વાટાઘાટ કરીને પરસ્પરને અનુકુળ એવા કાંઇક સમાધાન ભર્યાં રસ્તો કાઢવો જોઇએ. કોઇ પણ પ્રાદેશિક સરકાર અને તે પ્રદેશની યુનિવર્સિટીઓ વચ્ચે આવા મુદ્દા ઉપર લાંખા વખત અથડામણુ અને ધર્ષણ ચાલે એ જરા પણ ઈચ્છવા યોગ્ય નથી. એટલું ખરૂં કે, આપણી યુનિવર્સિટીઓ ભાષાવાદના નાદમાં ખેંચાઈ ન જતાં હિંદીને વિકલ્પે શિક્ષણમાધ્યમ તરીકે સ્વીકારે એ સિવાય આજના યોગામાં અન્ય કોઇ માર્ગ આખરે વ્યવહારૂ નિવડવા સંભવ નથી.
આજના વાતાવરણને સમગ્રપણે વિચાર કરીએ તો લાગે છે કે આપણે ત્યાં પ્રદેશવાદ તે પોતાનુ ઝેર ફેલાવી રહેલ છે અને રાષ્ટ્રની એકતાની ભાવનાને ઠીક ઠીક ખંડિત કરી રહેલ છે. તેના સહેાદર જેવા આ પ્રાદેશિક ભાષાવાદ પણ ભારે ખતરનાક નિવડવા સંભવે છે. પ્રદેશનું વ્યક્તિત્વ, ભાષાનું વ્યક્તિત્વ, સંપ્રદાયનુ વ્યકિતત્વ, અમુક વિચારસરણીનું વ્યકિતત્વ—આ બધાં વ્યકિતત્વના આપણે જરૂર નકાર ન કરીએ. પ્રાદેશિક, ભાષાગત કે સૌંપ્રદાયિક વિકાસ અર્થે તેમજ સામુદાયિક વિચારણાના વિકાસ અર્થે આવા પૃથક્ પૃથક્ વ્યક્તિત્વની જાળવણી ખીલવણીનું મહત્વ પણ આપણે સ્વીકારીએ, પણ આખરે આ બધાં વ્યકિતત્વના ખ્યાલે સમગ્ર રાષ્ટ્રના સામુદાયિક વિકાસ અને ઉન્નતિ, એકતા અને સંગઝૂન ઉભયને કા! પશુ રીતે બાધક નહિ પણ સાધક હોવા જોઇએ. પહેલું રાષ્ટ્રહિત પછી ખીજું બધું. આ વૃત્તિથી જ આપણી સ હીલચાલે અને પ્રવૃત્તિઓ પ્રેરિત હાવી જોઈએ. આ દૃષ્ટિએ વિચારતાં પ્રાદેશિક ભાષાની સર્વ અપેક્ષાઓના વિચાર ?આજે પ્રમુખસ્થાનને વરેલી હિંદી ભાષાની અપેક્ષાને આધીન રહીને જ કરવા જોઇએ; પ્રદેશરચનાના સર્વ વિચાર રાષ્ટ્રતી સહીસલામતી, એકતા અને ઉત્કર્ષને ખ્યાલમાં રાખીને જ કરવા જોઇએ; સપ્રદાય ના સર્વ વિચાર રાષ્ટ્રવ્યાપી માનવધર્મને અથવા તે ગાંધીવાદી પરિભાષામાં કહીએ ના સર્વોદયને પ્રધાન સ્થાને રાખીને જ ચિન્તવવા જોઇએ. વાદવિચારણા રાષ્ટ્રસગઠ્ઠન અને સહીસલામતીને કેન્દ્રમાં રાખીને જ થવી જોઇએ. આ ધોરણે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ભાષામાધ્યમને લગતા પોતાના મૂળ ઠરાવમાં તાજેતરમાં જે સુધારા કર્યાં છે તે સંબંધમાં ક્રીથી વિચાર કરવા તે સુધારાનું સમર્થન કરતા સભ્યોને પ્રાર્થના છે અને તેવી રીતે અન્ય યુનિવર્સિટીના સૂત્રધારાને પણ કેવળ ભાષાવામાં ખેચાઈ ન જતાં સમગ્ર રાષ્ટ્રની અદ્યતન પરિસ્થિતિના સંપૂર્ણ ખ્યાલ કરીને પ્રદેશભાષા અને/અથવા હિંદી એવી શિક્ષણુ માધ્યમને લગતી દ્વિભાષી નીતિને અપનાવવા આગ્રહપૂર્વક વિનંતી છે. પરમાનદ