________________
By: SINT
MEEો પ્રાણી '
કાગ' | "
શકાતા નાઇટ
વિકા
OT-,
શ્રી મુંબઈ જૈન યુવક સુંધતુ પાક્ષિક મુખપત્ર '
રજીસ્ટર્ડ નં. બી.૪ર૬૬
પ્રબુદ્ધ જીવન
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્ર. જેન વર્ષ: ૧૪: અંક ? 2. જીવન વર્ષ: ૧ : ૩ છે.
મુંબઈ : ૧ જુન ૧૯૫૩ સોમવાર
1
વાર્ષિક લવાજમ ' રૂપિયા ૪
IFS
.
૧૮ ની દષિ, રાસ
કી
છે
ક'.
ન યુવક સાંધે
તો
ધમકની ભાવના મે ને
એમની
ત્રીજો અવતાર મુંબઈમાં ‘મુંબઈ જૈન યુવક સંઘ ” આજથી લગભગ સિવાય રહે તેમ નથી. અંતજાગૃતિ અહિંસાની સમજણ તેમ ૨૫ વર્ષ પહેલાં સ્થપાયો તેને મુખ્ય ઉદ્દેશ તે વખતે જૈન પરંપ- જ સત્યના આગ્રહમાંથી જન્મે છે, પણ એની સાથે જ કેટલાંક રાનાં અનિષ્ટ સામે થવાનું હતું. તેનું તે વખતનું મુખપત્ર જોખમ ખેડવાનું પણ આપોઆપ પ્રાપ્ત થાય છે. પ્રબુદ્ધ જેને : એ જ જુવાનીની ભાવનાને વ્યક્ત કરતું નામ ધારણ કરી શરૂ આવા અનેક જોખમ ખેડયાં-ખાસ કરી આર્થિક પૂરેપૂરી ખોટ - થયેલું. એમાં તારૂણ્ય અને જુવાનીને અદમ્ય બળ હતું. પણ સહીને પણ એ ચાલુ જ રહ્યું અને ઉત્તરોત્તર એણે પ્રબુદ્ધ છે. કયારેક ક્યારેક તે વાણીસંયમ સાચવી શકતું નહિ એમ યાદ જૈનનું નામ દીપાવ્યું તેમ જ યુવક સંઘ'ની પ્રવૃત્તિને ઠીક ઠીક
આવે છે, છતાં એની લોકપ્રિયતા વચ્ચે જતી હતી. એમ યાદ વિકસાવી. હું જ્યારે જ્યારે શ્રીયુત પરમાનંદભાઈના પ્રત્યક્ષ આવે છે કે ૧૯૩૮ ની હરિપુરા કોંગ્રેસ વખતે
સમાગમમાં આવ્યો છું ત્યારે ત્યારે મેં તેમની ‘મુંબઈ જૈન યુવક સંધનું નવેસર બંધારણ શ્રી
ચિંતા એક જ જોઈ છે. તે મુંબઈ જૈન યુવક , પરમાનંદભાઈએ તૈયાર કરેલું. તે મુંબઈ જેન
સંધ’ વિષેની અને પ્રબુદ્ધ જૈન” ને લગતી. એ યુવક સંઘે સ્વીકાર્યું. સંઘ સાથે પત્રને પણ
બધાંને કેમ વિકસાવવાં, એના સ્થળ દેહને જ બીજો અવતાર શરૂ થયું. પછી તે પ્રબુદ્ધ જેને
નહિ પણ એના આત્માને વધારે સભર કેમ કરવો એટલી બધી કપ્રિયતા વધારી કે જૈન પરંપરા
અને બીજા કેઈ પણ ઉર્ધ્વગામી લક્ષ્યવાળા બિહારના ઉચ્ચ વર્તુળોમાં પણ તે સ્થાન અને
વર્તુળ કે પત્રથી પછાત ન રહેવાય એ જ એમની ભાન પામ્યું. સાથે સાથે મુંબઈ જૈન યુવક સાથે
ધબકતી ભાવના મેં જોઈ છે, એમની હસમુખી , . અનેક પ્રવૃત્તિઓ પણ વિકસા પી.
નિભય પણું સ્પષ્ટ સમાલોચના, વ્યાપારી ક્ષેત્રમાં Iએ વિકાસને વશ કોઈ એકને ફાળે નથી
હોવા છતાં એમની બહુશ્રુતતા અને વિશાળ વાચજતે, એ તે સામૂહિક શુભેચ્છા અને સહકારનું
નસમૃધિ, વિદ્વાને, વિચારક, લેખકે અને [ પરિણામ છે. પણ તેમાં સ્વર્ગવાસી શ્રીયુત
કવિ સાક્ષરના વિશાળ મંડળ સાથે તેમને જીત મણિભાઈ મોખરે હતા એ જાણીતું છે. એમને
જાગતા સતત પરિચય,, નાનામોટા દરેક પાસેથી ' સર્વાગીણ અને અખંડ ઉત્સાહ ન હોત તે શ્રીયુત પરમાનંદભા- નવું નવું જાણવાની અને તેમાંથી સત્ય તારવવાની વૃત્તિ, ગમે
ઇએ પ્રબુદ્ધ જૈનની પ્રતિષ્ઠા વધારવા અને સ્થિર કરવામાં જે તેટલા મોટા લેખાતા હોય એવાઓ સામે પણ વિનમ્રભાવે E " સતત ભાગ લીધો છે તે કદાચ ભાગ્યે જ સંભવત એમ મને પિતાની દૃષ્ટિ રજુ કરવાની ઋજુતા-આ બધા સગુણે એવા હમેશા લાગ્યું છે.
ઉર્ધ્વગામી છે કે તે તેમને હોય તેટલા જ વર્તુળમાં એકધારી રીતે "પ્રબુદ્ધ જૈનના બીજા અવતારે અનેક ઈટ પરિણામે બંધાઈ રહેવા દે નહીં. અને આ વસ્તુ માત્ર તેમને માટે જ આપ્યાં છે. તેને લીધે ફીરકાનાં જૈન પત્રે સંકુચિતતા દાખવતાં નહીં પણ આપણા સાને માટે આવકારદાયક લેખાવી જોઈએ. *
કાં તે ભય ખાય છે ને કાં તે શરમાય છે, એની અસરેતેથી સૌ ચડે છે, કોઈ પડતું નથી. કે તરૂણ જૈન અને તરૂણ જેવાં ક્રાંતિવાદી હિંદી પડ્યાને વેગ ' હું ઘણા દિવસોથી જાણતા કે શ્રીયુત પરમાનંદભાઈ .. ! આપ્યો છે. એણે પિતાની દષ્ટિ, નીતિ અને વિચાર સામગ્રી પ્રબુધ્ધ જૈન’નું નામ પરિવર્તન ઈચ્છે છે. હવે મુંબઈ જેનો દ્વારા ફિરકા અને પરંપરાથી ૫૨ એવા અનેક રાષ્ટ્રપુર યુવકસાથે પિતાના મુખપત્રનું નામ બદલી એને પ્રબુદ્ધ જીવન’ને તેમ જ... સંતપુરનું ધ્યાન આપ્યું છે, એટલું જ નહીં
ત્રીજો અવતાર અ છે. “જૈન” અને “જીવન” એ બે શબ્દોના ‘પણ એણે અનેક રીતે તેમને સક્રિય સહકાર પણ સાધ્યો
સ્વરૂપમાં અને તેનાં સ્થૂળ અર્ધામાં ભેદ છે. પણ એનાં તાત્વિક છે. કાકા કાલેલકર, સ્વામી આનંદ, પૂજ્ય નાથજી અને કિશો
ભાવમાં કશે ભેદ નથી. (ખરે જૈન જીવતે જ હોય છે અને .. લાલભાઈ જેવા અનેક પ્રબુદ્ધ જૈનને વાંચે અને તેની સમા.
સાચું જીવન એ જ ખ૩ જૈનત્વ છે) પ્રબુદ્ધ એટલે જાગેલે જૈન છે લોચના પ્રત્યે ધ્યાન આપે એ કાંઈ નાની-સૂતી બાબત નથી. એ જ જાગતું જીવન છે અને જે જીવન પ્રબુદ્ધ હોય તે જે તે
પત્રના પહેલા અવતારમાં તારૂણ્ય હતું તે બીજામાં તાર- પ્રબુદ્ધ જૈનત્વ છે. આમ છતાં ત્રીજા અવતાર સાથે જ એ પત્રનું . આ ય ઉપરાંત પ્રબુદ્ધપણું આવ્યું. પ્રબુદ્ધ પણાને અર્થ છે જાગરિ- વાંચન અને પ્રસારક્ષેત્ર આપોઆપ વિશાળ બને છે. જે લેકે રીતે તપાછું. એ જાગૃતિ માત્ર બહિલંક્ષી ન હતી. તે સવિશેષે અન્તર્મુખ માત્ર જૈન” શબ્દને કારણે અને પરંપરાનું પત્ર લખી દૂર રહેતા. ન હતી એમ તેના લેખ વાંચનારને અને મુંબઈ જૈન યુવક એવાઓ સહેજે જ પ્રબુદ્ધ જીવન” નામથી આકર્ષવાના અને
સંઘની બધી પ્રવૃત્તિઓનું તટસ્થ અવેલેકન કરનારને જણાયા એક વાર એના વાચનનો ૨સ અનુભવ્યા બાદ સહેજે તેઓ