________________
-
-
-
-
-
તા. ૧૫-૫-૫૩ પ્રબુદ્ધ જીવન,
૧૭ " હિંસાશકિત, દંડશકિત અને લોકશકિત (ગતાંકથી ચાલુ) કાનુની માર્ગ અને લોકશકિત
જોઈએ કે એ આપણું અસલી કામ નથી. અમારૂં ખાદીકામ ગ્રામમને હરેક માણસ પૂછે છે કે તમારૂં વલણ સરકાર પ્રતિ
રાજ્યની સ્થાપના માટે હોઈ શકે છે. આ વખતે પંડિત નેહરૂ * લાગે છે તે તમે સરકાર વિના-વળતર અમિની વહેંચણી કર
મને મળવા આવ્યા ત્યારે બહુ જ પ્રેમથી વાત કરી. મેં
નમ્રતાથી એમનું સાંભળી લીધું અને જ્યારે તેમણે થોડીક સલાહ છે વાને માર્ગ સરળ કરે એ કાનૂન કરવાની હિલચાલ કેમ નથી
લેવાની ઈચ્છા પ્રગટ કરી તે મેં થોડાક વિચાર પ્રગટ કર્યા. કરતા? આવું ઘણી વાર મને લેકે પૂછે છે. હું તેમને કહું છું
મેં કહ્યું કે ખાદી પ્રત્યે સરકાર તરફથી હું કઈ વાત ઈચ્છતો હોઉં ભાઈ...કાનૂનનો માર્ગ હું રોકી રાખતા નથી. મેં જે માર્ગ
ગ્રામોદ્યોગ માટે પણ) તે તે એટલું જ કે જેમ દરેક નાગરિકને અપનાવ્યો છે તેમાં પૂરી સોળ આના ફતેહ ન મળી તે કાનૂનનો માર્ગ તે સરળ થશે. એક બાજુ હું કાનૂનની આડે
વાંચતા-લખતાં આવડવું જ જોઈએ તેવી રીતે આપણું રાજ્ય એ - આતે નથી અને બીજી બાજુ કાનૂનને સરળતા કરી આપું
સ્વીકારે કે હિંદુસ્તાનના દરેક ગ્રામવાસી અને નાગરીકને કાંતતાં - છું; અને કાનૂન સહેલાઈથી કરી શકાય એ માટેનું અનુકૂળ
પણ શીખવવું જોઈએ. જે ગ્રામવાસીને અગર નાગરિકને વાતાવરણ પેદા કરી રહ્યો છું. એથી પણ આગળ તમારી દિશામાં
સૂતર કાંતતાં ન આવડે તેને અશિક્ષિત ગણવામાં આવે. જાઉં અને એ રટણ કરું કે કાનૂન વગર કામ નહીં થઈ શકે
આટલું કાર્ય રાજય કરે અને બાકીનું જનતા કરે. (નાગરિક
ત્વને એક અનિવાર્ય અંશ બધા નાગરિકેને વાંચતાં-લખતાં તો હું વધર્મવિહીન તરીકે સાબિત કરું. મારે આ ધર્મ નથી.
આવડવું એવું આપણે માનીએ છીએ અને તેથી સરકાર સૌને . મારો ધમ તે કાનૂનની મદદ વિના જનતાના હૃદયમાં એ
શિક્ષિત બનાવવાની, વાંચતાં લખતાં શીખવવાની જવાબદારી - ભાવ નિર્માણ કરવાને છે કે જેથી કાનૂન ગમે તે હે, લોકો
લઈ બેઠી છે. પરિસ્થિતિને લીધે તેને પૂરે અમલ ન થઈ શકે . .' ભૂમિની વહેંચણી કરી નાખે. શું કે કાયદો ન હોવાથી માતાઓ બાળકને ટળવળાવે છે ? મનુષ્યના હૃદયમાં એવી એક શકિત
અને આંશિક અમલ થાય ત્યાં સુધી આપણે આપણું કાર્ય પૂરું છે જેનાથી મનુષ્ય સમૃદ્ધ થયો છે. મનુષ્ય પ્રેમ ઉપર ભરોસે
કર્યું નથી એવો ખટકે દિલમાં રહેવાને જ) એવી રીતે આપણે છે. રાખે છે, પ્રેમથી પલળે છે અને આખરે જ્યારે દુનિયાને છોડીને
સરકાર પાસેથી પૈસાની મદદ નહીં માંગીએ પણ જો સરકાર " " જાય છે ત્યારે પણ પ્રેમની નિગાહથી અહીંતહીં નજર નાખે છે.
ઉપર વિચાર માન્ય કરે તે પણ આપણને અધિક મદદ છે અને જે તેનાં પ્રેમીજને તેની નજરમાં આવે છે. તે તે સુખથી
મળશે. પંડિતજીએ આ સાંભળી લીધું. હું સમજ્યો છું ત્યાં દેહ અને દુનિયાને છેડીને જતો રહે છે. પ્રેમની શકિતને આ
સુધી તેમના હૃદયમાં આ વાત પહોંચી હતી. પણ સહેજ વિનો" અનુભવ હોવા છતાં પણ તેને અધિક સામાજિક સ્વરૂપમાં
દમાં તેમણે પૂછ્યું કે સુતર કાંતવાનું જે બધાને શીખવવામાં - વિકસિત કરવાની હિંમત કરવાને બદલે હું કાનૂનનું જ રટણ
આવે તે તેના ઉપયોગને સવાલ પણ ઊભો થશે. તે મેં જવાબ કર્યા કરૂં તે જનશકિતના નિર્માણ દ્વારા સરકાર જે મદદની
આ કે વાંચતાં-લખતાં શીખવ્યા પછી પણ તેના ઉપયોગને આપણી પાસે અપેક્ષા રાખે છે તેવી મદદ હું આપી શકું નહીં.
સવાલ ઉપસ્થિત થાય છે. મેં એવા કેટલાયે ભણેલા લેકે જોયા છે
છે કે બે ચાર વર્ષ થોડું ભણેલા તેને જીવનભર કરો ઉપયોગ , આવી દંડશકિતથી ભિન્ન જનશકિતનું નિર્માણ કરવા ધારું છું અને આવી જ શકિતનું નિર્માણ આપણે કરવું જોઈએ.
થયો નથી. એમને માટે કાળા અક્ષર ભેંસ બરાબર છે. યોગની'
સાથે ક્ષેમ લાગુ જ હોય છે. આવી ચિંતા કરવી પડે છે. પણ આ આ જનશકિત દંડશકિતની વિરોધી છે એમ ના કહી શકાય, પણ તે હિંસાની તે વિરોધી છે જ. હું તે એટલું જ કહ્યું કે
તમે જોઈ શકશો કે મેં ખાદીને માટે આટલી જ માંગણી કરી. તે દંડશકિતથી ભિન્ન છે. હું બીજો દાખલો આપું. હવે ખાદી
જ્યારે આ સરકારે જનતાની છે અને જનતા તરફથી આવી બોર્ડ સ્થપાયું છે. સરકાર તેમાં મદદ કરવા ચાહે છે. પંડિત
માંગણી થાય તે સરકારે તેમ કરવું જોઈએ. પણ આથી નેહરૂએ કહ્યું કે જે કાર્ય ચાર સાલ પહેલાં કરવું જોઈતું હતું
આગળ વધીને માણસો પ૨ ખાદી લાદવાની વાત જે કાયદાથી તે કાર્ય આટલું મોડું કેમ થયું તેનું મને આશ્ચર્ય
થશે અથવા તે જો હું એવી માંગણી કરું તે હું કહીશ કે
થાય છે. જવાહરલાલ મહાન છે, તેમનું દિલ મહાન છે, તે આત્મ
હું મારું કાર્ય સમજ્યો નથી-આપણે દંડશકિતથી ભિન્ન એવી , નિરીક્ષણ કરતા હોય એવી ભાષા બોલે છે. હવે આપણા
લેકશકિતનું નિર્માણ કરવું છે. એ સૂત્ર હું ભૂલી ગયો એમ ચરખા સંઘનું કર્તવ્ય છે કે સરકાર જે ખાદીઓને
મનાશે. આમ આ બે સહજ દાખલા મેં રજુ કર્યા છે. એક * વિકાસ કરવા માગે છે તેમાં મદદ કરવી-કારણ કે ચરખા
ખાદીને અને બીજો ભૂમિદાનને. આપણે ભૂમિને સવાલ હલકી | સ ઘને આ કાર્યને અનુભવ છે અને અનુભવીઓની મદદ આવા
કરવાનો એક રસ્તો રહેશે અને લોકશાહી સરકાર દંડશકિતને કાર્યમાં ખૂબ જરૂરી હોય છે. મને લાગે છે કે એક નાગરિક
ઉપયોગ કરીને પણ ભૂમિને સવાલ ઉકેલવા મથશે, તે તેને તરીકે આપણી સરકારને જે મદદ જોઈતી હોય એ આપવી
કેઈ દોષ નહીં કાઢી શકે, પણ તે બીજો ઉપાય ગણાશે. બીજા જોઈએ, પણ આપણે એમાં જ ખતમ થઈ જઈએ. સમાપ્ત
ઉપાયથી જનશક્તિનું નિર્માણ નહીં થાય, લક્ષ્મીનું નિર્માણું થશે. થઈ જઈએ, તે જે સેવાની અપેક્ષા આપણી પાસે રાખવામાં ફકત લક્ષ્મીનું નિર્માણ કરવાને આપશે ઉદ્દેશ નથી, “ પણ
જનશકિત નિર્માણ કરવાનું છે. આ સમગ્ર દૃષ્ટિ આપણા કે, ' આવે છે એ રીતની આપણે ખાદીની સેવા કરી ન ગણાય.
કામની ભૂમિકારૂપ રહેવી જોઈએ. આ જરાક વિસ્તારથી : આપણે તે ખાદી અંગે આપણી દૃષ્ટિ શુદ્ધ રાખવી જોઈએ.
મે કહ્યું. ઇચ્છા તો ટૂંકમાં કહેવાની હતી છતાં આટલો | અને એ દિશામાં કામ કરતા કરતા સરકારને ખાદી ઉત્પાદનમાં
મા કામ કરતા કરતા સરકારને ખાદી ઉત્પાદનમાં વિસ્તાર થઈ ગયો. આપણી આ દૃષ્ટિ સ્થિર બને તે પછી છે. જે મદદ પહોચાડી શકાય તે પહોંચાડવી જોઈએ. યુદ્ધ લુપ્ત કરવાના આપણી કાર્યપધ્ધતિનું વિશેષ વર્ણન કરવાની આવશ્યકતા રહેતી
રસ્તાઓ શોધ્યા કરવા જોઈએ અને આમ છતાં પણ યુદ્ધ થાય નથી. દરેક જણ વિચારે છે કે આપણાં રચનાત્મક કાર્યોમાં, છે તે જખમી સિપાહીઓની મદદમાં પણ પ્રસંગ પડેથે જવું આપણી એક વિશેષ પદ્ધતિ હોય છે અને એનું આખરી પરી
જોઇએ. “આ તે યુદ્ધને જ હિસ્સો છે” એવું કહીને તેને શુામ લોકોમાં દંડનિરપેક્ષતાનું નિર્માણ થાય એવી અપેક્ષા ઇન્કાર કરવા બરાબર નથી. પણ આપણે ધ્યાનમાં રાખવું રાખવામાં આવે છે.
* * * . . * વિા
,
,
'તો