________________
તા. ૧-૫-૫૩ '
નારાયણને સમર્પણ કરવા માટે અહીં આવીએ છીએ અને ખીજી સાલ માટે કઇક નિશ્રિત લઈને જવા ઇચ્છીએ છીએ. આ પ્રસંગે કેટલાક વિચારવિનિમય અને વિચારોની આપલે કરીએ છીએ. આ દૃષ્ટિથી જ આપણા કાની ભૂમિકા તપાસધી જોઇએ. 'કા'નું પણ સ'શાધન કરવુ જોઈએ. તેના ઉપર પશુ નજર રાખવી જોઇએ. કાર્ય પદ્ધતિ, કાયક્રમ અને કાર્ય રચના આ ત્રણેના આપણે થાડાક વિચાર કરી લેવા જોઇએ. આપણે દુનિયાના કાઈપણ ખૂણામાં કામ કરતા હાઇએ તાપણુ આજે દુનિયાની સ્થિતિ એવી નથી કે દુનિયા પર નજર રાખ્યા સિવાય આપણું કામ ચાલી શકે. દુનિયામાં જે બળા કામ કરી રહ્યાં છે, જે નવા પ્રવાહા શરૂ થયા છે, જે કલ્પનાએ અને ભાવનાઆના સસ્પર્શ અને સૌંધ થઇ રહ્યો છે તેના પ્રત્યે ધ્યાન દઈને તેના ઉપર નજર રાખીને જ ઘેાડાક કદમ ઉઠાવવા જોઇએ. સમુચિત દૃષ્ટિ વિનાનું કુકત કેમ આંધળું થઇ જશે, આજે આપણે જોઇ રહ્યા છીએ કે દુનિયાની પરિસ્થિતિ બહુ જ ચંચળ છે. એટલુ જ નહી પણ બહુધા સ્ફોટક પણ છે. એટલે એમાં કેટલાયે જોય્યમની સંભાવના રહી છે. આમાંથી યારે જવાલામુખી ફાટી નીકળશે તે આપણે કહી શકીએ એમ નથી. આ હુ` ક્રાઇ બિનજરૂરી ભયાનક ચિત્ર ખડું નથી કરી રહ્યો. એનાથી ભયભીત બનવાના મારા ઇરાદા નથી અને તમને ભયનાત બનાવવાના ખ્યાલ નથી. પણ જે પરિસ્થિતિ છે તેના તરફ ફકત ધ્યાન ખેંચી રહ્યો છું. દુનિયામાં કયે સમયે શું થશે એ કલ્પી : શકાય એમ નથી. આના આત્થર મનતિ અને પારસ્થાતમાં વિશ્વ ઘેરાઇ ગયુ છે.
પ્રબુદ્ધ જીવન
લશ્કરવિષે પુતિનેહરૂ અને રાજેન્દ્રખાયુ એક મે માસ. પહેલાંની વાત છે. દિલ્હીમાં કેટલાક જ્ઞાની વિદ્વાના એકત્રિત થયા હતા. અને તેમણે 'અહંસા વિષે કેટલુ ક : ચિંતન, મનન અને વિમ કર્યાં. અખબાર મારફતે આપણે રાજ`વાંચતા હતા. આમ આપણા પૂ. રાજેન્દ્રાબુએ એવા મંત દર્શાવ્યા હતા કે આજે કાઇ પણ દેશસેના વગર રહેવાની હિંમત કરી શકે નહી. અને દુઃખ સાથે એમણે કહ્યું કે ગાંધી
જીતા ઉપદેશ સીધા તેમના મુખથી અને આપણા કણુ થી સાંભળવા છતાં અને તેમની સાથે રહીને થોડુંક કામ કર્યું છે છતાં હિંદુસ્તાન પણ લશ્કર વગર રહેવાની હિંમત કરી શકે નહી. આપણા મહાન નેતા પંડિત નેહરૂ કેટલીયે વાર પાકારી ચૂકયા છે કે જગતના કેઇ પણ સવાલ સુખળથી ઉકલી શકે નહી', આ આપણા ભાઇ અેમના માથે દેશનું નેતૃત્વ હલ કરવાની જવાખદારી છે, અને જે અહિંસાને દિલથી સ્વીકારીને હિંસામાં માનતા નથી તે પણ સેના રચવાની, વધારવાની અને તેને મજબૂત થવાની જવાબદારી લઇ બેઠા છે. આવી વિચિત્ર પરિસ્થિતિમાં આપણે “સુકાયા છીએ. -
લશ્કર અને અહિં’સા
એક વાત ઉપર શ્રદ્ધા હોવાને આભાસ હોય છે અને આપણે છ ક્રિયા કરવી પડે છે. ઇચ્છા તો એવી છે કે સમગ્ર વિશ્વમાં અને હિંદુસ્તાનમાં અહિંસા પ્રવર્તે. આપણે એકબીજાથી કરવાને બદલે એક બીજા પર સ્નેહથી જીત મેળ વીએ. પ્રેમથી જ સફળતા અને જીત મેળવી શકાય છે એવી શ્રદ્ધા મારા હૃદયમાં છે. આ ઉપરાંત એક બીજી ચીજ છે જેને મુદ્ધિ કહેવામાં આવે છે. તે હૃદયને એક ભાગ છે અને હૃદય પણ તેના એક ભાગ છે. અને હળીમળીને રહે છે. તેપણુ હૃદય કહે છે કે હિ ંસાથી કાઇ સવાલ હલ થઇ શકે નહીં. એક સવાલના ઉકેલ દેખાય છે ત્યાં તે તેમાંથી ખીજા દસ નવા સવાલ
પેદા થાય છે. પરંતુ બુદ્ધિ જે ત્રિગુણિત છે, જેમાં થેડી વિચાર શકિત છે, થોડુંક આવરણ છે, ઘેાડુ દર્શન છે અને કેટલુ ક અદશન છે, આવી આપણી સંમિશ્ર મુદ્ધિ આપણને સૂચવે છે કે આપણે સેવાને દૂર કરી શકીએ નહીં. જે જનતાના આપણે પ્રતિનિધિ છીએ તે જનતા એટલી મજબૂત નથી કે તે એટલી તૈયાર નથી. એટલે પણ તેમના પ્રતિનિધિ તરીકે લશ્કર રચવાની, વધારવાની અને મજબૂત કરવાની આપણી જવાબદારી છે. આવી પરિસ્થિતિ છે, રચનાત્મક કાય કરવાની ઇચ્છા દિલમાં છે, છતાં બુદ્ધિ કહે છે કે સેના રચવી જ પડશે. અને જેનાથી લશ્કરી ત’ત્ર મજબૂત થઇ શકે એવાં યંત્રા પછુ લાવવાં પડશે. જેમની રેંટિયામાં શ્રદ્ધા નથી તેમને બાજુએ મૂકીએ, પણ જે તેમાં શ્રદ્ધા ધરાવે છે તેમની સામે એ સવાલ ઉપસ્થિત થાય છે, અથવા ખડા કરવામાં આવે છે કે શુ રેટિયા અને ગ્રામે દ્યોગ દ્વારા તમે યુદ્ધ યંત્ર મજબૂત બનાવી શકશે ? તા આપણી બુદ્ધિ કહેશે કે આવા નાના નાના ઉદ્યોગથી આપણે યુદ્ધ યોથી સજ્જ થઈ શકીએ નહીં. કમ્યુનિટી પ્રોજેકટ
કમ્યુનિટી પ્રાજેકટદ્વારા ૫ લાખ ગામડાંઓમાં ચલાવવાની ઉમેદ સેવવામાં આવે છે. હમણાં તે ચેડાંક. ગામડાંઓમાં શરૂઆત કરી છે, પણ તેન વ્યાપક બનાવી રાષ્ટ્રને સમૃદ્ધ, લક્ષ્મીવાન મનાવવાની અને ગરીબીના નાશ કરવાની આશા રાખવામાં આવે છે. પણ જો આવતી કાલે દુનિયામાં મહાયુદ્ધ ફાઢી નીકળે તાપણું કમ્યુનિટી પ્રોજેકટ ચાલુ રહેશે એમ કહી શકાય એમ નથી. જૈમના ઉપક્રમે યેાજના થઈ છે તે પણ આ યેાજનાએ ચાલુ રહી રાકે એવું કહી શકે એમ નથી. તરત જ દ્ધિ જોર કરશે, હ્રદય સંતાઇ જશે. હ્રદય ઉપર બુદ્ધિને પ્રભાવ વધી જશે અને કહેવા માંડશે કે હવે તે રાષ્ટ્ર–રક્ષણુ જ મુખ્ય વસ્તુ છે. આ હું આત્મનિરીક્ષણની દૃષ્ટિથી ખેાલુ . જેઓ આજે જવાબદારીની જગ્યાએ સભાળી રહ્યા છે તેમનું સ્થાન આપણે સંભાળીએ તાપણ તેમનાથી બહુ જીદુ' કરીએ એમ કહી રાકાય નહી. એ સ્થાન જ એવું છે. એ તે જાદુઇ ખુરશી છે. એમાં જે આરૂઢ થાય તેને એક સંકુચિત,. એક બનાયટી, એક મર્યાદિત, એક અસ્વાધીન ઢબે વિચારવાની જવાખદારી આવે છે. આવી ઢબુને મેં અસ્વાધીન કહી છે. દુનિયાના પ્રવાહા જે દિશામાં વહે છે તે જ દિશામાં વિચારવાની લાચાર પરિસ્થિતિ પેદા થાય છે. મોટાં મેટાં રાષ્ટ્રો અમેરિકા જેવાં, રશિયા જેવાં પશુ ડરે છે, એકબીજાના ડર રાખે છે. અને આછી તાકતવાળાં રાષ્ટ્ર પાકિસ્તાન હિંદુસ્તાન, પશુ આવે! જ ડર રાખે છે. આ રીતે એકબીજાનાં ડર રાખીને શસ્ત્રખળથી, સૈન્યબળથી કાઇ સવાલ હલ થવાના નથી એવા વિશ્વાસ રાખીને આપણે શસ્રબળ અને સૈન્યબળ ઉપર આધાર રાખીએ છીએ. તેના આધાર છેડી શકતા નથી. આવી વિચિત્ર પરિસ્થિતિમાં આપણે મુકાયા છીએ. આથી જો આપણને કાઇ દંભી અગર ઢાંગી કહે, તો તેમ ખેલનારને તેવું કહેવાને અધિકાર છે. છતાં તેવુ કથન સાચું નહીં. હાય.. આપણા દિલમાં ખીજી વાત હાય અને આપણે તેને છુપાવીએ તા જાણીબૂજીને ઢાંગી કહેવાઈએ. પણ દિલ એક વાત કબૂલ કરે છે અને પરિસ્થિતિજન્ય બુદ્ધિ ખીજી વાત કરે છે. આથી લાચા રીથી કાઇ કાય કરવું પડે તો તે દાંભિક સ્થિતિ નહીં પણ દયાજનક સ્થિતિ છે.
સર્વોદય સમાજની જવાબદારી
આવી દયાજનક સ્થિતિમાં આપણે છીએ. કહેવામાં આવ્યું કે સર્વોદય સમાજ ઉપર
હમણાં જ આ જમાદારી છે