________________
પ્રબુદ્ધ જીવન '
રામપરિવર્તનને આવકારતા સંદેશાઓ અને શુભેચ્છાપત્ર
યુ દીલ્હીથી કાકાસાહેબ કાલેલકર: સ્વરાજય ચલા-1 પ્રજાઓ પિતાના પ્રાદેશિક અને સાંસ્કૃતિક લાભ છેડીને * પવાની જવાબદારી જે સમાજ કે રાષ્ટ્રને માથે આવી તેનું જીવન સકળ અમેરીકન પ્રજાનું એકત્વ સાધી શકે: જર્મન, ચ, "પ્રબુદ્ધ જીવન” હોવું જ જોઈએ. એ પ્રબુદ્ધ જીવનની સર્વોદયલક્ષી . ઇટાલીયન અને રેમાનીઝ એવી ચાર જુદી જુદી ભાષાઓ. અને સર્વસ્પર્શી દૃષ્ટિ અનેક રીતે ખીલવતું નિયતકાલિક બોલનારી સ્વીસ પ્રજામાં રાજકીય એકતા સાધી શકાય; ટર્કી
વિશાળ જનસમાજ માટે વધુ ને વધુ આકર્ષક થવાનું જ.. જેવા રૂઢિપ્રધાન દેશમાં યૂપીય પહેરવેશ અને પધ્ધતિને સ્વીકાર તે વિશિષ્ટ કામની સેવા કરવાના હેતુથી સ્થાપન થયેલું આ થાય, ઝિપીને બહિષ્કાર થાય, બીનધમી' પોષાક પહેરીને ;
નિયતકાલિક હિંદુસ્તાનના આવા નિયતકાલિકામાં પિતાની જુદી જ મૂલ્લાંઓ, મજીદમાં કુરાન વાંચે અથવા બાંગ પુકારે. તેવા ભાત પાડતું આવ્યું છે. તેથી આ વિશેષ આદરને પાત્ર છે. સમયમાં આપણે પણ આપણુ દેશની એકતા સાધવાને માટે જ અને હવે તે આપણું જીવન કેવળ ભારતને જ વિચાર
નાની વાતે ભૂલી જતાં શીખવું જોઈએ. સંકુચિત વાતાવરણ : જ નથી કરતું. પણ ચારે ખંડના માનવસમાજને વિચાર કરે છે.
માંથી છૂટીને હિંદમાતાની અને સમગ્ર સમાજની સેવાના', '. એટલે પ્રબુદ્ધ જૈનનું આ નવું પ્રસ્થાન બધી રીતે આવકાર
આદર્શો સેવવાનું કામ અત્યારે સૌથી અગત્યનું છે. મારી જ પાત્ર છે. શ્રી પરમાનંદભાઈ જેવા સંપાદક જેને મળ્યા. તે જૈન
ખાત્રી છે કે આ આદર્શો સિધ્ધ કરવામાં, તેમજ સત્યશોધનમાં I સમાજને અભિનંદન ઘટે છે.
'
અને દેશની પ્રગતિના માગશોધનમાં આવશ્યક આંતરધાર્મિકછેમુંબઇથી શ્રી કેદારનાથજી : મુબઈ જૈન યુવક સંઘ
આંતરપ્રાદેશિક-આંતરદેશીય-અને આંતરરાષ્ટ્રીય–દૃષ્ટિબિંદુ પ્રાપ્ત
તે કરવામાં પ્રબુધ્ધ જીવન તમારા સંપાદકત્વ નીચે જરૂર સફળ તરફથી સતત ચૌદ વર્ષ સુધી પ્રસિદ્ધ થઈ રહેલા પ્રબુધ જૈનની
થશે. મે માસથી પંદરમી સાલ શરૂ થાય છે. હવે તેનું પહેલું નામ બદલીને તે પ્રબુધ, જીવન’ નામથી પ્રસિદ્ધ થવાનું છે એ ખબર
- કૌસાનીથી વીમી આનંદ: તમારા તરફથી પ્રબુદ્ધ આપ તરફથી મળતાં મને સહજપણે આનદ થયો. “પ્રબુધ્ધ
જૈનનું નામ બદલવા અંગેનો પરિપત્ર મળે છે. તે અંગે તમને જેન ' જો કે એક કેમી ધાર્મિક નામથી ચાલતું હતું તે પણ
અને તમારા સંઘને મુબારકબાદી મોકલું છું. તેના ચાલકોની દૃષ્ટિ કેવળ જૈન સમાજના જ હિતપર નહિ રહેતાં
દારથી ડે, બૂલચંદજીઃ આપના મુંબઈ જૈન યુવકે સંધ - તેમાં સર્વજનના કલ્યાણની દૃષ્ટિએ લેખ લખવામાં આવતા તરફથી ચાલતા પાક્ષિકનું નામ “પ્રબુદ્ધ જેન બદલીને પ્રબુદ્ધ
હતા. કેવળ નામના કારણથી પણ જે સંકીર્ણતા' જેવું દેખાતું જીવન’ રાખવાનો નિર્ણય કર્યો તે ઉચિત છે. જૈન સંસ્કૃતિના • હતું તે પણ મુંબઈ જૈન યુવક સંધે દૂર કરી છે. તે તે નવા સિધાન્તો એટલા વિશાલ અને વ્યાપક છે કે તે સિધ્ધાન્તને . નામને શોભાસ્પદ અને ઉચિત એવી મહાન સહિતની દષ્ટિ વડે જૈન શબ્દો સાથે જોડીને સીમિત કરવા તે ઠીક નથી. 'પ્રબુધ્ધ જીવન ચલાવવામાં આવશે એ મને ભરોસો છે.
કલકત્તાથી બે ગાલ પ્રદેશ કાંગ્રેસ કમીટીના મંત્રી મુંબઈ સરકારના મજુરસચિવ શ્રી. શાંતિલાલ શ્રી વિજયસિંહ નહાર : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાહરજીવન શાહ : પ્રબુદ્ધ જૈન” નામ બદલીને તારીખ ૧ લી મેથી લિત પ્રબુધ જેનનું નામ પરિવર્તન કરવાને આપે જે ઠરાવ “પ્રબુદ્ધ જીવન નામ રાખવાનું નકકી કર્યું છે તે યોગ્ય થયું છે. કર્યો અને પરિણામે “પ્રબુદ્ધ જૈન ‘પ્રબુદ્ધ જીવન” નામથી નવું રૂપ
જે વિશાળ દૃષ્ટિથી સામાજિક અને બીજા પ્રશ્નોની પ્રબુદ્ધ જેન’ ધારણ કરીને આપના સંપાદકત્વ નીચે પ્રકાશિત થવાનું છે તે જે ચર્ચા કરતું હતું તે જોતાં, જૈન’ શબ્દમાંથી સુચિત થતી મર્યાદા સમયેચિત છે. “પ્રબુદ્ધ જૈન” જે રૂપમાં અને જે ઉદ્દેશ ધ્યાનમાં
એના કાર્યક્ષેત્રને માટે વધુ પડતી સાંકડી લાગતી હતી. જેન’ને રાખીને પ્રકાશિત થતું આવ્યું છે તેથી માલુમ પડે છે કે બદલે ‘જીવન’ શબ્દ મૂકવાથી, જીવનના વિશાળ પ્રઝને એ જે પ્રબુદ્ધ જીવન કેવળ નામ પરિવર્તન છે, રૂપપરિવંતન નથી. રીતે સ્પર્શે છે એ જોતાં, તેનું એ નવું નામકરણ યોગ્ય બનશે. જૈન ધર્મ અહિંસક ક્રાંતિપૂર્ણ છે, ત્યાગ, અહિં સા અને ટુંકી મુદ્દાસરની શૈલી અને મૈલિક સ્વતંત્ર વિચારે એ 'પ્રબુધ્ધ
સત્યની ઉપર આ ધર્મના અનુયાયી સમાજે. ચાલવું જોઈએ. જીવન’નું વિશિષ્ટ લક્ષણ રહેલું છે, અને રહેશે. સમાજના ઘડ
પણ આ વાત આપણે ભૂલી ગયા છીએ. ઉપર ઉપરનું અંતરમાં આ પ્રકારના ઉચ્ચ કેટિના પત્રની જરૂર છે. પ્રબુધ જીવન
ચરણું રહી ગયું છે અને અન્તરમાં મેલ જામી ગયો છે. આપણે એ જરૂરીઆત પુરી પાડશે.
ફરીથી આપણું જીવન સાચા જૈનના તરીકાથી સંપ્રદાયવાદથી મુબઇથી શ્રી પોપટલાલ ગોવીંદલાલ શાહઃ
મુકત બનીને સર્વવ્યાપી કરવાનું છે. આમ હોવાથી પ્રબુદ્ધ જીવન " આપનું પ્રબુધ્ધ જૈન જ્યારે જ્યારે વાંચવાને સમય મળે આ બાજુએ આપણું જ્ઞાન વધારે અને કાર્યમાં સહાયતા આપે - (ક, છે ત્યારે મને તેમાંથી ઉત્સાહ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. હવે એવી આશા રાખું છું. '
પ્રબુદ્ધ જીવનનું અસાંપ્રદાયિક નામ ધારણ કરવાને પ્રસંગે તમને ખીમેલ સર્વોદય કેન્દ્રથી શ્રી સિદ્ધરાજ દ્રા : નવા , અને જૈl યુવક સંધને અભિન દન આપુ છું.
વર્ષથી પ્રબુધ્ધ જૈન હવે પ્રબુદ્ધ જીવનનું અસાંપ્રદાયિક નામ " આપણા દેશમાં વિભાજક ત ધર્મ, સંપ્રદાય, પક્ષ,
ધારણ કરીને પ્રકાશિત થશે એ જાણીને હું ખૂબ પ્રસન્નતા ભાષા વગેરે અનેક બહાના નીચે દશ્યમાન થાય છે અને છેલ્લાં અનુભવું છું. એ નિર્ણય માટે મુંબઈ જૈન યુવક સંઘ અભિજ થોડાંક વર્ષોથી તે અતિશય પ્રમાણમાં ગતિમાન થતાં જાય પંદનપાત્ર છે.
' - છે. તેને નિમ્ળ કરવાની. ઘણી આવશ્યકતા છે. મારા છેલ્લા , “પ્રબુદ્ધ જૈન” આમ પણ પિતાનું સાંપ્રદાયિક નામ ધારણ આ પૃથ્વીપર્યટનથી આ, વિચારને પ્રબળ રીતે સમર્થન મળ્યું છે. કરતું હોવા છતાં પણ સાંપ્રદાયિકતાનું સદા વિરોધી રહ્યું છે,
જાપાનમાં શિન્ટ ઘમ, બૌદ્ધ ધર્મ અને ઇસાઈ ધર્મના અનુ- પિતાની દેખરેખ તથા સંચાલનમાં તેણે હમેશા રાષ્ટ્રીય હિતને
યાયીઓ દેશને માટે એક થઈ શકે અંગ્રેજી, જર્મન, ફ્રેંચ, સામે રાખીને રાષ્ટ્રીય એકતા વધારવાની તમન્ના સેવી છે, આ વિસ, ડેનીશ, સ્પેનીશ વગેરે અન્ય દેશોમાંથી આવેલી અનેક ગુણથી તે એ શુધ. જ હતું પણ નામથી પણું હવે શુધ
::