________________
પ્રબુદ્ધ જીવન
તા.
પ્રબુધ્ધ જૈનમાંથી પ્રબુદ્ધ જીવન - શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી સંચાલિત પાક્ષિક હોંચી વળવા અને દિન પર દિન ઉઠતી અવનવી વિશ્વની અને પ્રબુદ્ધ જૈન આજે ૧૪ વર્ષ પુરા કરીને ૨૫માં વર્ષમાં પ્રવેશ રાષ્ટ્રની સમસ્યાઓ પરત્વે જનતાને સાચી દૃષ્ટિ-સમ્યક્ માર્ગ, કરે છે. આજ સુધી આ પાક્ષિક પ્રબુધ્ધ જૈન'ના નામથી ઓળ- દર્શન-આપવાને પ્રબુદ્ધ જૈનનો પ્રારંભથી મનોરથ હતો. આ જ ખાતું હતું; હવે પછી તેને પ્રબુધ્ધ જીવનના નામથી ઓળખવામાં મનોરથની પરિપૂર્તિ અર્થે પ્રબુધ્ધ જૈન આજે પિતાનું નામ આવશે. આ સંબંધમાં મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક બદલીને પ્રબુદ્ધ જીવનના નવા નામથી પ્રગટ થાય છે. આથી જેન સમિતિએ કરેલ ઠરાવ નીચે મુજબ છે.
સમાજમાં પ્રબુદ્ધ જેને જે સ્થાન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ છે “જે સર્વોદયલક્ષી અને સર્વસ્પશી દૃષ્ટિ વડે પ્રબુધ્ધ જૈનનું
તેને લેશ માત્ર ક્ષતિ પહોંચવા સંભવ નથી. નવા પરિવર્તનથી સંપાદન કરવામાં આવે છે તે ધ્યાનમાં લેતાં પ્રબુધ્ધ જૈન તરફ
વિશાળ જગતમાં પિતાનું સ્થાન જમાવવાની તે કઈચ્છા સેવે વિશાળ જનસમાજ આર્ષાય તે હેતુથી આગામી મે માસની
છે. તેમાં તે કેટલી સફળતા મેળવે છે તે તે ભાવીએ નકકી પહેલી તારીખથી હાલનું પ્રબુધ્ધ જૈન” નામ બદલીને પ્રબુધ્ધ
કરવું રહ્યું. - જીવન’ એ મુજબ રાખવાનું ઠરાવવામાં આવે છે.”
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના થયાને આ પચ્ચીતદનુસાર આ અંક પ્રબુધ્ધ જીવનના મથાળાથી પ્રગટ
શમું વર્ષ ચાલે છે અને આગામી વર્ષમાં પિતાનો રજતમહેકરવામાં આવે છે.
ત્સવ ઉજવવાનો સંઘના સંચાલક મનોરથ સેવે છે. આવા કે
પ્રસંગે ૧૪ વર્ષથી એક સરખી રીતે પ્રગટ થઈ રહેલા પ્રબુદ્ધ આ નામપરિવર્તને કેટલીએક દિશામાં તર્કવિતર્કો પેદા ,
જૈનનું નામ પરિવર્તન કરવાને સંધ નિર્ણય કરે એ સંઘની કર્યા છે. શું પ્રબુધ્ધ જેને પોતાનું નામ બદલીને જૈન સમાજને
દૂરદશિતા, સાહસિકતા અને સમય સંયોગ સાથે બદલાતા ત્યાગ કરવા માંગે છે અને તે સમાજને સ્પર્શતા પ્રશ્નનોને તિલાં
રહેવાની તત્પરતા સૂચવે છે અને એ માટે એ સંધના સહકાર્યજલિ દેવા માંગે છે ? આના જવાબમાં જણાવવાનું કે જ્યાં સુધી કર્તાઓને ધન્યવાદ ઘટે છે. આ પાક્ષિક પ્રવૃત્તિનાં તંત્રી સ્થાને સંઘના આ પત્ર મુંબઈ જૈન યુવક સંધનું મુખપત્ર છે ત્યાં સુધી આવી આદ્યસંચાલક અને પ્રમુખ કાયકર્તા સ્વ. મણિલાલ મોકમચ દ શંકાને અવકાશ જ હોઈ ન શકે. આજ સુધી પ્રબુદ્ધ જૈન જે
શાહ હોવા છતાં વચગાળાને દેક વર્ષને સમય બાદ કરતાં રીતે જૈન સમાજમાં ઉપસ્થિત થયેલા અને ઉત્તરોત્તર ઉપસ્થિત
તેના સંપાદનની ધૂરા વહન કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું થતા પ્રશ્નોની ચર્ચા કરતું આવ્યું છે અને સ્પષ્ટ અને સભ્ય છે અને તેથી તેના આજ સુધીના વિકાસને હું સતત સાક્ષી માર્ગદર્શન કરાવતું રહ્યું છે એ જ પરંપરાને પ્રબુદ્ધ જીવન વફા- રહ્યો છું. આ સંપાદનકાર્યમાં તેમની પ્રેરણા અને સહકાર દારીથી વળગી રહેશે. પણ સાથે સાથે એ પણ સમજી લેવાની મને અનેક રીતે ઉપયોગી અને માર્ગ દર્શક નીવડેલ હતા, જરૂર છે કે પ્રબુદ્ધ જેને પ્રારંભથી તે આજ સુધી કદિ પણ માત્ર એ સાથ અને સહકારથી થોડા સમય પહેલાં નીપજેલા કેઇ એક કેમ કે સંપ્રદાયની મર્યાદા સ્વીકારી નથી. જ્યાં સુધી
તેમના અવસાનના કારણે હું વંચિત બન્યો છું એમ છતાં પણ આપણા રાષ્ટ્રને આઝાદી પ્રાપ્ત થઈ નહોતી ત્યાં સુધી તે આઝા
મને પ્રતીતિ છે કે તેઓ અદૃષ્ટ રીતે જે સંપાદનનીતિના અમે દીનું પ્રખર અને નિડર સમર્થન એ પ્રબુદ્ધ જૈનનું મુખ્ય ધ્યેય
બે આ જ સુધીના ઘડનાર હતા તે સંપાદન નીતિ ઉપર સુદહતું અને રાજકારણી પ્રશ્નનોની અને નવનવીન ઘટનાઓની
પણે ચાલતા રહેવાનું બળ અને પ્રેરણા મને આપતા રહ્યા છે ચચા અન સ બ ધ માર્ગદર્શન પ્રબુદ્ધ જેનું એક અને રહશે અને આ નામ પરિવર્તનને પણ તેઓ જરૂર મહત્ત્વનું અંગ હતું. અર્થકારણ, સમાજકારણ, ધર્મ, તત્ત્વ
આવકારશે. જ્ઞાન, કોમી એકતા, ખાદી તથા ગ્રામદ્યોગ તેમજ સાંપ્રદાયિક નહિ એવી અહિંસા-આવા અનેક વિષયોને મૌલિક રીતે સ્પર્શતા
- આ નામપરિવર્તન એક નાની છતાં મહત્વની ઘટના છે. લેખો પ્રબુદ્ધ જૈનમાં નિયમિત રીતે પ્રગટ થતા રહ્યા છે અને
આ ઘટનાને આવકારતા અનેક શુભેચ્છાપો મને મળ્યા છે તેથી જ પ્રબુદ્ધ જૈન અન્ય પ્રેમી સામાયિથી જુદું તરી આવ્યું
જેમાંના કેટલાક આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યા છે.' છે અને કેમી નામાભિધાન છતાં બીનકોમી સામાયિકની તેણે
આ શુભેચ્છાપત્રોએ મારા ઉત્સાહમાં ભાદ્ધ કરી છે; મારી ! પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. પ્રબુદ્ધ જૈન માત્ર જૈન સમાજનું જ નહિ
શ્રદ્ધાને દ્રઢીભૂત કરી છે. પણ વિશાળ જનસમાજનું એક લોકપ્રિય પાક્ષિક બન્યું છે એમ અન્તમાં પ્રબુદ્ધ જીવનને જેન તેમજ જૈનેતર જનતા અન્તરથી મારે આજ સુધીને અનુભવ કહે છે.
આવકારે, અપનાવે, રાષ્ટ્રના સમર્થ ચિન્તકે અને પ્રજાસેવકે જે આમ હોવાં છતાં પણ સાથે સાથે મને એમ પણ માલુમ
લોકસંગ્રહ અને સત્યની ઉપાસનાને લક્ષ્યમાં રાખીને આ પાક્ષિક પડયું છે કે સંઘની કાર્યવાહક સમિતિના ઠરાવમાં જણાવ્યું છે, પ્રવૃતિ આજ સુધી ચલાવવામાં આવી છે તેને ધ્યાનમાં લઇને તેમ પ્રબુદ્ધ જૈનની ગમે તેટલી સર્વોદયલક્ષી અને સર્વસ્પર્શી પિતાના લેખોદ્વારા રાષ્ટ્ર અને વિશાળ સમાજને સ્પર્શતા અનેક દષ્ટિ હોય અને તદનુરૂપ તેનું સંપાદન હોય તો પણ માત્ર
પ્રશ્નને વિષે સાચી સમજ આપતા, અને પિતા પોતાના મનન અનુસાંપ્રદાયિક નામાભિધાન હોવાના કારણે વિશાળ જનસમાં
ભવને પ્રતિબિંબિત કરતા રહે. જૈન વિદ્વાન અને વિચાર આ જને તે જોઈએ તેટલું આકર્ષી શકતું નથી, જૈનેતર ગ્રાહક
પ્રબુધ્ધ જીવન તેમનું પિતાનું જ છે એમ સમજીને ચર્ચાઓ દુનિયામાં તેમ જ સાર્વજનિક વાચનાલયોમાં તે જોઈએ તેટલે
અને વિવેચનોઠારા જૈન સમાજને સાચું માર્ગદર્શન કરાવતા પ્રવેશ પામી શકતું નથી અને તે જ કારણે વિશાળ સમાજને
રહે અને સાથે સાથે જે ગંભીર જવાબદારીનું એક તંત્રી તરીકે સ્પર્શીને કાર્ય કરતા કેટલાએક ચિન્તકે, વિચાર, વિદ્વાનો સાથે
હું વહન કરી રહયો છું તેને પહોંચી વળવાયોગ્ય નમ્રતા, નિડસીધે સમાગમ હોવા છતાં તેમની પાસેથી પ્રબુદ્ધ જૈન માટે
રતા, સત્યાભિમુખતા અને લોકેષણ મારામાં સદા પ્રજજવલિત રહે લેખે મેળવવાનું શક્ય બનતું નથી. જૈન સમાજના પ્રશ્નોથી જ
એજ અન્તરની અભ્યર્થના અને પ્રાર્થના ! મર્યાદિત ન રહેતાં રાષ્ટ્રના અને વિશાળ જગતના પ્રશ્નોને પ
તંત્રી, પ્રબુદ્ધ જીવન