________________
પ્રભુદ્ધ જૈન ખરાનું સ્થાન શકે છે. આ રીતે સમગ્ર જૈન જૈન આચારને માત્ર પ્રાચીન ઢબે સ ંક્ષેપમાં સમય એક ઉપયોગી સાધન છે. હવે પછી ત્યારે સંપાદકને અમારી વિનંતિ છે કે તેઓ નમાં પેતાની નૂતનવૃષ્ટિ સપ્રમાણ જરૂર ભેળવે નવયુવકાને નવીન પ્રેરણાનું નિમિત્ત ખને. રસ ઉપયોગિતા અને વિશિષ્ટતા તે આ છેઃ ભાઇ હીરાલાલજી મહુશ્રુત છે, જૈનપરંપરાના પ્રખ્યાત પંડિત છે અને સાથે સાથે અર્વાચીન 'છુ ભારે વિશારદ છે. તે એમ. એ. એલ. એલ. બી. પણ છે. તેઓ સ’સ્કૃત-પ્રાકૃત સાહિત્યના ૪ ડાકટર કહેવાય છે. એમણે જ્ઞાનને દ્વારા વિચારમાં અને માચારમાં બન્નેમાં પૂ તટસ્થભાવ કેળવેલા છે તેથી જ તેમના જીવનના કાઈ ખૂણામાં પશુ સંકુચિતતા કે સાંપ્રદાયિક જ્યામાહનું નામનિશાન સુધાં નથી રહ્યું. તેમની આ મનેાત્તિના પડધે આ ગ્રથમાં આભેદૂખ પડેલા છે. એમના જીવનવહેણને ખરાખર બંધ બેસે એવા તેમના આ ખાસા સગ્રહ છે.
આ સમુચ્ચયમાં એમણે શ્વેતાંખર ગ્રંથની ગાથાને પણ સધરેલી છે. દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન જેવાં પ્રાચીન સ્થાની ગાથાને દિંગ ખર પ્રાચીન ગ્રંથની ગાથા સાથે પણે વાચનાર જનતાને પડકારી છે કે જુએ અને `બરપરપરામાં અને શ્વેતાંબરપર પરામાં કયા 2 વા કયા પ્રકારના વાસ્તવિક
ભેદ છે
પેથી
*****
દેશદેશન ખાતા હા, તે તે દેશની જનત્તમાં રહેલી માનવતામાં લેશ પણ ફ નથી પડતા તેમ દિગંબરથા અને શ્વેતાંબરગ થામાં કહેવાની વિવેચન કરવાની શૈલી લે જુદી જુદી હાય, સાધનાની પદ્ધતિની કેડીએ પણ તેમાં વિવધ ખતાવી હોય તેમ છતાં તે એ પરપરા વચ્ચે વાસ્તવિક શાજ વિરાધ કે ભેદ નથી, એ અને પરંપરાઓ પેાતાના સર્વોદયલક્ષ્યને વફાદાર રહેતી એક જ પાટા ઉપર સીધી ચાલી જાય છે, જે સઘરું છે વા જે વિરોધ વા ભેદ નજરે ભાસે છે તે બધી પડિતાની માયા છેઃ— ગ્રંથ ગરબડ કરી, વાત ન ખરી કરી'' એવાળી વાત છે.
ભાઈ હીરાલાલજી જન્મસિદ્ધ વૈશ્ય અને દિગા ૨૫૨ પરાના અનુયાયી હૈાવા છતાં કેમ જાણે બ્રાહ્મણ્ધ ને નવ હાય અર્થાત એમના પ્રધાનવ્યવસાય અધ્યયન, અધ્યાપન અને સંશાધનને છે, આજ વીશ વરસથી હું તેમને આ જ વ્યવસાયમાં રચ્યાપચ્યા જોઉં છું. તે પ્રાચીન પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓના પણ પતિ છે. તેમનાં સરોાધના ભારે ક્રાંતિ નિપજાવનારા નિવડયાં છે, તે વિષેની ચર્ચા દિગ ંખર પર પરામાં વિશેષ છે. આ બાજુ આપણા ગુજરાતમાં એની એછી જાણું છે.
તા ૧૫૪ ૫૩ તરીકે ઉભા થયેલ છે. તથા કેવળ આત્મકિતને મુખ્ય સ્થાન આપનારી જૈન પરપરામાં માત્ર પુરૂષ જ પ્રધાન છે' એ વા પ્રભુ ધર્ટમાન નથી. તેમ છતાં કાઇ કાળે વૈદિકપર પરાની અસર તળે આવી દાયેલી જૈનપરપરામાં જાતિપ્રધાન્યવાદ અને પુષ્પપ્રધાનતાવાદ પણ ઘુસી ગયા અને તે એવા ઘુસી ગયા કે જાણે તે ધમનું અવિભાજ્ય એક અંગ ન હોય તેમ મના ગયા, જે આજસુધી ચાલ્યે.. આવે છે.
આ ધુસી ગયેલા વિકૃતિરૂપ તે વાદની સામે ડેા, હીરાલાલ, જીએ ભારે ઝુંબેશ ચલાવી છે.
વૈશ્વિકપરપરામાં સ્ત્રી અને શૂદ્રોને વેદ જાણવાના અધિ કાર નથી' આવે। સકુચિત ભાવ કાઇ એક કમુદ્દત'માં પેસી ગયો. આ ભાવની પાછળ જાતિપ્રધાનતાવાદ અને પુરૂષપ્રાધાન્યવાદની ભારે અસર છે એ હકીકત કાઈ પણ ઇતિહાસવિદથી અજાણી રહી શકે એમ નથી.
જૈનધર્મના મૂળ ધારણમાં જાતિપ્રાધાન્યવાદને મૂળગું સ્થાન જ નથી. ખરી રીતે તે જૈનધમ એની સામે જ પ્રતિપક્ષી શ્રી મુખઈ જૈન યુવક
પુરૂષપ્રાધાન્યવાદની - સ્ત્રી શરીરે મુકિત શકય નથી' શ્વેતાંબરપર પરામાં ‘શ્રી દષ્ટિવાદ નથી ’ એવા વિચાર ધુસી ગયા.
જો કે વર્તમાનકાળમાં જૈનપર પરાની માન્યતા પ્રમાણે કાઇ પુરૂષને પણ મુકિત અસાધ્યવત્ છે તો પછી આવા વાદની ચર્ચા જ બિનજરૂરી છે તેમ વ માનસમયમાં દષ્ટિવાદ નામનું શાસ્ત્ર જ ઉપલબ્ધ નથી ત્યાં તેના અધિકારી અધિકારીની ચર્ચા પણ જરૂરિયાતવિનાની છે. આ ખન્ને ચર્ચાઓ મુડદાને મેઢાં કરવા જેવી છે છતાં માત્ર ભ્રમ ભાંગવા ' પૂરતું આ લખાણું. નિષ્ફળ નહીં નિવડે.
અસરને . લીધે 'દિગ ખરપર પરામાં એવા વાદ ઘુસી ગયો અને નામના શાસ્ત્રની અધિકારી
ભાઈ હીરાલાલજીએ દિગમ્બર પર પરાના મહામાન્ય શાસ્ત્રને આધારે એમ સ્પષ્ટ સિદ્ધ કરી બતાવ્યું છે કે સથતી સ્ત્રી જેના આત્મામાં પરમાત્કૃષ્ટ સયમનું સ્વરૂપ પરમ્યું છે. તેવી સ્ત્રીઓ ભલે શરીરે સ્ત્રી હોય છતાં એને માટે મુકિતની રાકટાક, હાય
તેમનુ આ સ'શાધન સપ્રમાણ છે અને જૈન માન્યતા ખરા અથ'માં શાભા આપે એવુ છે.
સંપાદકે પ્રસ્તુત "સંગ્રહને વધુ સરળ બનાવવા તેના દિી અનુવાદ આપેલ છે. તથા પાછળ ઉપયોગી શબ્દના અકારાદિક્રમે અને અ તથા જ્યાં જ્યાં શબ્દોને ઉપયોગ થયેલ છે તેનાં પાનાનાં અંક સાથે સવિસ્તર કાશ આપેલ છે. ઉપરાંત જે જે ને આ સમુચ્ચયમાં ઉપયોગ કરેલ છે. તેમના પરિચ પશુ આપેલ છે.
આ બધાં સાથે જો નવી દષ્ટિએ આ ગ્રંથમાં વિશેષ પૃથકકરણસહિત વિવેચન ઉમેરાયુ' હાત તે સમુચ્ચય સવિશેષ ઉપયેગી બનત.
સંપાદક અને પ્રકાશક ઇંન્ને આ જાતના ગ્રંથના સંકલન અને પ્રકાશન માટે ધન્યવાદને પાત્ર છે. બેચરદાસ જીવરાજ દાશી
• દિાદાન
(આજે હિંદભરમાં ચાલી રહેલી ભદાનપ્રવૃત્તિને અનુલક્ષીને રચાયલુ' એક ગીત) (૬) દાના ક્રિયા દાન, દિયા દાન ટે ધરાન શત્રુ કૌમુદ્દે ઉજવલ પણ દેશ; રાહુતણે ગળાડ શામળે વેશ વગર મુખે પણ ભૂખનું જેને ભાન ઝાઝાં જલને ઉંચી પાળ નવ બાંધેા, ઉશર ભૂમિસહુ વહેણ
એનાં સાંધા ડૂબે નહિ, નવ રહે કોઇ વિષ્ણુપાન અરે હવાની લહે કેવી છે મુકિત વણ એજ વહે સર્વત્ર એની તૃપ્તિ લહર લહર વિતર ́ત્ત ગધનુ' ગાન કાણ પરાયું. વળી કાણુ પાતાનું ? બાહુ થકી નહિં મૂલ્ય ચરણનું નાનુ સકલ નેત્રહિ· કાર્ય નિજ પચિાન. રાજેન્દ્ર શાહ ૪૫--૪૭ ધનજી સ્ટ્રીટ, મુળાઇ, ૩. મુખ, ૨.
સધ માટે મુદ્રક, પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, મુદ્રણુસ્થાન : ચદ્ર પ્રિન્ટીંગ પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ,