________________
ti, ૧૫-૪-૧૩
નથી. કે જેથી કોઈ પણ તટસ્થ, પુરૂષ આપ લખે પ્રચાર પ્રવૃત્તિમાં કોઈ અશુદ્ધ સાધન. ઉપયોગ કરે છે એવું પ્રેરાય, પરંતુ આપને પિતાને તેરાપંથ સંપ્ર- કોઈ પણ સીધું કે આડકતરૂં સચન . મારા લખાણમાંથી જરા બી) તરફને પૂર્વગ્રહ આપને આમ કહેવાને પણ ઉપસ્થિત થતું જ નથી. : ખાય છે. મુરબ્બીશ્રી, પ્રબુદ્ધ જૈનના વાંચકે. (૪) ચોથા મુદ્દાના જવાબમાં જણાવવાનું કે અણુવતી સંધ , બહુમાન કરે છે અને આપનું ઉપરનું લખાણ : માંની પ્રતિજ્ઞાઓમાંની કેઈ પણ પ્રતિજ્ઞા સામાન્ય જનહિતની [ પ્રત્યે prejudice (પ્રતિકૂળ વળણું) ઉત્પન્ન
દષ્ટિએ વાંધા-પડતી છે એમ મારા કહેવાનો આશય છે જ નહિ. પ્રણવતી સંધની હીલચાલને અન્યાય કરવા એ પ્રતિજ્ઞાઓનું આખું માળખું જેન અણુવતે ઉપરથી જ તૈયાર જો આપને નમ્ર વિનંતિ છે કે આપ અણુવતી
કરવામાં આવ્યું છે અને તેમાં કેટલીકે જેના પરંપરાગત બાબતની ચાલને (તેરાપંથી સંપ્રદાય તરફના) આપના પૂર્વ અને કેટલીક આજના જમાનાને ખ્યાલમાં રાખીને ઉમેરવામાં ત થઇને જુઓ અને ફરીથી અભિપ્રાય આપે. . આવેલી બાબતોની મેળવણી કરવામાં આવી છે. આ રીતે પ્રતિજ્ઞા . - તે લેકવ્યાપી શી રીતે બની શકે તે
એની હારમાળા રચવામાં આવી છે. અને તેમાં વળી સાધનાના . hત્મક સુચનાઓ માટે આપને આભાર !
ચાર નિયમ આમેજ કરવામાં આવ્યા છે. જૈન સંસ્કારમાં ઉછરેલી - મક. સાથે સાથે આપને આ હીલચાલમાં કંઇક .
અને અણુવ્રતધારી બનવા ઈચ્છનાર શ્રાવકને માટે આ પ્રતિજ્ઞા
એનું હાર્દ સમજવાનું તેમજ તેનું પાલન કરવાનું બહુ મુશ્કેલ તે પણ આકર્ષણ લાગતું હોય, યોગ્ય ફેરફારો કરવાથી લક. વ્યાપી બનવાની સંભાવના દેખાતી હોય, અરે ! વિશાળ જન
નથી, પણ અણુવતી સધજનતાવ્યાપી બને, તેમાં હિંદુ, મુસા
લમાન, ખ્રીસ્તી સૌ કોઈ જોડાય એવી. આ સંધના સ્થાપકની આ સમાજને નહીં તે છેવટ સમસ્ત જૈન સમાજને પણ આકર્ષ
કં૫ના હોય અને આજે સર્વવ્યાપક બનેલે નૈતિક હાસ કેમ કર કરી શકે-અપીલ કરી શકે–તેટલું પણ આપના જોવામાં આવતું હોય
અટકે અને જનતા નૈતિક પુનરૂસ્થાનના માર્ગે કેમ વળે તેના '' તે આપને અપીલ કરું છું કે આપ તે જરૂર અપના, is . સંધમાં જોડાઓ અને સંધ પ્રમુખ સાથે તેના સંચાલન માટે
'ઉપાયરૂપે આસંધને વિચાર કરવામાં આવ્યો હોય તો એવા
સંધની દેજના સાંપ્રદાયિક વિચારસરણીથી મુકત બનીને વિચા. ' - - સલાહ કરે.
રાવી જોઈએ અને એમાં જોડાવા ઇચ્છનાર વ્યકિત માટેની ' ' (૭) સંધના નેતૃત્વ સંબંધમાં સંધના નિયમ નંબર ૧૮
પ્રતિજ્ઞાઓ બને તેટલી અ૫, સાદી, સહજમાં સમજી શકાય " સંધના પ્રથમ સમેલન પ્રસંગે એક ભાઈએ પુછયું
તેવી અને આજના નૈતિક હાસના પાયાના તાને મૂળમાંથી .નારે આચાર્ય શ્રી તુલસીને પિતાના ધર્મગુરૂ પડશે -
સ્પર્શે તેવી હોવી જોઇએ, એવા સધનું નામ પણ અસાંપ્રદાધિક છે "ચાર્યશ્રીએ જવાબ આપે
હોય એ અતિ આવશ્યક છે. કારણ કે કેટલાક લેકે માત્ર રાજકીય િ હતો કે, “. સભ્ય પિતાની', ... ક માન્યતા કાયમ
નામથી ભડકે છે અને આવી શુભારા પ્રેરિત પ્રવૃત્તિથી દૂર ભાગે છે રાખી શકશે” તરફ પણ આપનું ધ્યાન ખેચ. -
ભાગે છે. મુંબઈમાં તેમ જ વધુમાં વ્યવહાર શુદ્ધિમંડળ લઉં છું.
ચાલે છે. તેના નિયમે જોશે તે તમને હું શું કહેવામાં અંતમાં એટલી સ્પષ્ટતા કરી લઉં છું કે આ પત્ર લખ
માંગું છું તેને ખ્યાલ આવશે. મુંબઈમાં થોડા સમય પર વાને ઉદેશ કોઈપણ પ્રકારની Controverav શરૂ કરવાનું નથી,
પહેલાં Moral Rewrmament નું મીશન લઈને પરદેશથી એક જ યોગ્ય લાગે તે આપની ને થી જે ગેરસમજુતીઓ ઉભી થવાને
મંડળ આવ્યું હતું તેની રચના તેમ જ પ્રતિજ્ઞાઓને તથા તેના * સંભવ છે તે સંબંધી પ્રબુદ્ધ જૈનમાં જ ફરીથી ખુલાસો કરશે..
સાહિત્યને અભ્યાસ કરશે તો તે પણ તમને માર્ગદર્શક બનશે.. ' નહીં તો છેવટ પત્રને ઉત્તર તે જરૂર આપશે એ જ વિનંતિ.”
(૫) પાંચમા મુદ્દાના ઉત્તરમાં જણાવવાનું કે “આ પ્રવૃત્તિ કે . . . જવાબ
તે પણ પોતાના સંપ્રદાયને પ્રતિષ્ઠા આપવાના હેતુથી જ ઉભી કરી ' " મુંબઈ, તા. ૭-૧-૫૩
વામાં આવી એમ માનવાને આ પ્રવૃત્તિના રૂપરંગ જોતાં કે - તમારે તા. ૨૨-૧૨-૫ ને પત્ર મળ્યો. બીજા કામ
પણ પ્રેરાય તેમ છે.” એ પ્રકારના મારા વિધાન સામે વાંધાતા : કાજ આડે તમને જવાબ લખવામાં વિલંબ થયો છે તે માટે
ઉઠાવતાં આ રૂપરંગ શું છે તેને તમે મારી પાસેથી ખુલાસા માફ કરશે. તમારા પત્રમાં તમે જે સાત મુદ્દા રજુ કર્યા
માંગે છે. આ પ્રવૃત્તિના મુખ્ય પ્રવર્તક તેરાપંથ સંપ્રદાયના : છે*' છે તેને ક્રમસર જવાબ નીચે મુજબ છે :
આચાર્યશ્રી છે, એ આચાર્યશ્રીની આજ સુધીની બધી પ્રવૃતિ '" (૧) પહેલા મુદ્દામાં રહી ગયેલ હકીકતદેપ વિષે મારું
પિતાના સંપ્રદાયને પરિપુષ્ટ કરવા તરફ જ કેન્દ્રિત થયેલી છે. પાન ખેંચવા માટે તમારે હું ઉપકાર માનું છું.
હિંદમાં. લોકકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જેમ કે મદા
નિષેધ, ગ્રામદ્યોગ વિકાસ, દુષ્કાળ નિવારણ, પછાત જાતિઓને - (૨) બીજા મુદ્દામાં તમે જે કહેવા માંગે છે તે જ મારો
ઉદ્ધાર, અસ્પૃશ્યતા નિવારણ, ખાદી પ્રચાર, કેમી એકતા કહેવાનો આશય હતો કે તેરાપંથી સમાજમાં શ્રો. તુલસીરામજી
તેમ જ છેલ્લાં બે વર્ષથી શરૂ થયેલી. ભૂમિદાન પ્રવૃત્તિ પ્રમુખ પુરુષ છે. તેમને મુખ્ય આચાર્ય તરીકે વર્ણવતાં આ
આવી કઈ પણ પ્રવૃત્તિમાં પિતાના સંપ્રદાયના વર્તુળની બહાર.. સંપ્રદાયમાં બીજા પણ આચાર્યો હશે એવી કલ્પનાને અવકાશ
જઈને તેમણે ભાગ લીધે હોય કે અન્ય કાર્યકર્તાઓને સાથે રહે છે એ તમારું કહેવું બરાબર છે અને એટલા પુરતી તમોએ
આ હોય એવું જાણવામાં નથી. પ્રજાજીવનમાં નૈતિક શુદ્ધિ કરેલી સ્પષ્ટતાને હું આવકારું છું.
લાવવાને ઝંખતી અનેક શકિતઓ આજે કામ કરી રહી છે, . (૩) તમારા ત્રીજા મુદ્દામાં તમે મારી નેંધમાંના એક
તેમને આ પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારને સક્રિય સાથ લેવામાં વાકય તરફ મારું ધ્યાન ખેંચ્યું છે અને તે દ્વારા આચાર્યશ્રીને
આવ્યો નથી, અથવા તે તેમના સહકારપૂર્વક આ સંધ યોજા ઉતારી પાડવાનો મારે ભાવ છે એવી પાયા વિનાની કલ્પના
થેલે નથી. આજે આ સંધનું સંચાલન પણ મોટા ભાગે કરીને તમે મને અન્યાય કર્યો છે. આ માત્ર હકીકતનું જ નિવે- તેરાપંથીઓ જ કરી રહ્યા છે. વળી સંધનું નામ સાંપ્રદાયિક દન છે, અને તેમ કરવાથી આચાર્યશ્રીની પ્રતિષ્ઠાને શી રીતે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પિતાના સંપ્રદાય સાથે હાનિ પહોંચે છે તે મારી સમજમાં આવતું નથી. આચાર્યશ્રી દેખીતો સીધો સંબંધ ન ધરાવતી જન કલ્યાણની પ્રવૃત્તિ, ઉભી
પ્રિય ભાઈશ્રી
-